AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ankleshwar News : નર્મદા નદીના પાણી અંકલેશ્વર શહેરમાં ઘૂસ્યા, જુઓ જળબંબાકારના Drone Photos

નર્મદા નદીના પૂરના પાણી અંકલેશ્વર તરફના વિસ્તારોના મકાનોમાં ફરી વળ્યા છે. જેના કારણે જન જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે. મકાનોના પહેલા માળ સુધી પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. નર્મદા નદી ભયજનક સપાટીથી 17 ફૂટ ઉપર વહી રહી છે. જેના કારણે કાંઠા વિસ્તારના લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

Ankit Modi
| Edited By: | Updated on: Sep 18, 2023 | 1:24 PM
Share
ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ છે અને નર્મદા ડેમ પણ છલોછલ ભરાતા ડેમના દરવાજા ખોલી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યુ છે.ત્યારે નર્મદા નદીના પૂરના પાણી અંકલેશ્વર શહેરમાં ફરી વળ્યા છે.

ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ છે અને નર્મદા ડેમ પણ છલોછલ ભરાતા ડેમના દરવાજા ખોલી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યુ છે.ત્યારે નર્મદા નદીના પૂરના પાણી અંકલેશ્વર શહેરમાં ફરી વળ્યા છે.

1 / 5
નર્મદા નદીના પાણી શહેરમાં ઘુસી જતા મકાનોના પહેલા માળ સુધી પાણી ભરાયા છે. જેના પગલે લોકોને હાલાકી પડી રહી છે.

નર્મદા નદીના પાણી શહેરમાં ઘુસી જતા મકાનોના પહેલા માળ સુધી પાણી ભરાયા છે. જેના પગલે લોકોને હાલાકી પડી રહી છે.

2 / 5
નર્મદા નદી ભયજનક સપાટીથી 17 ફૂટ ઉપર વહી રહી છે. જેના કારણે કાંઠા વિસ્તારના લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

નર્મદા નદી ભયજનક સપાટીથી 17 ફૂટ ઉપર વહી રહી છે. જેના કારણે કાંઠા વિસ્તારના લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

3 / 5
નર્મદા નદીના પાણી અંકલેશ્વરમાં ઘૂસી જતા શહેર જળમગ્ન બની ગયુ છે. જેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે.

નર્મદા નદીના પાણી અંકલેશ્વરમાં ઘૂસી જતા શહેર જળમગ્ન બની ગયુ છે. જેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે.

4 / 5
અંકલેશ્વર શહેરમાં પાણી ભરાતા જન જીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. NDRFની ટીમ દ્વારા ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન શરુ કરવામાં આવ્યુ છે.

અંકલેશ્વર શહેરમાં પાણી ભરાતા જન જીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. NDRFની ટીમ દ્વારા ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન શરુ કરવામાં આવ્યુ છે.

5 / 5
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">