જો ચોરી થઈ જાય તમારો મોબાઈલ ફોન તો સૌથી પહેલા આટલું કરો કામ, સરળતાથી મળી જશે પાછો

સ્માર્ટફોનની ચોરી એ સામાન્ય બાબત છે, પરંતુ સ્માર્ટફોનની ચોરીથી માત્ર તમને આર્થિક નુકસાન જ નથી થતું, પરંતુ ચોર તમારા ખાનગી ફોટા અને ઓનલાઈન પેમેન્ટની વિગતો પણ મેળવી લે છે. આવી સ્થિતિમાં, જો કોઈ સ્માર્ટફોન ચોરાઈ જાય તો શું કરશો જાણો અહીં

જો ચોરી થઈ જાય તમારો મોબાઈલ ફોન તો સૌથી પહેલા આટલું કરો કામ, સરળતાથી મળી જશે પાછો
If your mobile phone is stolen then do this first thing
Follow Us:
| Updated on: Apr 06, 2024 | 1:04 PM

સ્માર્ટફોન એ ડિજિટલ વિશ્વમાં કુટુંબ અને મિત્રો સાથે જોડાયેલા રહેવાનો સૌથી સરળ રસ્તો છે. અને જો તમે તમારો સ્માર્ટફોન ગુમાવો છો, તો તેનાથી વધુ ખરાબ કંઈ હોઈ શકે નહીં. હવે ફોનનો ઉપયોગ માત્ર કૉલ કરવા અથવા SMS મોકલવા માટે થતો નથી પરંતુ તે આપણા રોજિંદા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો તમારો સ્માર્ટફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો તેને કેવી રીતે શોધવો? આવી સ્થિતિમાં, જો કોઈ સ્માર્ટફોન ચોરાઈ જાય, તો ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ હેઠળ કામ કરતા CEIR પોર્ટલ પર ફરિયાદ નોંધાવવી જોઈએ, જેથી ખોવાયેલો ફોન પાછો સરળતાથી મેળવી શકાય.

CEIR પોર્ટલ શું છે?

CEIR પોર્ટલ વપરાશકર્તાઓને IMEI નંબર દ્વારા તેમના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સ્માર્ટફોન જેવા ખોવાયેલા અથવા ચોરાયેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણોની જાણ કરવાની મંજૂરી આપે છે. CEIR પોર્ટલ ખોવાયેલા કે ચોરાયેલા ફોનને બ્લોક કરવાની સુવિધા પૂરી પાડે છે. તે અનેક પ્રકારની સેવાઓ પણ આપે છે. યૂઝર્સ ચોરાયેલા કે ખોવાયેલા મોબાઈલને માત્ર બ્લોક કરી શકતા નથી પણ તેને પુનઃપ્રાપ્ત પણ કરી શકે છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
  1. ચોરાયેલા અથવા ખોવાયેલા ફોનની જાણ કરો
  2. CEIR સેવા સમગ્ર દેશમાં ઉપલબ્ધ છે. ચોરીની જાણ કરવા માટે મોબાઈલ નંબર અને IMEI નંબરની જરૂર પડશે.
  3. આ પછી તમારે નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવી પડશે.
  4. ફોનને બ્લોક કરવા માટે, પોલીસ ફરિયાદની ડિજિટલ કોપી સાથે સ્માર્ટફોનની વિગતોની જરૂર પડશે. એકવાર CEIR વેબસાઇટ પર બ્લોક થઈ ગયા પછી, ઉપકરણ કેન્દ્રીય ડેટાબેઝમાં ઉમેરવામાં આવશે.
  5. આ પછી ચોરાયેલ ફોનનો ઉપયોગ કરી શકાશે નહીં.
  6. જો ચોરાયેલો અથવા ખોવાયેલો મોબાઈલ પાછો મળી જાય, તો તેને CEIR પોર્ટલ પરથી અનબ્લોક કરી શકાય છે. અનબ્લોક કરવા માટે આઈડી અને મોબાઈલ નંબર નાખવો પડશે.
  7. CEIR પોર્ટલ દ્વારા ખોવાયેલા અથવા ચોરાયેલા ફોનને પુનઃપ્રાપ્ત કરી શકાય છે. તમારે ફક્ત પોર્ટલ પર ઉપકરણનો IMEI નંબર રજીસ્ટર કરવો પડશે અને જરૂરી માહિતી દાખલ કરવી પડશે. આ ઉપકરણના રિપોર્ટિંગ અને ટ્રેકિંગ સાથે રિયુઝ થતા અટકાવે છે.

CEIR વેબસાઈટ ઉપરાંત, એક મફત Android અને iOS એપ્લિકેશન KYM પણ છે જે તમારા સ્માર્ટફોનને લગતી માહિતી પ્રદાન કરી શકે છે. આ એપથી યુઝરના ફોનનો IMEI નંબર, મોબાઈલ ઉત્પાદકનું નામ, મોડલ નંબર અને ઉપકરણનો પ્રકાર જેવી માહિતી મેળવી શકાય છે. આ બધા માટે તમારે ફક્ત ફોનનો IMEI નંબર અને કયા ફોન પર OTP આવશે તે જાણવાની જરૂર છે. તમને જણાવી દઈએ કે ફોન બોક્સ સિવાય હેન્ડસેટ પર *#06# ડાયલ કરીને IEMI નંબર મેળવી શકાય છે.

Latest News Updates

કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
g clip-path="url(#clip0_868_265)">