AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ankleshwar News : નર્મદા નદીના પાણી અંકલેશ્વર શહેરમાં ઘૂસ્યા, જુઓ જળબંબાકારના Drone Photos

નર્મદા નદીના પૂરના પાણી અંકલેશ્વર તરફના વિસ્તારોના મકાનોમાં ફરી વળ્યા છે. જેના કારણે જન જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે. મકાનોના પહેલા માળ સુધી પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. નર્મદા નદી ભયજનક સપાટીથી 17 ફૂટ ઉપર વહી રહી છે. જેના કારણે કાંઠા વિસ્તારના લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

Ankit Modi
| Edited By: | Updated on: Sep 18, 2023 | 1:24 PM
Share
ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ છે અને નર્મદા ડેમ પણ છલોછલ ભરાતા ડેમના દરવાજા ખોલી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યુ છે.ત્યારે નર્મદા નદીના પૂરના પાણી અંકલેશ્વર શહેરમાં ફરી વળ્યા છે.

ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ છે અને નર્મદા ડેમ પણ છલોછલ ભરાતા ડેમના દરવાજા ખોલી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યુ છે.ત્યારે નર્મદા નદીના પૂરના પાણી અંકલેશ્વર શહેરમાં ફરી વળ્યા છે.

1 / 5
નર્મદા નદીના પાણી શહેરમાં ઘુસી જતા મકાનોના પહેલા માળ સુધી પાણી ભરાયા છે. જેના પગલે લોકોને હાલાકી પડી રહી છે.

નર્મદા નદીના પાણી શહેરમાં ઘુસી જતા મકાનોના પહેલા માળ સુધી પાણી ભરાયા છે. જેના પગલે લોકોને હાલાકી પડી રહી છે.

2 / 5
નર્મદા નદી ભયજનક સપાટીથી 17 ફૂટ ઉપર વહી રહી છે. જેના કારણે કાંઠા વિસ્તારના લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

નર્મદા નદી ભયજનક સપાટીથી 17 ફૂટ ઉપર વહી રહી છે. જેના કારણે કાંઠા વિસ્તારના લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

3 / 5
નર્મદા નદીના પાણી અંકલેશ્વરમાં ઘૂસી જતા શહેર જળમગ્ન બની ગયુ છે. જેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે.

નર્મદા નદીના પાણી અંકલેશ્વરમાં ઘૂસી જતા શહેર જળમગ્ન બની ગયુ છે. જેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે.

4 / 5
અંકલેશ્વર શહેરમાં પાણી ભરાતા જન જીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. NDRFની ટીમ દ્વારા ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન શરુ કરવામાં આવ્યુ છે.

અંકલેશ્વર શહેરમાં પાણી ભરાતા જન જીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. NDRFની ટીમ દ્વારા ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન શરુ કરવામાં આવ્યુ છે.

5 / 5
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">