AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat Rain Photos: સુરતના મેયરે વરસાદના પાણીથી જળમગ્ન થયેલા વિસ્તારોની લીધી મુલાકાત, પાણી નિકાલ માટે આપી સૂચના

Surat News : રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી પડી હતી. ધોધમાર વરસાદને લઈને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. લોકોને હાલાકી પડતા વહેલી સવારથી જ મેયર પણ વિઝીટ પર નીકળ્યા હતા

Baldev Suthar
| Edited By: | Updated on: Jun 28, 2023 | 12:46 PM
Share
સુરતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ગત મોડી રાતથી જ શહેરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સુરતના ઉધના, પાંડેસરા, પર્વત પાટિયા, ચોકબજાર ગાંધીબાગ સહિતના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

સુરતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ગત મોડી રાતથી જ શહેરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સુરતના ઉધના, પાંડેસરા, પર્વત પાટિયા, ચોકબજાર ગાંધીબાગ સહિતના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

1 / 5
રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી પડી હતી. ધોધમાર વરસાદને લઈને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. લોકોને હાલાકી પડતા વહેલી સવારથી જ મેયર પણ વિઝીટ પર નીકળ્યા હતા.

રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી પડી હતી. ધોધમાર વરસાદને લઈને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. લોકોને હાલાકી પડતા વહેલી સવારથી જ મેયર પણ વિઝીટ પર નીકળ્યા હતા.

2 / 5
વહેલી સવારથી જ સુરતના મેયર પણ જે વિસ્તારમાં પાણી ભરાયા હોય તે વિસ્તારની વિઝિટ પર નીકળ્યા હતા. અધિકારી સાથે મેયર  હેમાલીબેન બોધાવાલા વહેલી સવારે ચોકબજાર ગાંધીબાગ પાસે વિઝીટ કરી હતી.

વહેલી સવારથી જ સુરતના મેયર પણ જે વિસ્તારમાં પાણી ભરાયા હોય તે વિસ્તારની વિઝિટ પર નીકળ્યા હતા. અધિકારી સાથે મેયર હેમાલીબેન બોધાવાલા વહેલી સવારે ચોકબજાર ગાંધીબાગ પાસે વિઝીટ કરી હતી.

3 / 5
 સુરતના અનેક વિસ્તારો વરસાદ બાદ જળમગ્ન થયા છે. અહી રોડ પર પાણી ભરાઈ ગયા છે. ત્યારે મેયરે આ સ્થળની વિઝીટ કરી હતી અને અધિકારીઓને પાણી નિકાલ માટે સૂચના આપી હતી.

સુરતના અનેક વિસ્તારો વરસાદ બાદ જળમગ્ન થયા છે. અહી રોડ પર પાણી ભરાઈ ગયા છે. ત્યારે મેયરે આ સ્થળની વિઝીટ કરી હતી અને અધિકારીઓને પાણી નિકાલ માટે સૂચના આપી હતી.

4 / 5
મેયર  હેમાલીબેન બોધાવાલાએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ સાથે સ્થળ પર જ પાણી ભરાવાની સમસ્યાને લઇને ચર્ચા કરી હતી અને તેના નિકાલની બનતી કામગીરી ઝડપથી કરવા જણાવ્યુ હતુ.

મેયર હેમાલીબેન બોધાવાલાએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ સાથે સ્થળ પર જ પાણી ભરાવાની સમસ્યાને લઇને ચર્ચા કરી હતી અને તેના નિકાલની બનતી કામગીરી ઝડપથી કરવા જણાવ્યુ હતુ.

5 / 5
Follow Us
રોકાણ માટે સમય ઘણો સાનુકૂળ રહેશે, નવું વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે
રોકાણ માટે સમય ઘણો સાનુકૂળ રહેશે, નવું વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે
વરાછા કો-ઓપરેટિવ બેંક દ્વારા પૂર પીડિતો માટે ₹5 લાખ સુધીની લોન જાહેર
વરાછા કો-ઓપરેટિવ બેંક દ્વારા પૂર પીડિતો માટે ₹5 લાખ સુધીની લોન જાહેર
ભાવનગરમાં જર્જરિત મકાનો તોડી પડાતા અનેક ગરીબો બન્યા ઘરવિહોણા
ભાવનગરમાં જર્જરિત મકાનો તોડી પડાતા અનેક ગરીબો બન્યા ઘરવિહોણા
વાહન ટોઇંગ કરવા આવેલી ગાડીનો જ વીમો નતો કરાવ્યો, જુઓ Video
વાહન ટોઇંગ કરવા આવેલી ગાડીનો જ વીમો નતો કરાવ્યો, જુઓ Video
ફૂટપાથ બન્યા ગેરકાયદે પાર્કિંગ અને દબાણની જગ્યા - જુઓ Video
ફૂટપાથ બન્યા ગેરકાયદે પાર્કિંગ અને દબાણની જગ્યા - જુઓ Video
સરસપુરમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના મામેરાના દર્શન
સરસપુરમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના મામેરાના દર્શન
સ્કૂલના શિક્ષકે હૃદયરોગથી પીડિત વિદ્યાર્થીને 6 રાઉન્ડ દોડાવ્યો
સ્કૂલના શિક્ષકે હૃદયરોગથી પીડિત વિદ્યાર્થીને 6 રાઉન્ડ દોડાવ્યો
સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક ભોગ
સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક ભોગ
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
g clip-path="url(#clip0_868_265)">