AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લાલ કિતાબ

લાલ કિતાબ

લાલ કિતાબ એ વૈદિક જ્યોતિષ અને હસ્તરેખાશાસ્ત્ર પરના પાંચ પુસ્તકોનો સમૂહ છે. જે હિન્દીમાં અને પછીથી ઉર્દૂ લિપિમાં પણ લખાયેલ છે. લાલા કિતાબ એ એક પ્રાચીન ભારતીય જ્યોતિષ પુસ્તક પણ કહેવાય છે. તે એક અસરકારક માર્ગદર્શિકા પ્રદાન કરે છે. જેના દ્વારા વ્યક્તિ જીવનમાં સુખ – સમૃદ્ધિ, વિપુલતા અને સંપત્તિને આકર્ષિત કરી શકે છે. આ સૂચનો ગ્રહોની સ્થિતિ અને નક્ષત્રોના આધારે આપવામાં આવ્યા છે અને આ પુસ્તક દ્વારા લોકો પૈસા રળવાના ઉપાયો જાણીને તેમની આર્થિક સ્થિતિ સુધારી શકે છે.

કુંડળીમાં કેટલીક ખામીઓને કારણે વ્યક્તિને ઘણીવાર અનેક જાત જાતની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ તેનાથી બચવા માટે લાલ કિતાબમાં કેટલાક જ્યોતિષીય ઉપાયો જણાવવામાં આવ્યા છે. જેના આધારે વ્યક્તિ પોતાના જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે છે.

Read More

Laal kittab : જીવનમાં સફળતા જોઈતી હોય તો આ ઉપાયને અનુસરો, પડકારો આપોઆપ દૂર થઈ જશે

અંકશાસ્ત્ર મુજબ, જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 9, 18 કે 27 તારીખે થયો હોય, તેમનો મૂળાંક 9 છે, જેનો સ્વામી ગ્રહ મંગળ છે. આ લોકો સ્વભાવે ખૂબ જ હિંમતવાન, ઊર્જાવાન અને નિર્ભય હોય છે. તેઓ પડકારોનો સામનો કરે છે, પરંતુ તેમનો સ્વભાવ ગુસ્સા હોવાથી મુશ્કેલીઓને આમંત્રણ આપે છે.

Laal kittab : જો સંબંધમાં ખુશી જોઈતી હોય, તો પ્રેમિકા સામે લાગણી વ્યક્ત કરવામાં રાહ ના જોતા

અંકશાસ્ત્ર મુજબ, જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 8, 17, કે 26 તારીખે થયો હોય, તેમનો મૂળાંક 8 માનવામાં આવે છે. આ અંકનો શાસક ગ્રહ શનિ છે, જે ન્યાય અને કર્મના દેવતા છે. પણ તેમના જીવનમાં શનિના પ્રભાવને કારણે સંઘર્ષ અને પડકારો સામાન્ય હોય છે, તેમ છતાં કેટલાક સરળ ઉપાયો અપનાવીને તેઓ આ પડકારોને દૂર કરી શકે છે અને જીવનમાં સંતુલન લાવી શકે છે.

Laal kittab : જન્મ અંક 7 ધરાવતા લોકોના જીવનમાં ઘણા બધા પડકારો આવતા હોય, તેને દૂર કરવા અપનાવો આ ઉપાય 

અંકશાસ્ત્ર મુજબ, જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 7, 16, અથવા 25 તારીખે થયો હોય, તેમનો મૂળ અંક 7 હોય છે. આ અંકનો શાસક ગ્રહ કેતુ છે. આ લોકો રહસ્યમય અને આધ્યાત્મિક સ્વભાવ ધરાવે છે, પરંતુ ઘણીવાર તેઓ એકલતા અને જીવનમાં અસ્થિરતા જેવા પડકારોનો સામનો કરે છે. જોકે, કેટલાક સરળ ઉપાયો અપનાવીને તેઓ આ પડકારોને દૂર કરી શકે છે અને જીવનમાં સંતુલન લાવી શકે છે.

