AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat Rain Photos: સુરતના મેયરે વરસાદના પાણીથી જળમગ્ન થયેલા વિસ્તારોની લીધી મુલાકાત, પાણી નિકાલ માટે આપી સૂચના

Surat News : રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી પડી હતી. ધોધમાર વરસાદને લઈને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. લોકોને હાલાકી પડતા વહેલી સવારથી જ મેયર પણ વિઝીટ પર નીકળ્યા હતા

Baldev Suthar
| Edited By: | Updated on: Jun 28, 2023 | 12:46 PM
Share
સુરતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ગત મોડી રાતથી જ શહેરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સુરતના ઉધના, પાંડેસરા, પર્વત પાટિયા, ચોકબજાર ગાંધીબાગ સહિતના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

સુરતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ગત મોડી રાતથી જ શહેરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સુરતના ઉધના, પાંડેસરા, પર્વત પાટિયા, ચોકબજાર ગાંધીબાગ સહિતના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

1 / 5
રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી પડી હતી. ધોધમાર વરસાદને લઈને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. લોકોને હાલાકી પડતા વહેલી સવારથી જ મેયર પણ વિઝીટ પર નીકળ્યા હતા.

રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી પડી હતી. ધોધમાર વરસાદને લઈને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. લોકોને હાલાકી પડતા વહેલી સવારથી જ મેયર પણ વિઝીટ પર નીકળ્યા હતા.

2 / 5
વહેલી સવારથી જ સુરતના મેયર પણ જે વિસ્તારમાં પાણી ભરાયા હોય તે વિસ્તારની વિઝિટ પર નીકળ્યા હતા. અધિકારી સાથે મેયર  હેમાલીબેન બોધાવાલા વહેલી સવારે ચોકબજાર ગાંધીબાગ પાસે વિઝીટ કરી હતી.

વહેલી સવારથી જ સુરતના મેયર પણ જે વિસ્તારમાં પાણી ભરાયા હોય તે વિસ્તારની વિઝિટ પર નીકળ્યા હતા. અધિકારી સાથે મેયર હેમાલીબેન બોધાવાલા વહેલી સવારે ચોકબજાર ગાંધીબાગ પાસે વિઝીટ કરી હતી.

3 / 5
 સુરતના અનેક વિસ્તારો વરસાદ બાદ જળમગ્ન થયા છે. અહી રોડ પર પાણી ભરાઈ ગયા છે. ત્યારે મેયરે આ સ્થળની વિઝીટ કરી હતી અને અધિકારીઓને પાણી નિકાલ માટે સૂચના આપી હતી.

સુરતના અનેક વિસ્તારો વરસાદ બાદ જળમગ્ન થયા છે. અહી રોડ પર પાણી ભરાઈ ગયા છે. ત્યારે મેયરે આ સ્થળની વિઝીટ કરી હતી અને અધિકારીઓને પાણી નિકાલ માટે સૂચના આપી હતી.

4 / 5
મેયર  હેમાલીબેન બોધાવાલાએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ સાથે સ્થળ પર જ પાણી ભરાવાની સમસ્યાને લઇને ચર્ચા કરી હતી અને તેના નિકાલની બનતી કામગીરી ઝડપથી કરવા જણાવ્યુ હતુ.

મેયર હેમાલીબેન બોધાવાલાએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ સાથે સ્થળ પર જ પાણી ભરાવાની સમસ્યાને લઇને ચર્ચા કરી હતી અને તેના નિકાલની બનતી કામગીરી ઝડપથી કરવા જણાવ્યુ હતુ.

5 / 5
Follow Us
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
g clip-path="url(#clip0_868_265)">