AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અંકિતા લોખંડે

અંકિતા લોખંડે

અંકિતા લોખંડે જૈન એક ભારતીય એક્ટ્રેસ છે, તે હિન્દી ફિલ્મો અને ટેલિવિઝનમાં કામ કરે છે. અંકિતાના કરિયરમાં તેને સફળતા વખાણાયેલા શો “પવિત્ર રિશ્તા” માં અર્ચના દેશમુખના રોલ સાથે મળી. અંકિતાએ બોલીવુડમાં એન્ટ્રી “મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી”થી કરી. આ ફિલ્મમાં યોદ્ધા ઝલકારીબાઈની ભૂમિકા ભજવી અને “બાગી 3” જેવી ફિલ્મોમાં મહત્વપૂર્ણ રોલ કર્યો છે.

અંકિતાએ ઓટીટી પર ડેબ્યૂ ‘પવિત્ર રિશ્તાઃ ઈટ નેવર ટૂ લેટ’માં તેના અર્ચનાને પાત્રને રિક્રિએટ કરીને કર્યું અને ડિજીટલ ફિલ્મ ‘ધ લાસ્ટ કોફી’માં ઈરમ કુરેશી તરીકે એક આકર્ષક રોલ કર્યો છે. અંકિતા લોખંડેએ ત્રણ ગોલ્ડ એવોર્ડ, એક ભારતીય ટેલિવિઝન એકેડેમી એવોર્ડ, ઈન્ડિયન ટેલી એવોર્ડ્સ અને આઈકોનિક ગોલ્ડ એવોર્ડ્સ જીત્યો છે.

અંકિતાએ પોતાના કરિયરની શરૂઆત એકતા કપૂરના શો પવિત્ર રિશ્તાથી કરી હતી, આ સીરિયલમાં તેની સાથે સુશાંત સિંહ રાજપૂત પણ હતો, આ શો હિટ થયો હતો અને અંકિતા-સુશાંતની જોડીને પણ લોકોએ ખૂબ જ પસંદ કરી હતી.

‘પવિત્ર રિશ્તા’એ અંકિતાને ઘર-ઘરમાં ઓળખાણ અપાવી. તેનું નામ લાંબા સમય સુધી સુશાંત સિંહ રાજપૂત સાથે જોડાયેલું રહ્યું. 7 વર્ષ સુધી ડેટ કર્યા બાદ બંને 2016માં અલગ થઈ ગયા હતા. 2019માં અંકિતાએ બિઝનેસમેન વિકી જૈન સાથે લગ્ન કર્યા. બંને બિગ બોસ 17નો ભાગ છે. અંકિતા લોખંડે હાલમાં બિગ બોસના ઘરમાં છે. તેનો પતિ વિકી જૈન પણ તેની સાથે છે. બંને અવારનવાર પરસ્પર વિવાદ અને ઘરમાં ઝઘડાને કારણે ચર્ચામાં રહે છે.

Read More
Follow On:
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
g clip-path="url(#clip0_868_265)">