Laal kittab : જન્મ અંક 6 ધરાવતા લોકો કેવા હોય છે? જાણો તેમનો સ્વભાવ, ગુણ અને જીવનના પડકારો

શું તમારી જન્મ તારીખ 6, 15 કે 24 છે? તો તમે અંકશાસ્ત્ર અનુસાર અંક 6 ના પ્રભાવ હેઠળ છો. આ અંકનો સ્વામી ગ્રહ શુક્ર છે, જે તમને આકર્ષક, કલા-પ્રેમી અને સંબંધોને મહત્વ આપનાર બનાવે છે. આ લેખમાં આપણે તેમના ગુણો, પડકારો અને ઉપાયો વિશે વાત કરીશું

Laal kittab : કારકિર્દીમાં સફળતા માટે લાલ કિતાબનો ચમત્કારિક ઉપાય, જાણો, શું કરવું અને શું ન કરવું

જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14, કે 23 તારીખે થયો હોય, તો અંકશાસ્ત્ર મુજબ તમારો મૂળાંક 5 છે. તમારો શાસક ગ્રહ બુધ છે, જે તમને સ્માર્ટ અને વાતોમાં હોશિયાર બનાવે છે. પરંતુ જીવનમાં કેટલાક પડકારો પણ આવે છે. વિગતે જાણો

Laal kittab : જલ્દી જાણી લો! આ તારીખના લોકો માટે લાલ કિતાબની ભવિષ્યવાણી, નહિતર ભોગવવું પડશે

જો તમે મહિનાની 4, 13, 22 અથવા 31 તારીખે જન્મ્યા હો, તો તમારો મૂળાંક 4 છે. આ અંકનો ગ્રહ રાહુ છે. રાહુના પ્રભાવથી તમે બહાદુર અને મહેનતુ બનો છો, પણ તમારા જીવનમાં અચાનક મુશ્કેલીઓ પણ આવી શકે છે. આ મુશ્કેલીઓનો સામનો કરવા અને જીવનમાં શાંતિ લાવવા માટે તમે કેટલાક સરળ ઉપાયો કરી શકો છો.

Laal kittab : દરરોજ સૂર્યને જળ અર્પણ કરવાથી શું થાય? મૂળાંક 1 વાળા જાતકો માટે ખાસ ઉપાય

જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19, કે 28 તારીખે થયો હોય, તો અંકશાસ્ત્ર અનુસાર તમારો મૂળાંક 1 છે. આ અંકનો શાસક સૂર્ય છે, આ લોકોમાં અહંકાર વધુ હોય છે. જેના કારણે સંબંધમાં તણાવ આવે છે. ચાલો જાણીએ કે આ લોકોએ તેમના સંબંધોને કેવી રીતે સુધારવા જોઈએ.

Laal kittab : શું તમે પણ આ તારીખે જન્મ્યા છો? જો હા, તો તમે જલ્દી જ ‘નેતા’ બનશો! જાણો ગુરુના પ્રભાવથી મળેલા ગુણો

અંકશાસ્ત્ર (numerology) અનુસાર, જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21 અથવા 30 તારીખે થયો હોય, તો તમે ખાસ વ્યક્તિત્વ ધરાવો છો. તમારા મૂળાંક 3 નો શાસક ગ્રહ ગુરુ છે, જે તમને જ્ઞાન, આત્મવિશ્વાસ અને નેતૃત્વના અદ્ભુત ગુણો આપે છે. પરંતુ, દરેક શક્તિની જેમ, આ મૂળાંકના પણ કેટલાક પડકારો છે. તો, ચાલો જાણીએ કે મૂળાંક 3 વાળા લોકોનો સ્વભાવ કેવો હોય છે અને જીવનમાં સફળતા અને શાંતિ માટે કયા ઉપાયો અપનાવી શકાય.

Laal kittab : આ 4 તારીખોમાં જન્મેલા લોકો ખૂબ જ લાગણીશીલ હોય છે! જાણો તમારા જીવનની આખી કહાની

જો તમારી જન્મ તારીખ 2, 11, 20 કે 29 હોય, તો તમે ન્યુમરોલોજી (અંકશાસ્ત્ર) અનુસાર મૂળાંક 2 ધરાવો છો. આ અંકનો સ્વામી ચંદ્ર છે, જે તમારા સ્વભાવને સીધી અસર કરે છે. ચાલો જાણીએ કે આ અંક તમારા વ્યક્તિત્વ, ગુણ અને જીવનના પડકારોને કેવી રીતે આકાર આપે છે, અને તમે તમારા જીવનમાં સંતુલન કેવી રીતે લાવી શકો છો.

