રામ મંદિર મહોત્સવને લઈ સાબરકાંઠામાં મંદિર સફાઈના કાર્યક્રમ, ક્લેકટર, MLA સહિત આગેવાનો જોડાયા
સાબરકાંઠા જિલ્લામાં રામ મંદિર મહોત્સવને લઈ ઉજવણી કરવા માટે તૈયારીઓ કરવામાં આવી છે. જિલ્લાના નાના મોટા તમામ શહેર અને ગામડાઓમાં રોશની મંદિરો અને મકાનો પર કરવામાં આવી છે. શહેર અને ગામના મંદિરોને પણ આ દરમિયાન સ્થાનિકો અને અગ્રણીઓ દ્વારા સાફ કરવામાં આવ્યા છે. આ માટે સફાઈ શ્રમ દાન કરવામાં આવી રહ્યુ છે.
Latest News Updates
Most Read Stories