Importance of Diya : જાણો દીવા સાથે જોડાયેલી ધાર્મિક માન્યતા, ઘી અને તેલના દીવાની છે આગવી જ મહત્તા !

અગ્નિપુરાણ (Agnipuran) અનુસાર ઘીનો દીવો આપણા મણિપુર અને અનાહાત ચક્રને જાગૃત કરે છે. તે વ્યક્તિની ચારે તરફ કવચ બનાવે છે અને નકારાત્મક ઊર્જાથી દૂર રાખે છે !

Importance of Diya : જાણો દીવા સાથે જોડાયેલી ધાર્મિક માન્યતા, ઘી અને તેલના દીવાની છે આગવી જ મહત્તા !
Diya
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jun 01, 2022 | 7:03 AM

ભારતીય પરંપરા (Indian tradition)અનુસાર દીપક (Diya) પ્રગટાવવો એ ખૂબ જ શુભ મનાય છે. એવું મનાય છે કે ભગવાન (God) પ્રકાશ રૂપે આપણી સામે જ છે. એટલા માટે જ કોઈપણ શુભ કાર્ય કરતા સમયે દેવી (Goddess) દેવતા સામે દીપક પ્રગટાવવામાં આવે છે. દીપક પ્રગટાવવાનો અર્થ એ છે કે જ્યોતના રૂપમાં દેવી દેવતા ત્યાં હાજર હોય અને આપણે તેમની પૂજા કરી શકીએ. ઘર અથવા મંદિરમાં દેવી-દેવતાઓના નિમિત્તે દીવો પ્રગટાવવામાં આવે છે. આ સિવાય ઘરમાં સાંજે અને સવારે તુલસીના ક્યારે પણ દીવો પ્રગટાવવામાં આવે છે.

ધર્મ શાસ્ત્રના જાણકારોનું કહેવું છે કે જે લોકો વિધિપૂર્વક પૂજા કરી શકતા નથી તેઓ દેવી-દેવતાઓની સામે ફક્ત દીવો પ્રગટાવી પૂજા કરી શકે છે. કહે છે કે જ્યારે પણ ઘરમાં દીવો કરો ત્યારે દેશી ઘી અથવા તલના તેલનો જ દીવો કરવો જોઈએ. આ બંન્ને દીવાની આગવી જ મહત્તા છે. આવો તે વિશે વિગતે જાણીએ.

દીવાનો મહિમા

TV9 Festival of India : TV9 ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા દુર્ગા પૂજાથી થયો શરૂ, 5 દિવસ ચાલશે ઉત્સવ
આજનું રાશિફળ તારીખ : 10-10-2024
સિંગર કૌશલ પીઠાડિયા અમદાવાદીઓને ગરબે રમાડશે
Memory Power : મગજને આ રીતે બનાવો શાર્પ, અપનાવો આ ટ્રિક, માનસિક સ્વાસ્થ્ય પણ રહેશે સ્વસ્થ
આજનું રાશિફળ તારીખ : 09-10-2024
પાકિસ્તાનના 'મિની ઈન્ડિયા'માં ઉજવાઈ નવરાત્રી, કરાચીથી સામે આવ્યો Video

⦁ ઘી નો દીવો કરવાથી ઘરમાં ખૂબ જ લાંબા સમય સુધી સકારાત્મક ઊર્જા રહે છે. એટલું જ નહીં, દીવો વિરામ થયા બાદ પણ લગભગ ચાર કલાક સુધી તેની સકારાત્મક ઊર્જા અનુભવાતી જ રહે છે.

⦁ તેલનો દીવો કરવાથી થોડા સમય સુધી જ તેની અસર રહે છે. એટલું જ નહીં, દીવો વિરામ થઈ ગયા બાદ માત્ર અડધા કલાક સુધી જ તેની સકારાત્મક અસર વર્તાય છે.

⦁ અગ્નિપુરાણ અનુસાર ઘીનો દીવો આપણા મણિપુર અને અનાહાત ચક્રને જાગૃત કરે છે. તે વ્યક્તિની ચારે તરફ કવચ બનાવે છે અને નકારાત્મક ઊર્જાથી દૂર રાખે છે !

