Ankleshwar News : નર્મદા નદીના પાણી અંકલેશ્વર શહેરમાં ઘૂસ્યા, જુઓ જળબંબાકારના Drone Photos

નર્મદા નદીના પૂરના પાણી અંકલેશ્વર તરફના વિસ્તારોના મકાનોમાં ફરી વળ્યા છે. જેના કારણે જન જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે. મકાનોના પહેલા માળ સુધી પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. નર્મદા નદી ભયજનક સપાટીથી 17 ફૂટ ઉપર વહી રહી છે. જેના કારણે કાંઠા વિસ્તારના લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

Ankit Modi
| Edited By: | Updated on: Sep 18, 2023 | 1:24 PM
ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ છે અને નર્મદા ડેમ પણ છલોછલ ભરાતા ડેમના દરવાજા ખોલી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યુ છે.ત્યારે નર્મદા નદીના પૂરના પાણી અંકલેશ્વર શહેરમાં ફરી વળ્યા છે.

ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ છે અને નર્મદા ડેમ પણ છલોછલ ભરાતા ડેમના દરવાજા ખોલી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યુ છે.ત્યારે નર્મદા નદીના પૂરના પાણી અંકલેશ્વર શહેરમાં ફરી વળ્યા છે.

1 / 5
નર્મદા નદીના પાણી શહેરમાં ઘુસી જતા મકાનોના પહેલા માળ સુધી પાણી ભરાયા છે. જેના પગલે લોકોને હાલાકી પડી રહી છે.

નર્મદા નદીના પાણી શહેરમાં ઘુસી જતા મકાનોના પહેલા માળ સુધી પાણી ભરાયા છે. જેના પગલે લોકોને હાલાકી પડી રહી છે.

2 / 5
નર્મદા નદી ભયજનક સપાટીથી 17 ફૂટ ઉપર વહી રહી છે. જેના કારણે કાંઠા વિસ્તારના લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

નર્મદા નદી ભયજનક સપાટીથી 17 ફૂટ ઉપર વહી રહી છે. જેના કારણે કાંઠા વિસ્તારના લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

3 / 5
નર્મદા નદીના પાણી અંકલેશ્વરમાં ઘૂસી જતા શહેર જળમગ્ન બની ગયુ છે. જેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે.

નર્મદા નદીના પાણી અંકલેશ્વરમાં ઘૂસી જતા શહેર જળમગ્ન બની ગયુ છે. જેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે.

4 / 5
અંકલેશ્વર શહેરમાં પાણી ભરાતા જન જીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. NDRFની ટીમ દ્વારા ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન શરુ કરવામાં આવ્યુ છે.

અંકલેશ્વર શહેરમાં પાણી ભરાતા જન જીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. NDRFની ટીમ દ્વારા ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન શરુ કરવામાં આવ્યુ છે.

5 / 5

Latest News Updates

Follow Us:
રાજ્યના અનેક રસ્તાઓ ચોમાસા બાદ બન્યા બિસ્માર, ભ્રષ્ટાચારની ખૂલી પોલ
રાજ્યના અનેક રસ્તાઓ ચોમાસા બાદ બન્યા બિસ્માર, ભ્રષ્ટાચારની ખૂલી પોલ
અમિત શાહે 1,651 કરોડના પ્રજાલક્ષી વિકાસકામોનું કર્યુ લોકાર્પણ
અમિત શાહે 1,651 કરોડના પ્રજાલક્ષી વિકાસકામોનું કર્યુ લોકાર્પણ
કાળીગામ અંડરબ્રિજમાં જામ્યા ગંદકીના થર, સ્વચ્છતા પખવાડિયાનો ફિયાસ્કો
કાળીગામ અંડરબ્રિજમાં જામ્યા ગંદકીના થર, સ્વચ્છતા પખવાડિયાનો ફિયાસ્કો
અમદાવાદીઓને હવે ડિસ્કો રોડમાંથી મળશે મુક્તિ, 1લી ઓક્ટો.થી સમારકામ શરૂ
અમદાવાદીઓને હવે ડિસ્કો રોડમાંથી મળશે મુક્તિ, 1લી ઓક્ટો.થી સમારકામ શરૂ
સ્નાતકોને મોબાઈલ ક્ષેત્રમાં મળશે મહિને 2,50,000થી વધુ પગાર
સ્નાતકોને મોબાઈલ ક્ષેત્રમાં મળશે મહિને 2,50,000થી વધુ પગાર
સ્નાતકોને મેડીકલ ક્ષેત્રમાં મળશે મહિને 50,000થી વધુ પગાર
સ્નાતકોને મેડીકલ ક્ષેત્રમાં મળશે મહિને 50,000થી વધુ પગાર
વાપીમાં યુવકે કારના બોનેટ પર બેસીને કરી જોખમી સવારી, વીડિયો વાયરલ
વાપીમાં યુવકે કારના બોનેટ પર બેસીને કરી જોખમી સવારી, વીડિયો વાયરલ
સ્નાતકોને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં મળશે મહિને 25,000થી વધુ પગાર
સ્નાતકોને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં મળશે મહિને 25,000થી વધુ પગાર
હાર્ટએટેક યુવાનોનો લઈ રહ્યો છે જીવ, જાણીતા ડો તેજસ પટેલ શુ કહે છે?
હાર્ટએટેક યુવાનોનો લઈ રહ્યો છે જીવ, જાણીતા ડો તેજસ પટેલ શુ કહે છે?
પિત્ઝા માંથી જીવાત નીકળવાનો મામલો, ગ્રાહકે કરી ફરિયાદ, જુઓ Video
પિત્ઝા માંથી જીવાત નીકળવાનો મામલો, ગ્રાહકે કરી ફરિયાદ, જુઓ Video