Ahmedabad Breaking News: ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા, 1,111 ટ્રેક્ટર સાથે ગાંધીનગર કૂચ, જુઓ Video
ખેડૂતોના જણાવ્યા મુજબ વીજ કંપનીઓની મનમાની, જમીન અધિગ્રહણ, દેવા માફી, પાક વીમો, મફત વીજળી અને પાકના પોષણક્ષમ ભાવ સહિતના અનેક પ્રશ્નોને લઈને આ રેલી યોજવામાં આવી છે. ખેડૂતોનો આરોપ છે કે અનેક વિસ્તારોમાં મંજૂરી અને યોગ્ય પ્રક્રિયા વિના ખેતરોમાં હેવી વીજપોલ અને વીજ ટાવર ઊભા કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ખેતીની જમીનને નુકસાન થઈ રહ્યું છે.
- Manu Rani
- Updated on: Jun 15, 2026
- 9:59 am