Laal kittab : શું તમારો જન્મ 1લી તારીખે થયો છે? તો વાંચો આ ખાસ ઉપાય, સંબંધોમાં પ્રેમ વધશે

જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1લી તારીખે થયો હોય, તો તમારો શાસક ગ્રહ સૂર્ય છે. આ વ્યક્તિ આત્મવિશ્વાસપૂર્ણ, ઉર્જાવાન અને નેતૃત્વના ગુણોથી ભરપૂર હોય છે, પરંતુ ક્યારેક આ ગુણો સંબંધોમાં ઘમંડ પેદા કરે છે. તેના માટે અપનાવો લાલ કિતાબના ઉપાય.

Laal kittab : શું તમને પણ નાની-નાની વાતમાં ગુસ્સો આવે છે! તો અપનાવો લાલ કિતાબનો ઉપાય

શું તમારો જન્મ 9, 18 કે 27 તારીખે થયો છે? તો તમારો મૂળાંક 9 છે અને તમારા પર મંગળ ગ્રહનો પ્રભાવ છે. મંગળ ઉર્જા અને હિંમત આપે છે. મૂળાંક 9 ધરાવતા લોકો ખૂબ જ ગુસ્સા વાળા હોય છે, તેને શાંત કરવા અપનાવો લાલ કિતાબના ઉપાય, જાણો વિગતે.

Laal kittab : શનિની સાડાસાતી કે ઢૈયાથી પરેશાન છો? તો અપનાવો લાલ કિતાબનો ઉપાય

જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17 કે 26 તારીખે થયો હોય, તો તમારો મૂળાંક નંબર 8 છે. આ સંખ્યાનો શાસક ગ્રહ શનિ છે. શનિ શિસ્ત, કર્મ, વિલંબ, સંઘર્ષ અને સખત મહેનત દ્વારા મેળવેલી સંપત્તિનું પ્રતિનિધિત્વ કરે છે.

Laal kittab : જો તમારો મૂળાંક 7 હોય તો, ગરીબોને ઊનની વસ્તુ દાન કરવાથી, કેતુ ગ્રહ શાંત થશે

જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16મી કે 25મી તારીખે થયો હોય, તો તમારો મૂળાંક નંબર 7 છે, અને આ સંખ્યા કેતુ ગ્રહથી પ્રભાવિત છે. કેતુ ગ્રહને શાંત કરવા અપનાવો લાલ કિતાબના સરળ ઉપાય.

Laal kittab : જો તમે મૂળાંક 6 ધરાવતા હોય તો, શુક્રવારે દહીંનું દાન કરવાથી, તમારા પ્રેમ જીવનનો નવો અધ્યાય શરુ થશે

જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15, કે 24 તારીખે થયો હોય, તો તમે શુક્ર ગ્રહના પ્રભાવ હેઠળ છો. શુક્ર સુંદરતા, પ્રેમ, વૈભવી જીવન અને સમૃદ્ધિ સાથે સંકળાયેલો છે. પરંતુ ક્યારેક સંબંધોમાં તણાવ લાવે છે. સંબંધોમાં તણાવ દુર કરવા લાલ કિતાબ શું કહે છે જાણો વિગતે.

Laal kittab : જો તમે 5 મૂળાંક ધરાવો છો અને પ્રેમિકાને મળવા જઈ રહ્યા છો, તો આ કલરનો રૂમાલ જોડે રાખજો; પ્રેમિકા તમારી પાછળ પાછળ ભાગશે

જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14, કે 23 તારીખે થયો હોય, તો તો તમારો મૂળાંક 5 છે અને તમે બુધ ગ્રહના પ્રભાવ હેઠળ છો. બુધ બુદ્ધિ, વ્યવસાય, અને વાતચીત કૌશલ્ય સાથે સંકળાયેલો છે.

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">