AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mantra for Stress Relief : તણાવથી મુક્તિ મેળવવાનો આ ચમત્કારિક મંત્ર તમે નહીં જાણતા હોવ..

આજના યુગમાં ઘણા લોકો તણાવ નો સામનો કરે છે. આ તણાવ લાંબા સમય સુધી ચાલે તો તે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને અસર પહોંચાડી શકે છે. ચાલો તણાવ દૂર કરવાના કેટલીક અસરકારક અને સરળ ઉપાયો વિશે વિસ્તૃત માહિતી લઈએ

| Updated on: Apr 18, 2025 | 7:02 PM
 ધ્યાન અને યોગ તણાવ ઓછો કરે છે અને મનને શાંત કરે છે. રોજ સવારે કે સાંજે 10-15 મિનિટ ધ્યાન કરો. યોગમાં "પ્રાણાયામ", "શવાસન", "અનુલોમ વિલોમ" જેવા આસન કરો. ( Credits: Getty Images )

ધ્યાન અને યોગ તણાવ ઓછો કરે છે અને મનને શાંત કરે છે. રોજ સવારે કે સાંજે 10-15 મિનિટ ધ્યાન કરો. યોગમાં "પ્રાણાયામ", "શવાસન", "અનુલોમ વિલોમ" જેવા આસન કરો. ( Credits: Getty Images )

1 / 8
ડોપામિન, સેરોટોનિન અને એન્ડોર્ફિન્સ જેવા “હેપિ હોર્મોન્સ” વધે છે. ઊંઘ સારી થાય છે અને મનહાલ સુધરે છે. રોજે 30 મિનિટ વોકિંગ, સાયકલિંગ, કરો.  ( Credits: Getty Images )

ડોપામિન, સેરોટોનિન અને એન્ડોર્ફિન્સ જેવા “હેપિ હોર્મોન્સ” વધે છે. ઊંઘ સારી થાય છે અને મનહાલ સુધરે છે. રોજે 30 મિનિટ વોકિંગ, સાયકલિંગ, કરો. ( Credits: Getty Images )

2 / 8
પોતાનું ડેઇલી રૂટિન બનાવો, સમયસર ઊઠવું, કામ, આરામ અને મજા બધાનું સંતુલન રાખો. ઑવરટાઈમથી બચો અને નિયમિત આરામ લો. દિવસમાં થોડો સમય મોબાઈલ, સોશિયલ મીડિયા અને ન્યૂઝથી દૂર રહો. નેગેટિવ માહિતી મગજ પર બોજ પાડે છે.  (Credits: - Canva)

પોતાનું ડેઇલી રૂટિન બનાવો, સમયસર ઊઠવું, કામ, આરામ અને મજા બધાનું સંતુલન રાખો. ઑવરટાઈમથી બચો અને નિયમિત આરામ લો. દિવસમાં થોડો સમય મોબાઈલ, સોશિયલ મીડિયા અને ન્યૂઝથી દૂર રહો. નેગેટિવ માહિતી મગજ પર બોજ પાડે છે. (Credits: - Canva)

3 / 8
તણાવથી દૂર રહેવા રોજ મિત્રો કે પરિવારજનો સાથે વાત કરો, પોતાનું મન ખુલ્લું રાખવાથી તણાવ ઘટે છે. ભાવનાઓ છુપાવવી નહિ. (Credits: - Canva)

તણાવથી દૂર રહેવા રોજ મિત્રો કે પરિવારજનો સાથે વાત કરો, પોતાનું મન ખુલ્લું રાખવાથી તણાવ ઘટે છે. ભાવનાઓ છુપાવવી નહિ. (Credits: - Canva)

4 / 8
જ્યારે તમે સતત તમારી સરખામણી બીજાઓ સાથે કરતા રહો છો, ત્યારે તમારું મન શાંતિ ગુમાવી દે છે. આવી તુલના તમારા અંદર તણાવ, અસંતુષ્ટિ અને નિરાશાની ભાવનાઓ ઉભી કરે છે. તણાવ મુક્ત જીવન જીવવું હોય તો બીજા સાથેની સરખામણી છોડવી જરૂરી છે.(Credits: - Canva)

જ્યારે તમે સતત તમારી સરખામણી બીજાઓ સાથે કરતા રહો છો, ત્યારે તમારું મન શાંતિ ગુમાવી દે છે. આવી તુલના તમારા અંદર તણાવ, અસંતુષ્ટિ અને નિરાશાની ભાવનાઓ ઉભી કરે છે. તણાવ મુક્ત જીવન જીવવું હોય તો બીજા સાથેની સરખામણી છોડવી જરૂરી છે.(Credits: - Canva)

