AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vini Kakkar

Vini Kakkar

Author - TV9 Gujarati

Kakkarvini15@gmail.com

Vini Kakkar is a renowned holistic healer and spiritual mentor, celebrated for her transformative work across multiple healing modalities including Reiki Master Healing, Numerology, Lal Kitab Remedies, Crystal Therapy, and Tarot Card Reading. With an unwavering dedication to the well-being of others, Vini has spent years guiding individuals through their deepest emotional and spiritual challenges—helping them heal, grow, and rediscover their true selves.

Driven by compassion and purpose, she blends ancient wisdom with intuitive insight to offer powerful, personalized solutions that unlock inner peace and lasting transformation. Her vast expertise and empathetic approach have earned her the trust of countless seekers on their journey toward balance, clarity, and enlightenment.

Vini’s mission is clear: to uplift, empower, and heal—one soul at a time.

Read More
Laal kittab : જીવનમાં સફળતા જોઈતી હોય તો આ ઉપાયને અનુસરો, પડકારો આપોઆપ દૂર થઈ જશે

Laal kittab : જીવનમાં સફળતા જોઈતી હોય તો આ ઉપાયને અનુસરો, પડકારો આપોઆપ દૂર થઈ જશે

અંકશાસ્ત્ર મુજબ, જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 9, 18 કે 27 તારીખે થયો હોય, તેમનો મૂળાંક 9 છે, જેનો સ્વામી ગ્રહ મંગળ છે. આ લોકો સ્વભાવે ખૂબ જ હિંમતવાન, ઊર્જાવાન અને નિર્ભય હોય છે. તેઓ પડકારોનો સામનો કરે છે, પરંતુ તેમનો સ્વભાવ ગુસ્સા હોવાથી મુશ્કેલીઓને આમંત્રણ આપે છે.

Laal kittab : જો સંબંધમાં ખુશી જોઈતી હોય, તો પ્રેમિકા સામે લાગણી વ્યક્ત કરવામાં રાહ ના જોતા

Laal kittab : જો સંબંધમાં ખુશી જોઈતી હોય, તો પ્રેમિકા સામે લાગણી વ્યક્ત કરવામાં રાહ ના જોતા

અંકશાસ્ત્ર મુજબ, જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 8, 17, કે 26 તારીખે થયો હોય, તેમનો મૂળાંક 8 માનવામાં આવે છે. આ અંકનો શાસક ગ્રહ શનિ છે, જે ન્યાય અને કર્મના દેવતા છે. પણ તેમના જીવનમાં શનિના પ્રભાવને કારણે સંઘર્ષ અને પડકારો સામાન્ય હોય છે, તેમ છતાં કેટલાક સરળ ઉપાયો અપનાવીને તેઓ આ પડકારોને દૂર કરી શકે છે અને જીવનમાં સંતુલન લાવી શકે છે.

Laal kittab : જન્મ અંક 7 ધરાવતા લોકોના જીવનમાં ઘણા બધા પડકારો આવતા હોય, તેને દૂર કરવા અપનાવો આ ઉપાય 

Laal kittab : જન્મ અંક 7 ધરાવતા લોકોના જીવનમાં ઘણા બધા પડકારો આવતા હોય, તેને દૂર કરવા અપનાવો આ ઉપાય 

અંકશાસ્ત્ર મુજબ, જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 7, 16, અથવા 25 તારીખે થયો હોય, તેમનો મૂળ અંક 7 હોય છે. આ અંકનો શાસક ગ્રહ કેતુ છે. આ લોકો રહસ્યમય અને આધ્યાત્મિક સ્વભાવ ધરાવે છે, પરંતુ ઘણીવાર તેઓ એકલતા અને જીવનમાં અસ્થિરતા જેવા પડકારોનો સામનો કરે છે. જોકે, કેટલાક સરળ ઉપાયો અપનાવીને તેઓ આ પડકારોને દૂર કરી શકે છે અને જીવનમાં સંતુલન લાવી શકે છે.