⦁ તેલનો દીવો મૂલાધાર અને સ્વાધિષ્ઠાન ચક્રને જાગ્રત કરે છે. તેનાથી શરીરની આસપાસ પાતળુ કવચ બને છે.

⦁ સરસવના તેલનો દીવો શનિવારે કરવો બાકીના દિવસોમાં તલના તેલનો દીવો કરવો જોઈએ.

⦁ હનુમાનજીને ચમેલીના તેલનો દીવો કરશો તો તરત કાર્યમાં સિદ્ધિ મળવાની માન્યતા છે.

⦁ દીવો માટી, સોના કે ચાંદીમાંથી નિર્મિત હોવો જોઇએ.

⦁ કહે છે કે સોનાના દીવામાં ઘીનો દીવો કરવાથી વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે. એકાગ્રતા વધે છે. રેડિયોએક્ટિવ કિરણોથી ઘર સુરક્ષિત રહે છે. ઘરમાં વાયરસ નથી આવતા. ઘરમાં દરિદ્રતા નથી રહેતી તેમજ ઘરની સુખ શાંતિમાં વધારો થાય છે.

⦁ દીવામાં ઉપરની તરફ લવિંગના ફૂલ જેવુ દેખાય તો તેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ વધવાની માન્યતા છે.

⦁ અનાજના દીવા એ લોકોએ કરવા કે જે ઘરમાં શૈલદોષ કે આકસ્મિક મૃત્યુ થયું હોય.

⦁ એક દીવાથી બીજો દીવો પ્રજવલિત કરી શકાય નહીં.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

સંસ્કૃતિની ઝલક દેખાડે છે રુટસના ગરબા, ગામડાના પારંપરિક ગરબાનો કરાવે છે
સંસ્કૃતિની ઝલક દેખાડે છે રુટસના ગરબા, ગામડાના પારંપરિક ગરબાનો કરાવે છે
ગોમતી ઘાટ પર અનુપમા સિરિયલના શુટીંગ દરમિયાન થયો વિવાદ, આવી પોલીસ-Video
ગોમતી ઘાટ પર અનુપમા સિરિયલના શુટીંગ દરમિયાન થયો વિવાદ, આવી પોલીસ-Video
Anand : હાર્ટ કિલર ગરબા ગ્રાઉન્ડનો મુખ્ય પ્રવેશદ્વાર તૂટી પડ્યો
Anand : હાર્ટ કિલર ગરબા ગ્રાઉન્ડનો મુખ્ય પ્રવેશદ્વાર તૂટી પડ્યો
કચ્છના આડેસરમાં યુવતી પર દુષ્કર્મ આચરનાર કારખાના માલિકની ધરપકડ- Video
કચ્છના આડેસરમાં યુવતી પર દુષ્કર્મ આચરનાર કારખાના માલિકની ધરપકડ- Video
સુરતના માંડવીમાં કિશોરી સાથે વિધર્મી રિક્ષા ચાલકે આચર્યુ દુષ્કર્મ
સુરતના માંડવીમાં કિશોરી સાથે વિધર્મી રિક્ષા ચાલકે આચર્યુ દુષ્કર્મ
આ રાશિના જાતકોને સ્વાસ્થ્યની રાખવી કાળજી
આ રાશિના જાતકોને સ્વાસ્થ્યની રાખવી કાળજી
Ahmedabad : ઓગણજ ખાતે આયોજિત મંડળી ગરબામાં ફાયરિંગ
Ahmedabad : ઓગણજ ખાતે આયોજિત મંડળી ગરબામાં ફાયરિંગ
વરસાદ બગાડશે નવરાત્રીની મજા, આગામી 4 દિવસ વરસાદની આગાહી
વરસાદ બગાડશે નવરાત્રીની મજા, આગામી 4 દિવસ વરસાદની આગાહી
1 નવેમ્બરે સિનેમાઘરોમાં થશે રજૂ સિંઘમ અગેન, જુઓ ટ્રેલર
1 નવેમ્બરે સિનેમાઘરોમાં થશે રજૂ સિંઘમ અગેન, જુઓ ટ્રેલર
ગીર ગઢડાની બે બાળાઓ સાથે નરાધમે કર્યા અડપલા
ગીર ગઢડાની બે બાળાઓ સાથે નરાધમે કર્યા અડપલા
g clip-path="url(#clip0_868_265)">