AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતના હુનર હાટમાં જલસો : કાર્યક્રમના અંતિમ દિવસે ગઝલ સમ્રાટ પંકજ ઉધાસ સહિતના આ દિગ્ગજ સિંગરોએ રેલાવ્યા સૂર, જુઓ PHOTOS

સુરતમાં હુનર હાટના છેલ્લા દિવસે ગઝલ સમ્રાટ પંકજ ઉધાસ અને સિંગર ભૂપિંદર સિંહ ભૂપ્પી સહિત અનેક કલાકારોએ સુરતીઓનું મનોરંજન કર્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2021 | 10:28 AM
Share
સુરત શહેરમાં આ દિગ્ગજ કલાકારોને સાંભળવા માટે હુનર હાટના અંતિમ દિવસે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી.

સુરત શહેરમાં આ દિગ્ગજ કલાકારોને સાંભળવા માટે હુનર હાટના અંતિમ દિવસે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી.

1 / 5

સુરતમાં પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસ દ્વારા હુનર હાટની ચોત્રીસમી આવૃત્તિનું સમાપન થયું. પંકજ ઉધાસે પોતાની ગઝલ દ્વારા લોકને મંત્રમુગ્ધ કર્યા હતા.

સુરતમાં પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસ દ્વારા હુનર હાટની ચોત્રીસમી આવૃત્તિનું સમાપન થયું. પંકજ ઉધાસે પોતાની ગઝલ દ્વારા લોકને મંત્રમુગ્ધ કર્યા હતા.

2 / 5
હુનર હાટમાં તેણે 'જીયે તો જીયે કૈસી બિન આપકે','એક વો ભી થા જમાના,એક  યે ભી હૈ જમાના' અને 'ચિઠ્ઠી આઈ હૈ' ગાઈને સુરતીઓનુ દિલ જીતી લીધુ હતુ.

હુનર હાટમાં તેણે 'જીયે તો જીયે કૈસી બિન આપકે','એક વો ભી થા જમાના,એક યે ભી હૈ જમાના' અને 'ચિઠ્ઠી આઈ હૈ' ગાઈને સુરતીઓનુ દિલ જીતી લીધુ હતુ.

3 / 5
કાર્યક્રમમાં 'જોગિયા ખલી બલી' ફેમ સિંગર ભૂપિન્દર સિંહ ભૂપ્પીએ 'સુબહ હોને ન દે', 'સાડ્ડે નાલ રહોગે તો ઐશ કરોગે' અને 'પગ ઘુંગરુ બાંધ મીરા નાચી થી' જેના ગીતો ગાઈને લોકોને મનોરંજન પુરુ પાડ્યુ હતુ.

કાર્યક્રમમાં 'જોગિયા ખલી બલી' ફેમ સિંગર ભૂપિન્દર સિંહ ભૂપ્પીએ 'સુબહ હોને ન દે', 'સાડ્ડે નાલ રહોગે તો ઐશ કરોગે' અને 'પગ ઘુંગરુ બાંધ મીરા નાચી થી' જેના ગીતો ગાઈને લોકોને મનોરંજન પુરુ પાડ્યુ હતુ.

4 / 5


આ સાથે ફીમેલ સિંગર મીનાક્ષી શ્રીવાસ્તવે પણ પોતાના સુર રેલાવીને સમગ્ર વાતાવરણને ખુશનુમા કર્યુ હતુ.

આ સાથે ફીમેલ સિંગર મીનાક્ષી શ્રીવાસ્તવે પણ પોતાના સુર રેલાવીને સમગ્ર વાતાવરણને ખુશનુમા કર્યુ હતુ.

5 / 5
Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">