Laal kittab : જન્મ અંક 6 ધરાવતા લોકો કેવા હોય છે? જાણો તેમનો સ્વભાવ, ગુણ અને જીવનના પડકારો

Laal kittab : જન્મ અંક 6 ધરાવતા લોકો કેવા હોય છે? જાણો તેમનો સ્વભાવ, ગુણ અને જીવનના પડકારો

શું તમારી જન્મ તારીખ 6, 15 કે 24 છે? તો તમે અંકશાસ્ત્ર અનુસાર અંક 6 ના પ્રભાવ હેઠળ છો. આ અંકનો સ્વામી ગ્રહ શુક્ર છે, જે તમને આકર્ષક, કલા-પ્રેમી અને સંબંધોને મહત્વ આપનાર બનાવે છે. આ લેખમાં આપણે તેમના ગુણો, પડકારો અને ઉપાયો વિશે વાત કરીશું

Laal kittab : કારકિર્દીમાં સફળતા માટે લાલ કિતાબનો ચમત્કારિક ઉપાય, જાણો, શું કરવું અને શું ન કરવું

Laal kittab : કારકિર્દીમાં સફળતા માટે લાલ કિતાબનો ચમત્કારિક ઉપાય, જાણો, શું કરવું અને શું ન કરવું

જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14, કે 23 તારીખે થયો હોય, તો અંકશાસ્ત્ર મુજબ તમારો મૂળાંક 5 છે. તમારો શાસક ગ્રહ બુધ છે, જે તમને સ્માર્ટ અને વાતોમાં હોશિયાર બનાવે છે. પરંતુ જીવનમાં કેટલાક પડકારો પણ આવે છે. વિગતે જાણો

Laal kittab : જલ્દી જાણી લો! આ તારીખના લોકો માટે લાલ કિતાબની ભવિષ્યવાણી, નહિતર ભોગવવું પડશે

Laal kittab : જલ્દી જાણી લો! આ તારીખના લોકો માટે લાલ કિતાબની ભવિષ્યવાણી, નહિતર ભોગવવું પડશે

જો તમે મહિનાની 4, 13, 22 અથવા 31 તારીખે જન્મ્યા હો, તો તમારો મૂળાંક 4 છે. આ અંકનો ગ્રહ રાહુ છે. રાહુના પ્રભાવથી તમે બહાદુર અને મહેનતુ બનો છો, પણ તમારા જીવનમાં અચાનક મુશ્કેલીઓ પણ આવી શકે છે. આ મુશ્કેલીઓનો સામનો કરવા અને જીવનમાં શાંતિ લાવવા માટે તમે કેટલાક સરળ ઉપાયો કરી શકો છો.

Laal kittab : દરરોજ સૂર્યને જળ અર્પણ કરવાથી શું થાય? મૂળાંક 1 વાળા જાતકો માટે ખાસ ઉપાય

Laal kittab : દરરોજ સૂર્યને જળ અર્પણ કરવાથી શું થાય? મૂળાંક 1 વાળા જાતકો માટે ખાસ ઉપાય

જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19, કે 28 તારીખે થયો હોય, તો અંકશાસ્ત્ર અનુસાર તમારો મૂળાંક 1 છે. આ અંકનો શાસક સૂર્ય છે, આ લોકોમાં અહંકાર વધુ હોય છે. જેના કારણે સંબંધમાં તણાવ આવે છે. ચાલો જાણીએ કે આ લોકોએ તેમના સંબંધોને કેવી રીતે સુધારવા જોઈએ.

Laal kittab : શું તમે પણ આ તારીખે જન્મ્યા છો? જો હા, તો તમે જલ્દી જ ‘નેતા’ બનશો! જાણો ગુરુના પ્રભાવથી મળેલા ગુણો

Laal kittab : શું તમે પણ આ તારીખે જન્મ્યા છો? જો હા, તો તમે જલ્દી જ ‘નેતા’ બનશો! જાણો ગુરુના પ્રભાવથી મળેલા ગુણો

