Dilip Kumar Health Update: દિલીપ કુમારને હોસ્પિટલમાંથી મળી રજા, આ સ્થિતિમાં જોવા મળ્યા કલાકાર, જુઓ Photos

Dilip Kumar Health Update: અભિનેતા દિલીપ કુમારની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને આજે તેમને હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી છે. હોસ્પિટલની બહારથી અભિનેતાની કેટલીક તસ્વીરો બહાર આવી છે.

Hiren Buddhdev
| Edited By: | Updated on: Jun 11, 2021 | 5:04 PM
પીઢ અભિનેતા દિલીપ કુમાર (Dilip Kumar) ને આખરે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. દિલીપ કુમારની તબિયતમાં હવે ઘણો સુધારો જોવા મળી રહ્યો છે. ખૂબ જ નબળા હોવાને કારણે અભિનેતાને હિન્દુજા હોસ્પિટલમાંથી સ્ટ્રેચર પર એમ્બ્યુલન્સ સુધી લાવવામાં આવ્યા હતા. હવે એક્ટરની હાલત ઘણી સારી હોવાનું કહેવાય છે.

પીઢ અભિનેતા દિલીપ કુમાર (Dilip Kumar) ને આખરે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. દિલીપ કુમારની તબિયતમાં હવે ઘણો સુધારો જોવા મળી રહ્યો છે. ખૂબ જ નબળા હોવાને કારણે અભિનેતાને હિન્દુજા હોસ્પિટલમાંથી સ્ટ્રેચર પર એમ્બ્યુલન્સ સુધી લાવવામાં આવ્યા હતા. હવે એક્ટરની હાલત ઘણી સારી હોવાનું કહેવાય છે.

1 / 7
આપને જણાવી દઈએ કે રવિવારે દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ તેમના ફેફસાંમાં જમા પાણીને દૂર કરવામાં આવ્યું છે. અભિનેતા ભયની બહાર છે.

આપને જણાવી દઈએ કે રવિવારે દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ તેમના ફેફસાંમાં જમા પાણીને દૂર કરવામાં આવ્યું છે. અભિનેતા ભયની બહાર છે.

2 / 7
હોસ્પિટલમાંથી બહાર આવેલા ફોટામાં અભિનેતા આંખો બંધ કરીને સૂતેલા જોવા મળી રહ્યા છે. જ્યારે પત્ની સાયરા બાનો ક્યારેક તેમના પતિને કિસ કરતા જોવા મળ્યા હતા, તો કેટલીક વાર તે સંભાળમાં વ્યસ્ત જોવા મળ્યા હતા.

હોસ્પિટલમાંથી બહાર આવેલા ફોટામાં અભિનેતા આંખો બંધ કરીને સૂતેલા જોવા મળી રહ્યા છે. જ્યારે પત્ની સાયરા બાનો ક્યારેક તેમના પતિને કિસ કરતા જોવા મળ્યા હતા, તો કેટલીક વાર તે સંભાળમાં વ્યસ્ત જોવા મળ્યા હતા.

3 / 7
આ સાથે અભિનેતાની પત્નીએ દિલીપકુમાર માટે પ્રાર્થના કરવા બદલ આભાર માન્યો છે અને આગળ પણ પ્રાર્થના કરવાનું કહ્યું છે.

આ સાથે અભિનેતાની પત્નીએ દિલીપકુમાર માટે પ્રાર્થના કરવા બદલ આભાર માન્યો છે અને આગળ પણ પ્રાર્થના કરવાનું કહ્યું છે.

4 / 7
આ પહેલા ચાહકો સામે સોમવારે 7 જૂન 2021 ની સાંજે હોસ્પિટલમાંથી દિલીપ કુમારનો ફોટો પણ સામે આવ્યો હતો. જે પછી સતત અભિનેતાની ઠીક થવા માટેની પ્રાર્થના કરી રહ્યા હતા.

આ પહેલા ચાહકો સામે સોમવારે 7 જૂન 2021 ની સાંજે હોસ્પિટલમાંથી દિલીપ કુમારનો ફોટો પણ સામે આવ્યો હતો. જે પછી સતત અભિનેતાની ઠીક થવા માટેની પ્રાર્થના કરી રહ્યા હતા.

5 / 7
દિલીપ કુમાર ટ્રેજેડી કિંગ તરીકે જાણીતા છે, અભિનેતાએ તેમની કારકિર્દીમાં એકથી એક નાયાબ ફિલ્મમાં કામ કરી ચૂક્યા છે. તે લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે.

દિલીપ કુમાર ટ્રેજેડી કિંગ તરીકે જાણીતા છે, અભિનેતાએ તેમની કારકિર્દીમાં એકથી એક નાયાબ ફિલ્મમાં કામ કરી ચૂક્યા છે. તે લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે.

6 / 7
ઘણીવાર સાયરા બાનો દિલીપ કુમારનો ફોટો શેર કરતા રહે છે. અભિનેતા શાહરૂખ ખાન પણ અભિનેતાની મુલાકાત લેતા રહે છે. એવું કહેવામાં આવે છે કે દિલીપ સાહેબ શાહરૂખને તેમનો પુત્ર માને છે.

ઘણીવાર સાયરા બાનો દિલીપ કુમારનો ફોટો શેર કરતા રહે છે. અભિનેતા શાહરૂખ ખાન પણ અભિનેતાની મુલાકાત લેતા રહે છે. એવું કહેવામાં આવે છે કે દિલીપ સાહેબ શાહરૂખને તેમનો પુત્ર માને છે.

7 / 7

Latest News Updates

Follow Us:
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">