AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat Rain Photos: સુરતના મેયરે વરસાદના પાણીથી જળમગ્ન થયેલા વિસ્તારોની લીધી મુલાકાત, પાણી નિકાલ માટે આપી સૂચના

Surat News : રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી પડી હતી. ધોધમાર વરસાદને લઈને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. લોકોને હાલાકી પડતા વહેલી સવારથી જ મેયર પણ વિઝીટ પર નીકળ્યા હતા

Baldev Suthar
| Edited By: | Updated on: Jun 28, 2023 | 12:46 PM
Share
સુરતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ગત મોડી રાતથી જ શહેરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સુરતના ઉધના, પાંડેસરા, પર્વત પાટિયા, ચોકબજાર ગાંધીબાગ સહિતના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

સુરતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ગત મોડી રાતથી જ શહેરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સુરતના ઉધના, પાંડેસરા, પર્વત પાટિયા, ચોકબજાર ગાંધીબાગ સહિતના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

1 / 5
રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી પડી હતી. ધોધમાર વરસાદને લઈને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. લોકોને હાલાકી પડતા વહેલી સવારથી જ મેયર પણ વિઝીટ પર નીકળ્યા હતા.

રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી પડી હતી. ધોધમાર વરસાદને લઈને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. લોકોને હાલાકી પડતા વહેલી સવારથી જ મેયર પણ વિઝીટ પર નીકળ્યા હતા.

2 / 5
વહેલી સવારથી જ સુરતના મેયર પણ જે વિસ્તારમાં પાણી ભરાયા હોય તે વિસ્તારની વિઝિટ પર નીકળ્યા હતા. અધિકારી સાથે મેયર  હેમાલીબેન બોધાવાલા વહેલી સવારે ચોકબજાર ગાંધીબાગ પાસે વિઝીટ કરી હતી.

વહેલી સવારથી જ સુરતના મેયર પણ જે વિસ્તારમાં પાણી ભરાયા હોય તે વિસ્તારની વિઝિટ પર નીકળ્યા હતા. અધિકારી સાથે મેયર હેમાલીબેન બોધાવાલા વહેલી સવારે ચોકબજાર ગાંધીબાગ પાસે વિઝીટ કરી હતી.

3 / 5
 સુરતના અનેક વિસ્તારો વરસાદ બાદ જળમગ્ન થયા છે. અહી રોડ પર પાણી ભરાઈ ગયા છે. ત્યારે મેયરે આ સ્થળની વિઝીટ કરી હતી અને અધિકારીઓને પાણી નિકાલ માટે સૂચના આપી હતી.

સુરતના અનેક વિસ્તારો વરસાદ બાદ જળમગ્ન થયા છે. અહી રોડ પર પાણી ભરાઈ ગયા છે. ત્યારે મેયરે આ સ્થળની વિઝીટ કરી હતી અને અધિકારીઓને પાણી નિકાલ માટે સૂચના આપી હતી.

4 / 5
મેયર  હેમાલીબેન બોધાવાલાએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ સાથે સ્થળ પર જ પાણી ભરાવાની સમસ્યાને લઇને ચર્ચા કરી હતી અને તેના નિકાલની બનતી કામગીરી ઝડપથી કરવા જણાવ્યુ હતુ.

મેયર હેમાલીબેન બોધાવાલાએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ સાથે સ્થળ પર જ પાણી ભરાવાની સમસ્યાને લઇને ચર્ચા કરી હતી અને તેના નિકાલની બનતી કામગીરી ઝડપથી કરવા જણાવ્યુ હતુ.

5 / 5
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">