અંકશાસ્ત્ર (numerology) અનુસાર, જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21 અથવા 30 તારીખે થયો હોય, તો તમે ખાસ વ્યક્તિત્વ ધરાવો છો. તમારા મૂળાંક 3 નો શાસક ગ્રહ ગુરુ છે, જે તમને જ્ઞાન, આત્મવિશ્વાસ અને નેતૃત્વના અદ્ભુત ગુણો આપે છે. પરંતુ, દરેક શક્તિની જેમ, આ મૂળાંકના પણ કેટલાક પડકારો છે. તો, ચાલો જાણીએ કે મૂળાંક 3 વાળા લોકોનો સ્વભાવ કેવો હોય છે અને જીવનમાં સફળતા અને શાંતિ માટે કયા ઉપાયો અપનાવી શકાય.

Laal kittab : આ 4 તારીખોમાં જન્મેલા લોકો ખૂબ જ લાગણીશીલ હોય છે! જાણો તમારા જીવનની આખી કહાની

Laal kittab : આ 4 તારીખોમાં જન્મેલા લોકો ખૂબ જ લાગણીશીલ હોય છે! જાણો તમારા જીવનની આખી કહાની

જો તમારી જન્મ તારીખ 2, 11, 20 કે 29 હોય, તો તમે ન્યુમરોલોજી (અંકશાસ્ત્ર) અનુસાર મૂળાંક 2 ધરાવો છો. આ અંકનો સ્વામી ચંદ્ર છે, જે તમારા સ્વભાવને સીધી અસર કરે છે. ચાલો જાણીએ કે આ અંક તમારા વ્યક્તિત્વ, ગુણ અને જીવનના પડકારોને કેવી રીતે આકાર આપે છે, અને તમે તમારા જીવનમાં સંતુલન કેવી રીતે લાવી શકો છો.

Laal kittab : શું તમારો જન્મ 1લી તારીખે થયો છે? તો વાંચો આ ખાસ ઉપાય, સંબંધોમાં પ્રેમ વધશે

Laal kittab : શું તમારો જન્મ 1લી તારીખે થયો છે? તો વાંચો આ ખાસ ઉપાય, સંબંધોમાં પ્રેમ વધશે

જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1લી તારીખે થયો હોય, તો તમારો શાસક ગ્રહ સૂર્ય છે. આ વ્યક્તિ આત્મવિશ્વાસપૂર્ણ, ઉર્જાવાન અને નેતૃત્વના ગુણોથી ભરપૂર હોય છે, પરંતુ ક્યારેક આ ગુણો સંબંધોમાં ઘમંડ પેદા કરે છે. તેના માટે અપનાવો લાલ કિતાબના ઉપાય.

Laal kittab : શું તમને પણ નાની-નાની વાતમાં ગુસ્સો આવે છે! તો અપનાવો લાલ કિતાબનો ઉપાય

Laal kittab : શું તમને પણ નાની-નાની વાતમાં ગુસ્સો આવે છે! તો અપનાવો લાલ કિતાબનો ઉપાય

શું તમારો જન્મ 9, 18 કે 27 તારીખે થયો છે? તો તમારો મૂળાંક 9 છે અને તમારા પર મંગળ ગ્રહનો પ્રભાવ છે. મંગળ ઉર્જા અને હિંમત આપે છે. મૂળાંક 9 ધરાવતા લોકો ખૂબ જ ગુસ્સા વાળા હોય છે, તેને શાંત કરવા અપનાવો લાલ કિતાબના ઉપાય, જાણો વિગતે.

Laal kittab : શનિની સાડાસાતી કે ઢૈયાથી પરેશાન છો? તો અપનાવો લાલ કિતાબનો ઉપાય

Laal kittab : શનિની સાડાસાતી કે ઢૈયાથી પરેશાન છો? તો અપનાવો લાલ કિતાબનો ઉપાય

જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17 કે 26 તારીખે થયો હોય, તો તમારો મૂળાંક નંબર 8 છે. આ સંખ્યાનો શાસક ગ્રહ શનિ છે. શનિ શિસ્ત, કર્મ, વિલંબ, સંઘર્ષ અને સખત મહેનત દ્વારા મેળવેલી સંપત્તિનું પ્રતિનિધિત્વ કરે છે.

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">