Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભૂકંપ કેમ આવે છે? કેવી રીતે માપવામાં આવે છે? જાણો તમામ માહિતી વિગતવાર

ભારત સહિત દુનિયાના અલગ અલગ દેશોમાં સમયાંતરે ભૂકંપ અનુભવાઈ રહ્યો છે. ત્યારે ભૂકંપ અંગેની કેટલીક વાતો જાણવી ખુબ જરુરી છે. ચાલો જાણીએ ભૂકંપ અંગેની તમામ માહિતી વિગતવાર.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2023 | 2:09 PM
ભૂકંપ કેમ આવે છે ? - પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે, જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ અથડાઈ છે તેને ઝોન ફોલ્ટ લાઈન કહે છે. વારંવાર ટકરાવાને કારણે આ પ્લેટ્સના ખૂણા વળે છે અને દબાણને કારણે તૂટવા લાગે છે. નીચેની ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે જેને કારણે ભૂકંપ આવે છે.

ભૂકંપ કેમ આવે છે ? - પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે, જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ અથડાઈ છે તેને ઝોન ફોલ્ટ લાઈન કહે છે. વારંવાર ટકરાવાને કારણે આ પ્લેટ્સના ખૂણા વળે છે અને દબાણને કારણે તૂટવા લાગે છે. નીચેની ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે જેને કારણે ભૂકંપ આવે છે.

1 / 5
ભૂકંપના પ્રકાર -  ઈન્ડયૂરડ  : માનવીય ગતિવિધીઓને કારણે, વોલ્કેનિક : જવાળામૂખી ફાટવાને કારણે, કોલેપ્સ - જમીનની અંદર થતા વિસ્ફોટોને કારણે, એક્સપ્લસન - પરમાણુ વિસ્ફોટને કારણે આવે છે.

ભૂકંપના પ્રકાર - ઈન્ડયૂરડ : માનવીય ગતિવિધીઓને કારણે, વોલ્કેનિક : જવાળામૂખી ફાટવાને કારણે, કોલેપ્સ - જમીનની અંદર થતા વિસ્ફોટોને કારણે, એક્સપ્લસન - પરમાણુ વિસ્ફોટને કારણે આવે છે.

2 / 5
ભૂકંપનું કેન્દ્રબિંદુ - ભૂકંપનું કેન્દ્ર એ સ્થાનને કહેવામાં આવે છે જેની બરાબર નીચે પ્લેટોમાં હલચલ થવાથી ભૂગર્ભીય ઊર્જા બહાર આવે છે.

ભૂકંપનું કેન્દ્રબિંદુ - ભૂકંપનું કેન્દ્ર એ સ્થાનને કહેવામાં આવે છે જેની બરાબર નીચે પ્લેટોમાં હલચલ થવાથી ભૂગર્ભીય ઊર્જા બહાર આવે છે.

3 / 5
ભૂકંપ કેવી રીતે માપવામાં આવે છે ?  - રિક્ટર મેગ્નિટયૂટ ટેસ્ટ સ્કેલની મદદથી ભૂકંપના તરંગો માપવામાં આવે છે. રિકટર સ્કેલમાં 1થી 9 સુધીની ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે. આ માપદંડ વર્ષ 1935માં કેલિફોર્નિયા ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિક ચાલ્સ રિક્ટરે બેનો ગુટેનબર્ગની મદદથી શોધ્યો હતો.

ભૂકંપ કેવી રીતે માપવામાં આવે છે ? - રિક્ટર મેગ્નિટયૂટ ટેસ્ટ સ્કેલની મદદથી ભૂકંપના તરંગો માપવામાં આવે છે. રિકટર સ્કેલમાં 1થી 9 સુધીની ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે. આ માપદંડ વર્ષ 1935માં કેલિફોર્નિયા ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિક ચાલ્સ રિક્ટરે બેનો ગુટેનબર્ગની મદદથી શોધ્યો હતો.

4 / 5
ભૂકંપના રિકટર સ્કેલ અને અસર :  0થી 1.9 - માત્ર સિસ્મોગ્રાફથી તેની જાણ થાય છે, 2થી 2.9 - હળવું કંપન, 3થી 3.9 - ટ્રક નજીકથી પસાર થાય તેવું કંપન, 4થી 4.9 - બારીના કાચ તૂટે, 5થી 5.9 - ફર્નિચરમાં હલચલ, 6થી 6.9 - મકાનોના પાયા હલે છે, 7થી 7.9 - મકાનો પડી શકે છે, 8થી 8.9 - પુલો પણ પડી શકે અને સુનામીનું જોખમ, 9થી વધારે - સંપૂર્ણ તબાહી

ભૂકંપના રિકટર સ્કેલ અને અસર : 0થી 1.9 - માત્ર સિસ્મોગ્રાફથી તેની જાણ થાય છે, 2થી 2.9 - હળવું કંપન, 3થી 3.9 - ટ્રક નજીકથી પસાર થાય તેવું કંપન, 4થી 4.9 - બારીના કાચ તૂટે, 5થી 5.9 - ફર્નિચરમાં હલચલ, 6થી 6.9 - મકાનોના પાયા હલે છે, 7થી 7.9 - મકાનો પડી શકે છે, 8થી 8.9 - પુલો પણ પડી શકે અને સુનામીનું જોખમ, 9થી વધારે - સંપૂર્ણ તબાહી

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">