AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતથી અયોધ્યા પહોંચવા માટે ફ્લાઈટ થઈ રહી છે શરુ, જાણો ભાડા સહિતની તમામ વિગત

ત્યારે શું તમે પણ ભગવાન રામના દર્શન કરવા માંગો છો તો સુરતથી અયોધ્યા રામ મંદિર પહોચવા માટે ટૂંક જ સમયમાં સુરતથી એર ઈન્ડિયાની ફ્લાઈટ શરુ થવા જઈ રહી છે. આ ફ્લાઈટ તમને માત્ર એક જ દિવસમાં અયોધ્યા પહોંચાડી દેશે. જાણો અહીં કેટલુ છે ભાડું અને કેવી રીતે તમે અયોધ્યા પહોંચશો.

| Updated on: Jan 03, 2024 | 2:52 PM
Share
અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામ લલ્લાના  અભિષેકનો કાર્યક્રમ યોજાવાનો છે. જેને લઈને તૈયારી જોર-શોરમાં ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ PM મોદી સહિત દેશ-વિદેશના તમામ VVIP મહેમાનો તેમજ લાખો ભક્તો અયોધ્યા પહોંચશે.

અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામ લલ્લાના અભિષેકનો કાર્યક્રમ યોજાવાનો છે. જેને લઈને તૈયારી જોર-શોરમાં ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ PM મોદી સહિત દેશ-વિદેશના તમામ VVIP મહેમાનો તેમજ લાખો ભક્તો અયોધ્યા પહોંચશે.

1 / 5
ત્યારે શું તમે પણ ભગવાન રામના દર્શન કરવા માંગો છો તો સુરતથી અયોધ્યા રામ મંદિર પહોચવા માટે ટૂંક જ સમયમાં સુરતથી એર ઈન્ડિયાની ફ્લાઈટ શરુ થવા જઈ રહી છે. આ ફ્લાઈટ તમને માત્ર એક જ દિવસમાં અયોધ્યા પહોંચાડી દેશે.

ત્યારે શું તમે પણ ભગવાન રામના દર્શન કરવા માંગો છો તો સુરતથી અયોધ્યા રામ મંદિર પહોચવા માટે ટૂંક જ સમયમાં સુરતથી એર ઈન્ડિયાની ફ્લાઈટ શરુ થવા જઈ રહી છે. આ ફ્લાઈટ તમને માત્ર એક જ દિવસમાં અયોધ્યા પહોંચાડી દેશે.

2 / 5
સુરતીઓ મોટાભાગે ખાવા પીવા અને ફરવાના શોખીન હોય છે. ત્યારે હવે અયોધ્યા મંદિરના ઉદ્ધાટન પ્રસંગે લોકો રામ લલ્લાના દર્શન માટે જવાની તૈયારીઓ કરી રહ્યા છે. જેને લઈને સુરતથી અયોધ્યાથી અયોધ્યા જવા માટે ટ્રેનનું બુકિંગ ફુલ થઈ જતા જગ્યા નથી મળી રહી તો રાહ જોવાને બદલે તમે ફ્લાઈટ દ્વારા એક જ દિવસમાં સરળતાથી અયોધ્યા પહોંચી શકો છો. મળતી માહિતી મુજબ એર ઈન્ડિયાની ફ્લાઈટ 15 જાન્યુઆરીથી શરુ થઈ રહી છે આ ફ્લાઈટ સુરતથી બેંગ્લોર, બેંગ્લોરથી ગ્વાલિયર, ગ્વાલિયરથી દિલ્હી અને દિલ્હીથી સીધા અયોધ્યા પહોંચાડી દેશે.

સુરતીઓ મોટાભાગે ખાવા પીવા અને ફરવાના શોખીન હોય છે. ત્યારે હવે અયોધ્યા મંદિરના ઉદ્ધાટન પ્રસંગે લોકો રામ લલ્લાના દર્શન માટે જવાની તૈયારીઓ કરી રહ્યા છે. જેને લઈને સુરતથી અયોધ્યાથી અયોધ્યા જવા માટે ટ્રેનનું બુકિંગ ફુલ થઈ જતા જગ્યા નથી મળી રહી તો રાહ જોવાને બદલે તમે ફ્લાઈટ દ્વારા એક જ દિવસમાં સરળતાથી અયોધ્યા પહોંચી શકો છો. મળતી માહિતી મુજબ એર ઈન્ડિયાની ફ્લાઈટ 15 જાન્યુઆરીથી શરુ થઈ રહી છે આ ફ્લાઈટ સુરતથી બેંગ્લોર, બેંગ્લોરથી ગ્વાલિયર, ગ્વાલિયરથી દિલ્હી અને દિલ્હીથી સીધા અયોધ્યા પહોંચાડી દેશે.

3 / 5
આ ફ્લાઈટમાં જવા માટે અલગ અલગ દિવસનું અલગ અલગ ભાડું છે. જો તમે 15 તારીખની ફ્લાઈટ બુક કરાવો છો તો તેનું ભાડું પર પરસન 5,513 રુપિયા છે.  આ ફ્લાઈટ તમને 15મી એ સાંજે 9.20 એ ઉપડશે અને બીજા દિવસે સવારે 11.20 એ અયોધ્યા પહોંચાડી દેશે.

આ ફ્લાઈટમાં જવા માટે અલગ અલગ દિવસનું અલગ અલગ ભાડું છે. જો તમે 15 તારીખની ફ્લાઈટ બુક કરાવો છો તો તેનું ભાડું પર પરસન 5,513 રુપિયા છે. આ ફ્લાઈટ તમને 15મી એ સાંજે 9.20 એ ઉપડશે અને બીજા દિવસે સવારે 11.20 એ અયોધ્યા પહોંચાડી દેશે.

4 / 5
જો તમે 16 તારીખની ફ્લાઈટ બુક કરાવો છો તો તેનું ભાડું 5,249 છે જોકે દિવસ નજીક આવતા ભાડામાં પણ વધારો થઈ શકે છે. તમને જણાવી દઈએ કે હાલ સુરતથી અયોધ્યા જવા માટે 5000 થી લઈને 12000 સુધી ભાંડા પહોંચી ગયા છે. વધારે માહિતી માટે તમે જે તે સાઈટ પર જઈ માહિતી મેળવી શકો છો અને રામ લલ્લાના દર્શન કરવા અયોધ્યા પહોંચી શકો છો.

જો તમે 16 તારીખની ફ્લાઈટ બુક કરાવો છો તો તેનું ભાડું 5,249 છે જોકે દિવસ નજીક આવતા ભાડામાં પણ વધારો થઈ શકે છે. તમને જણાવી દઈએ કે હાલ સુરતથી અયોધ્યા જવા માટે 5000 થી લઈને 12000 સુધી ભાંડા પહોંચી ગયા છે. વધારે માહિતી માટે તમે જે તે સાઈટ પર જઈ માહિતી મેળવી શકો છો અને રામ લલ્લાના દર્શન કરવા અયોધ્યા પહોંચી શકો છો.

5 / 5
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">