ધર્મેન્દ્ર પ્રધાન

ધર્મેન્દ્ર પ્રધાન

ધર્મેન્દ્ર પ્રધાનનો જન્મ 26 જૂન 26, 1969ના રોજ થયો હતો. તેઓ ભારત સરકારમાં શિક્ષણ મંત્રી અને કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રી તરીકે મોદી સરકારમાં સામેલ છે. તેમણે ઉચ્ચ શિક્ષણ તાલચેર કોલેજ અને ઉત્કલ યુનિવર્સિટીમાંથી મેળવ્યું હતું. ધર્મેન્દ્ર પ્રધાન, મોદી સરકારમાં અગાઉ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી અને સ્ટીલ મંત્રી પણ રહી ચૂક્યા છે. પ્રધાનને 3જી સપ્ટેમ્બર 2017ના રોજ કેબિનેટ મંત્રી તરીકે બઢતી આપવામાં આવી હતી. હાલમાં સંસદ સભ્ય તરીકે રાજ્યસભામાં મધ્યપ્રદેશનું પ્રતિનિધિત્વ કરે છે. અગાઉ તેઓ 14મી લોકસભાના સભ્ય હતા.

ધર્મેન્દ્ર પ્રધાન સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં સૌથી લાંબો સમય સુધી પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી રહ્યા છે. 2014 માં રાજ્ય મંત્રી તરીકે જોડાયા, બાદમાં તેમને 2017 માં કેબિનેટ કક્ષાના પ્રધાન તરીકે બઢતી આપવામાં આવી. 31 મે, 2019 ના રોજ, ધર્મેન્દ્ર પ્રધાને ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયમાં સતત બીજા કાર્યકાળની શરૂઆત કરી હતી.

 

Read More

ઓડિશાના સંબલપુરમાં પ્રચાર દરમિયાન લોકલ ફુડનો સ્વાદ માણતા દેખાયા ધર્મેન્દ્ર પ્રધાન, UPIથી કર્યું પેમેન્ટ, જુઓ તસવીરો

ધર્મેન્દ્ર પ્રધાને ચૂંટણી પ્રચાર દરમિયાન ઓડિશાના સંબલપુરમાં ત્યાનાં લોકલ ફુડનો સ્વાદ માણ્યો હતો અને ડિજિટલ ઈન્ડિયા દ્વારા UPI દ્વારા ચુકવણી કરી. ધર્મેન્દ્ર પ્રધાને મંગળવારે સોશિયલ મીડિયા X પર 45 સેકન્ડનો એક વીડિયો અને ફોટા શેર કર્યા છે જેમાં તે એક દુકાનમાં સામે ઉભેલા દેખાઈ રહ્યા છે.

સંબલપુરમાં ધર્મેન્દ્ર પ્રધાનના રોડ શોમાં ઉમટી ભીડ, ફીર એક બાર મોદી સરકારના ગુંજ્યા નારા

ઓડિશાના સંબલપુરમાં જાહેર સભા પહેલા કેન્દ્રીય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા ધર્મેન્દ્ર પ્રધાને કુંચિંડામાં ભવ્ય રોડ શો યોજ્યો હતો. ધર્મેન્દ્ર પ્રધાનના રોડ શોમાં ભારે મેદની ઉમટી પડી હતી. રોડ શોમાં મોટી સંખ્યામાં ઉમટેલા સમર્થક, કાર્યકરોનો ધર્મેન્દ્ર પ્રધાને આભાર વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દેવગઢમાં કર્યો રોડ શો, કહ્યું- PM મોદીમાં લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે દેવગઢમાં ભાજપના લોકસભા ઉમેદવાર સુભાષ ચંદ્ર પાણિગ્રહી સાથે રોડ શો કર્યો અને તેમના માટે વોટ માંગ્યા. તેમણે કહ્યું, "દેશનો PM મોદીમાં અતૂટ વિશ્વાસ છે. પીએમ મોદીએ 10 વર્ષમાં દેવગઢ જિલ્લામાં 2,200 કરોડ રૂપિયાનું કામ કર્યું છે."

શું છે SWAYAM Plus પોર્ટલ, જે શિક્ષણ મંત્રાલયે કર્યું લોન્ચ ? સ્ટુડન્ટ જાણી લો આના ફાયદા

SWAYAM Plus પોર્ટલ શિક્ષણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. પોર્ટલ પર રોજગારલક્ષી અભ્યાસક્રમો ઓફર કરવામાં આવશે, જેથી યુવાનો અભ્યાસ બાદ સરળતાથી નોકરી મેળવી શકે. અભ્યાસની સાથે યુવાનોના કૌશલ્ય વિકાસ પર વધુ ધ્યાન આપવામાં આવશે. આ પોર્ટલ IIT મદ્રાસ દ્વારા સંચાલિત કરવામાં આવશે.

‘લોકસભા ચૂંટણીમાં 400 સીટોની મોદી ગેરેંટી’ – ધર્મેન્દ્ર પ્રધાન

દેશના સૌથી મોટા ન્યૂઝ નેટવર્ક TV9ની વોટ ઈન્ડિયા થિંક ટુડે સત્તા સંમેલનમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપ 400 વધુ સીટો જીતવા જઈ રહી છે. ઓડિશામાં આ વખતે પાર્ટી વધુ સીટો જીતશે. ઓડિશામાં પીએમ મોદીની લોકપ્રિયતા વધી છે. તેનાથી લોકસભાની ચૂંટણીમાં ઘણો ફાયદો થશે.

What India Thinks Today: કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન જણાવશે ‘મોદી છે તો ગેરંટી છે’નું સૂત્ર કેટલું છે શક્તિશાળી

ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન સતત ત્રીજી વખત જીતવાની યોજના પર કામ કરી રહ્યું છે. પીએમ મોદી પણ આ વખતે 400 પાર કરવાનો નારા લગાવી રહ્યા છે. વળી, તેઓ પોતાની જાહેરસભાઓમાં સતત કહેતા રહે છે કે, 'મોદી છે તો ગેરંટી છે'.

ખોટી માહિતી અને છેતરપિંડી પર જ ટકી રહી છે કોંગ્રેસ, સ્કિલ ઈન્ડિયા મિશનની ટીકા કરવા પર ધર્મેન્દ્ર પ્રધાનના કોંગ્રેસ પર પ્રહાર

ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને કહ્યું, "ખડગે સાહેબ જાણે છે કે કોંગ્રેસ પાર્ટી ખોટી માહિતી, છેતરપિંડી પર જ ટકી રહી છે. પરંતુ ઘણી વખત જુઠ્ઠાણું ફેલાવવાની ઉતાવળમાં કોંગ્રેસ તથ્યો સામે આંખ આડા કાન કરે છે અને પોતાના મત મુજબના આંકડાઓને ખોટી રીતે રજૂ કરે છે.

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
g clip-path="url(#clip0_868_265)">