AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mantra for Stress Relief : તણાવથી મુક્તિ મેળવવાનો આ ચમત્કારિક મંત્ર તમે નહીં જાણતા હોવ..

આજના યુગમાં ઘણા લોકો તણાવ નો સામનો કરે છે. આ તણાવ લાંબા સમય સુધી ચાલે તો તે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને અસર પહોંચાડી શકે છે. ચાલો તણાવ દૂર કરવાના કેટલીક અસરકારક અને સરળ ઉપાયો વિશે વિસ્તૃત માહિતી લઈએ

| Updated on: Apr 18, 2025 | 7:02 PM
Share
 ધ્યાન અને યોગ તણાવ ઓછો કરે છે અને મનને શાંત કરે છે. રોજ સવારે કે સાંજે 10-15 મિનિટ ધ્યાન કરો. યોગમાં "પ્રાણાયામ", "શવાસન", "અનુલોમ વિલોમ" જેવા આસન કરો. ( Credits: Getty Images )

ધ્યાન અને યોગ તણાવ ઓછો કરે છે અને મનને શાંત કરે છે. રોજ સવારે કે સાંજે 10-15 મિનિટ ધ્યાન કરો. યોગમાં "પ્રાણાયામ", "શવાસન", "અનુલોમ વિલોમ" જેવા આસન કરો. ( Credits: Getty Images )

1 / 8
ડોપામિન, સેરોટોનિન અને એન્ડોર્ફિન્સ જેવા “હેપિ હોર્મોન્સ” વધે છે. ઊંઘ સારી થાય છે અને મનહાલ સુધરે છે. રોજે 30 મિનિટ વોકિંગ, સાયકલિંગ, કરો.  ( Credits: Getty Images )

ડોપામિન, સેરોટોનિન અને એન્ડોર્ફિન્સ જેવા “હેપિ હોર્મોન્સ” વધે છે. ઊંઘ સારી થાય છે અને મનહાલ સુધરે છે. રોજે 30 મિનિટ વોકિંગ, સાયકલિંગ, કરો. ( Credits: Getty Images )

2 / 8
પોતાનું ડેઇલી રૂટિન બનાવો, સમયસર ઊઠવું, કામ, આરામ અને મજા બધાનું સંતુલન રાખો. ઑવરટાઈમથી બચો અને નિયમિત આરામ લો. દિવસમાં થોડો સમય મોબાઈલ, સોશિયલ મીડિયા અને ન્યૂઝથી દૂર રહો. નેગેટિવ માહિતી મગજ પર બોજ પાડે છે.  (Credits: - Canva)

પોતાનું ડેઇલી રૂટિન બનાવો, સમયસર ઊઠવું, કામ, આરામ અને મજા બધાનું સંતુલન રાખો. ઑવરટાઈમથી બચો અને નિયમિત આરામ લો. દિવસમાં થોડો સમય મોબાઈલ, સોશિયલ મીડિયા અને ન્યૂઝથી દૂર રહો. નેગેટિવ માહિતી મગજ પર બોજ પાડે છે. (Credits: - Canva)

3 / 8
તણાવથી દૂર રહેવા રોજ મિત્રો કે પરિવારજનો સાથે વાત કરો, પોતાનું મન ખુલ્લું રાખવાથી તણાવ ઘટે છે. ભાવનાઓ છુપાવવી નહિ. (Credits: - Canva)

તણાવથી દૂર રહેવા રોજ મિત્રો કે પરિવારજનો સાથે વાત કરો, પોતાનું મન ખુલ્લું રાખવાથી તણાવ ઘટે છે. ભાવનાઓ છુપાવવી નહિ. (Credits: - Canva)

4 / 8
જ્યારે તમે સતત તમારી સરખામણી બીજાઓ સાથે કરતા રહો છો, ત્યારે તમારું મન શાંતિ ગુમાવી દે છે. આવી તુલના તમારા અંદર તણાવ, અસંતુષ્ટિ અને નિરાશાની ભાવનાઓ ઉભી કરે છે. તણાવ મુક્ત જીવન જીવવું હોય તો બીજા સાથેની સરખામણી છોડવી જરૂરી છે.(Credits: - Canva)

જ્યારે તમે સતત તમારી સરખામણી બીજાઓ સાથે કરતા રહો છો, ત્યારે તમારું મન શાંતિ ગુમાવી દે છે. આવી તુલના તમારા અંદર તણાવ, અસંતુષ્ટિ અને નિરાશાની ભાવનાઓ ઉભી કરે છે. તણાવ મુક્ત જીવન જીવવું હોય તો બીજા સાથેની સરખામણી છોડવી જરૂરી છે.(Credits: - Canva)

5 / 8
તણાવથી દૂર રહેવા માટે રોજ પોતાનાં વિચારો લખવાનું રાખો, શું વિચાર આવ્યા, શું ભાવનાઓ અનુભવાઈ.  લખવાથી મન હળવું થાય છે. અથવા ગીત સાંભળો, ચિત્ર દોરો, ગાર્ડનિંગ કરો કે કોઈ નવો (Credits: - Canva)

તણાવથી દૂર રહેવા માટે રોજ પોતાનાં વિચારો લખવાનું રાખો, શું વિચાર આવ્યા, શું ભાવનાઓ અનુભવાઈ. લખવાથી મન હળવું થાય છે. અથવા ગીત સાંભળો, ચિત્ર દોરો, ગાર્ડનિંગ કરો કે કોઈ નવો (Credits: - Canva)

6 / 8
 દરરોજ 7 થી 8  કલાકની સારી ઊંઘ લો. ઊંઘનો અભાવ કોર્ટિસોલ વધારે છે. ઊંઘ પૂરતી નહીં હોય તો તણાવ વધે છે. (Credits: - Canva)

દરરોજ 7 થી 8 કલાકની સારી ઊંઘ લો. ઊંઘનો અભાવ કોર્ટિસોલ વધારે છે. ઊંઘ પૂરતી નહીં હોય તો તણાવ વધે છે. (Credits: - Canva)

7 / 8
જો તણાવ બહુ વધારે હોય અને ઉપાયો છતાં રાહત ન મળે, તો માનસિક તજજ્ઞ (સાઈકોલોજિસ્ટ/સાયકિયાટ્રિસ્ટ) ની મદદ લો. ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. ) (Credits: - Canva)

જો તણાવ બહુ વધારે હોય અને ઉપાયો છતાં રાહત ન મળે, તો માનસિક તજજ્ઞ (સાઈકોલોજિસ્ટ/સાયકિયાટ્રિસ્ટ) ની મદદ લો. ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. ) (Credits: - Canva)

8 / 8

બિનઆરોગ્યપ્રદ ખાનપાન, ખરાબ લાઈફસ્ટાઈલ, સ્થૂળતા,  આનુવંશિક પરિબળોને કારણે બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે.તો સ્વસ્થ જીવનશૈલીને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">