Tapi News : ઉકાઇ ડેમના 9 દરવાજા 4 ફૂટ ખોલાયા, નદીકાંઠાના વિસ્તારમાં આવેલા ગામોને તંત્રએ કર્યા એલર્ટ, જુઓ Video

ઉપરવાસમાંથી પાણીની વિપૂલમાત્રામાં આવક થતા, તાપી જિલ્લામાં આવેલા ઉકાઈ ડેમના 22 પૈકી 9 દરવાજા 4 ફૂટ ખોલાયા છે. તાપી નદીમાં 82 હજાર 263 ક્યુસેક પાણી છોડાયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2024 | 10:04 AM

ઉપરવાસમાંથી પાણીની વિપૂલમાત્રામાં આવક થતા, તાપી જિલ્લામાં આવેલા ઉકાઈ ડેમના 22 પૈકી 9 દરવાજા 4 ફૂટ ખોલાયા છે. તાપી નદીમાં 82 હજાર 263 ક્યુસેક પાણી છોડાયું છે. ઉકાઈ ડેમનું 335 ફૂટ રુલ લેવલ જાળવવા માટે નદીમાં પાણી છોડાયુ છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પડેલા સારા વરસાદને પગલે, ઉકાઈ જળાશયમાં પાણી પુષ્કળ આવક થઈ છે. જેના પગલે ઉકાઇ ડેમની સપાટી 334.91 ફૂટ પર પહોંચી છે. ઉપરવાસમાંથી 62 હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ છે. તાપી નદી પાસે આવેલા ગામોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે.

નર્મદા ડેમમાંથી પાણી છોડાયું

બીજી તરફ નર્મદા ડેમમાં 1 લાખ 10 હજાર ક્યુસેક પાણીની આવકતો કેનાલ અને નદીમાં છોડવામાં આવ્યું છે. 39 હજાર ક્યુસેક પાણી અને હાલ નર્મદા ડેમની સપાટી 135.76 મીટરે સ્થિર થઇ છે. નર્મદા ડેમ 90.34 ટકા ભરાયો છે.તો નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.ત્યારે ત્યારે નર્મદા ડેમમાં વિવિધ લાઇટીંગ કરવામાં આવી છે.

Follow Us:
સુરત પથ્થરમારાના 23 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
સુરત પથ્થરમારાના 23 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
ભાવનગરમાં બેફામ રીતે દિવસે પણ દોડી રહ્યા છે ભારે વાહનો- Video
ભાવનગરમાં બેફામ રીતે દિવસે પણ દોડી રહ્યા છે ભારે વાહનો- Video
અમદાવાદ મનપામાં વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણ ચૂંટાયા
અમદાવાદ મનપામાં વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણ ચૂંટાયા
વડોદરામાં રોગચાળો વકર્યો, 24 કલાકમાં 5થી વધારે ડેન્ગ્યુના કેસ નોંધાયા
વડોદરામાં રોગચાળો વકર્યો, 24 કલાકમાં 5થી વધારે ડેન્ગ્યુના કેસ નોંધાયા
વિશ્વામિત્રીમાં આવતા પૂરના કાયમી ઉકેલ માટે મનપા લાવશે એક્શન પ્લાન
વિશ્વામિત્રીમાં આવતા પૂરના કાયમી ઉકેલ માટે મનપા લાવશે એક્શન પ્લાન
ગરૂડેશ્વરમાં જળબંબાકારની સ્થિતિ, 3 ગામનો સંપર્ક તૂટ્યો
ગરૂડેશ્વરમાં જળબંબાકારની સ્થિતિ, 3 ગામનો સંપર્ક તૂટ્યો
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો પડી હોવાની પોસ્ટ કરી ફસાયો યુઝર-Video
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડો પડી હોવાની પોસ્ટ કરી ફસાયો યુઝર-Video
સુરતમાં થયેલ પથ્થરમારાનો મામલે પોલીસે 6 બાળકોને જુવેનાઈલ કોર્ટમાં રજૂ
સુરતમાં થયેલ પથ્થરમારાનો મામલે પોલીસે 6 બાળકોને જુવેનાઈલ કોર્ટમાં રજૂ
પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો
પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો
અંબાલાલની મોટી આગાહી, 11 તારીખથી શરૂ થશે ધોધમાર વરસાદનો વધુ એક રાઉન્ડ
અંબાલાલની મોટી આગાહી, 11 તારીખથી શરૂ થશે ધોધમાર વરસાદનો વધુ એક રાઉન્ડ
g clip-path="url(#clip0_868_265)">