Ankleshwar News : નર્મદા નદીના પાણી અંકલેશ્વર શહેરમાં ઘૂસ્યા, જુઓ જળબંબાકારના Drone Photos
નર્મદા નદીના પૂરના પાણી અંકલેશ્વર તરફના વિસ્તારોના મકાનોમાં ફરી વળ્યા છે. જેના કારણે જન જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે. મકાનોના પહેલા માળ સુધી પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. નર્મદા નદી ભયજનક સપાટીથી 17 ફૂટ ઉપર વહી રહી છે. જેના કારણે કાંઠા વિસ્તારના લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Latest News Updates

એક દિવસમાં ભારતે પાકિસ્તાનને ત્રણ ગેમમાં હરાવ્યું, બે ગોલ્ડ જીત્યા

હિના ખાનના ગ્લેમરસ લુકના દિવાના થયા ફેન્સ, જુઓ Photos

IRCTC ટૂર પેકેજ દ્વારા કરો ભૂટાનનો પ્રવાસ, જાણો પેકેજની વિગતો

રેડ રાઇસ ખાવાથી ઘટશે વજન, જાણો તેના ફાયદા

ક્યાં રહે છે સૌથી વધુ મુસ્લિમો ?

ઓક્ટોબરમાં OTT પર ધૂમ મચાવશે, આ ફિલ્મ અને વેબ સિરીઝ થશે રિલીઝ