5 / 8
તણાવથી દૂર રહેવા માટે રોજ પોતાનાં વિચારો લખવાનું રાખો, શું વિચાર આવ્યા, શું ભાવનાઓ અનુભવાઈ.  લખવાથી મન હળવું થાય છે. અથવા ગીત સાંભળો, ચિત્ર દોરો, ગાર્ડનિંગ કરો કે કોઈ નવો (Credits: - Canva)

તણાવથી દૂર રહેવા માટે રોજ પોતાનાં વિચારો લખવાનું રાખો, શું વિચાર આવ્યા, શું ભાવનાઓ અનુભવાઈ. લખવાથી મન હળવું થાય છે. અથવા ગીત સાંભળો, ચિત્ર દોરો, ગાર્ડનિંગ કરો કે કોઈ નવો (Credits: - Canva)

6 / 8
 દરરોજ 7 થી 8  કલાકની સારી ઊંઘ લો. ઊંઘનો અભાવ કોર્ટિસોલ વધારે છે. ઊંઘ પૂરતી નહીં હોય તો તણાવ વધે છે. (Credits: - Canva)

દરરોજ 7 થી 8 કલાકની સારી ઊંઘ લો. ઊંઘનો અભાવ કોર્ટિસોલ વધારે છે. ઊંઘ પૂરતી નહીં હોય તો તણાવ વધે છે. (Credits: - Canva)

7 / 8
જો તણાવ બહુ વધારે હોય અને ઉપાયો છતાં રાહત ન મળે, તો માનસિક તજજ્ઞ (સાઈકોલોજિસ્ટ/સાયકિયાટ્રિસ્ટ) ની મદદ લો. ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. ) (Credits: - Canva)

જો તણાવ બહુ વધારે હોય અને ઉપાયો છતાં રાહત ન મળે, તો માનસિક તજજ્ઞ (સાઈકોલોજિસ્ટ/સાયકિયાટ્રિસ્ટ) ની મદદ લો. ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. ) (Credits: - Canva)

8 / 8

બિનઆરોગ્યપ્રદ ખાનપાન, ખરાબ લાઈફસ્ટાઈલ, સ્થૂળતા,  આનુવંશિક પરિબળોને કારણે બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે.તો સ્વસ્થ જીવનશૈલીને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
માવઠાને કારણે સુરેન્દ્રનગરના અગરિયાઓને 30 કરોડનું નુકસાન જવાની ભીતિ
માવઠાને કારણે સુરેન્દ્રનગરના અગરિયાઓને 30 કરોડનું નુકસાન જવાની ભીતિ
Morbi : બંધુનગર વિસ્તારની એક દુકાનમાંથી ઝડપાયો ગાંજો ! એકની ધરપકડ
Morbi : બંધુનગર વિસ્તારની એક દુકાનમાંથી ઝડપાયો ગાંજો ! એકની ધરપકડ
જગનું મિનરલ પાણી પીતા લોકો ચેતી જજો ! પાણીના 20 નમૂના ફેલ
જગનું મિનરલ પાણી પીતા લોકો ચેતી જજો ! પાણીના 20 નમૂના ફેલ
વાહનોના ફિટનેસ સર્ટીનું કૌભાંડનો પર્દાફાશ, પોલીસે તપાસ હાથ ધરી
વાહનોના ફિટનેસ સર્ટીનું કૌભાંડનો પર્દાફાશ, પોલીસે તપાસ હાથ ધરી
રખિયાલમાં ગેરકાયદે બાંધેલા 20થી વધુ કારખાના અને દુકાનો તોડી પાડી
રખિયાલમાં ગેરકાયદે બાંધેલા 20થી વધુ કારખાના અને દુકાનો તોડી પાડી
ખાણખનીજ વિભાગમાં ACBએ કરેલી ટ્રેપમાં 2 કર્મચારી પકડાયા
ખાણખનીજ વિભાગમાં ACBએ કરેલી ટ્રેપમાં 2 કર્મચારી પકડાયા
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
હુલ્લડબાજને સાથ આપવો પોલીસકર્મીઓને ભારે પડ્યો
હુલ્લડબાજને સાથ આપવો પોલીસકર્મીઓને ભારે પડ્યો
પીવાના પાણીને લઈને તંત્રએ એક નિર્ણયાત્મક પગલું લીધું
પીવાના પાણીને લઈને તંત્રએ એક નિર્ણયાત્મક પગલું લીધું
હાઈવે પર આગના કારણે ટ્રાફિક જામ, લાખો રૂપિયાનો માલ બળી ગયો
હાઈવે પર આગના કારણે ટ્રાફિક જામ, લાખો રૂપિયાનો માલ બળી ગયો
g clip-path="url(#clip0_868_265)">