રાજકોટના શિક્ષકની રામભક્તિ, 6 ગ્રામ સોના અને સાત પવિત્ર નદીઓના જળથી તૈયાર કર્યુ રામસીતાના સ્વયંવરનું ચિત્ર- જુઓ તસ્વીરો
22 જાન્યુઆરીએ અયોધ્યામ ભગવાન રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો અને દેશ એ ઐતિહાસિક ઘટનાનો સાક્ષી બન્યો છે. જેની સદીઓથી પ્રતિક્ષા હતી. ત્યારે સહુ કોઈ પોતાની કલા દ્વારા રામભક્તિ દર્શાવી રહ્યા છે. જેમા રાજકોટના શિક્ષકે રામસીતાના સ્વયંવરનું ચિત્ર અદ્દભૂત નયનરમ્ય ચિત્ર તૈયાર કર્યુ છે.
Latest News Updates
Most Read Stories