શિયાળામાં સૂકું નાળિયેર  ખાવાથી શું થશે, જાણો એક્સપર્ટ પાસેથી

21 Nov 2024

Credit Image : Getty Images)

સૂકા નાળિયેરનો ઉપયોગ પૂજા-પાઠથી લઈને દરેક જગ્યાએ વાનગી બનાવવા માટે થાય છે અને તે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. 

સૂકું નાળિયેર 

સૂકા નાળિયેરમાં વિટામીન B6, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, કોપર, ફોસ્ફરસ જેવા એન્ટિઓક્સિડન્ટ જેવા પોષક તત્વો જોવા મળે છે.

પોષક તત્વ

ન્યુટ્રીશન નમામી અગ્રવાલ કહે છે કે સુકા નાળિયેરનો ગુણ ગરમ હોય છે. શિયાળામાં તેને ખાવાથી હેલ્થ માટે ફાયદો થાય છે.

એક્સપર્ટની રાય

સૂકા નાળિયેરમાં આયરન ભરપૂર માત્રામાં હોય છે, જે બ્લડમાં હિમોગ્લોબિનના લેવલને વધારવામાં મદદ કરે છે.

લોહીની ઉણપ

તેમાં ફિનોલિક કંપાઉન્ડ હોય છે, જે કોષોને ઓક્સિડેટીવ નુકસાનથી બચાવે છે. આ ઉપરાંત તે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે

ઈમ્યુનિટી બુસ્ટર 

સૂકું નાળિયેર ખાવાથી સાંધાનો દુખાવો અને સોજો ઓછો થાય છે. તે સંધિવાના જોખમને ઘટાડવામાં પણ મદદ કરે છે

મજબૂત હાંડકા

સૂકા નારિયેળનું સેવન કરવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનને સુધારે છે.

પાચન

image

આ પણ વાંચો

chin-tapak-dum-dum-1
diet-tips
woman using jumping rope

આ પણ વાંચો

image

આ પણ વાંચો

bajre-ki-roti-3
makke-ki-roti-3
white powder in clear glass jar beside brown wooden spoon

આ પણ વાંચો