AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિશ્વનું સૌથી વૈભવી ઘર એન્ટિલિયા શ્રી રામની ભક્તિના રંગે રંગાયું, અંબાણી પરિવારને પણ અભિષેક સમારોહ માટે આમંત્રણ મળ્યું

આજે સોમવાર 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.રામ લલ્લાના અભિષેક માટે દેશભરમાં ઉત્સવની જેમ ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે.અભિષેક પહેલા જ રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા પર જય શ્રી રામના નારા ગુંજી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2024 | 8:07 AM

 

આજે સોમવાર 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.અભિષેક પહેલા જ રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા પર જય શ્રી રામના નારા ગુંજી રહ્યા છે.

આજે સોમવાર 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.અભિષેક પહેલા જ રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા પર જય શ્રી રામના નારા ગુંજી રહ્યા છે.

1 / 6
રામ લલ્લાના અભિષેક માટે દેશભરમાં ઉત્સવની જેમ ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ અંગેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સમારોહમાં લગભગ 7,000 મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પૈકી મુકેશ અંબાણી સહીત  ભારતીય ઉદ્યોગના ઘણા દિગ્ગજ લોકોને પણ અયોધ્યા પહોંચવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

રામ લલ્લાના અભિષેક માટે દેશભરમાં ઉત્સવની જેમ ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ અંગેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સમારોહમાં લગભગ 7,000 મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પૈકી મુકેશ અંબાણી સહીત ભારતીય ઉદ્યોગના ઘણા દિગ્ગજ લોકોને પણ અયોધ્યા પહોંચવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

2 / 6
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં રજા જાહેર કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, મુકેશ અંબાણી, તેમની માતા કોકિલાબેન, પત્ની નીતા અંબાણી, પુત્રો આકાશ અંબાણી અને અનંત અંબાણી, પુત્રવધૂ શ્લોકા અને ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટને અભિષેક સમારોહનું આમંત્રણ મોકલવામાં આવ્યું છે. રામ લલ્લાના અભિષેક સમારોહના દિવસે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની તમામ ઓફિસો બંધ રહેશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે આ દિવસે રજા જાહેર કરી હતી.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં રજા જાહેર કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, મુકેશ અંબાણી, તેમની માતા કોકિલાબેન, પત્ની નીતા અંબાણી, પુત્રો આકાશ અંબાણી અને અનંત અંબાણી, પુત્રવધૂ શ્લોકા અને ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટને અભિષેક સમારોહનું આમંત્રણ મોકલવામાં આવ્યું છે. રામ લલ્લાના અભિષેક સમારોહના દિવસે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની તમામ ઓફિસો બંધ રહેશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે આ દિવસે રજા જાહેર કરી હતી.

3 / 6
 હવે તેમનું ઘર એન્ટિલિયા પણ જય શ્રી રામના નાદથી ઝગમગી રહ્યું છે. 22 જાન્યુઆરીના રોજ દેશભરમાં દિવાળી જેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે. લોકો તેમના ઘરોને સજાવી રહ્યા છે અને તેમને દીવાઓથી પ્રગટાવવાની તૈયારી કરી રહ્યા છે.

હવે તેમનું ઘર એન્ટિલિયા પણ જય શ્રી રામના નાદથી ઝગમગી રહ્યું છે. 22 જાન્યુઆરીના રોજ દેશભરમાં દિવાળી જેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે. લોકો તેમના ઘરોને સજાવી રહ્યા છે અને તેમને દીવાઓથી પ્રગટાવવાની તૈયારી કરી રહ્યા છે.

4 / 6
એન્ટિલિયાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસવીરો અનુસાર અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાના અભિષેક પહેલા એન્ટિલિયાને ભવ્ય રીતે સજાવવામાં આવી છે. બહુમાળી ઇમારતની ટોચ પર જય શ્રી રામનું સૂત્ર ઝળહળી રહ્યું છે. સમગ્ર બિલ્ડીંગને રોશનીથી શણગારવામાં આવી છે.

એન્ટિલિયાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસવીરો અનુસાર અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાના અભિષેક પહેલા એન્ટિલિયાને ભવ્ય રીતે સજાવવામાં આવી છે. બહુમાળી ઇમારતની ટોચ પર જય શ્રી રામનું સૂત્ર ઝળહળી રહ્યું છે. સમગ્ર બિલ્ડીંગને રોશનીથી શણગારવામાં આવી છે.

5 / 6
અંબાણી પરિવાર પણ રામ ભક્તિમાં લિન બન્યું છે. ઐતિહાસિક અવસરની વિશ્વના સૌથી વૈભવી ઘરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.

અંબાણી પરિવાર પણ રામ ભક્તિમાં લિન બન્યું છે. ઐતિહાસિક અવસરની વિશ્વના સૌથી વૈભવી ઘરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">