AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan News: લઘુમતીઓ પર અત્યાચાર, 5 ચર્ચમાં કરી તોડફોડ, ખ્રિસ્તીઓના ઘરો સળગ્યા, જુઓ તસવીરો

ચર્ચ ઓફ પાકિસ્તાનના વડા બિશપ આઝાદ માર્શલે કહ્યું કે, આ ભયાનક ઘટનાને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. અહીં ચર્ચ સળગી રહ્યા છે. પાકિસ્તાનમાં ધાર્મિક વંશીય લઘુમતીઓ પર અત્યાચાર વાસ્તવમાં ત્યાંની રાજનીતિનો એક ભાગ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2023 | 7:14 PM
Share
પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચારના અહેવાલો સામાન્ય છે. બુધવારે પંજાબ પ્રાંતના ફૈઝાલાબાદ શહેરના જરાંવાલા વિસ્તારમાં કુરાનની અપવિત્રના નામે 5 ચર્ચ તોડી પાડવામાં આવ્યા હતા.

પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચારના અહેવાલો સામાન્ય છે. બુધવારે પંજાબ પ્રાંતના ફૈઝાલાબાદ શહેરના જરાંવાલા વિસ્તારમાં કુરાનની અપવિત્રના નામે 5 ચર્ચ તોડી પાડવામાં આવ્યા હતા.

1 / 6
ચર્ચની આસપાસના લોકોના ઘરોને પણ આગ લગાડવામાં આવી હતી. આ સાથે તેઓ પર હુમલો કરી લૂંટ ચલાવી હતી. મોટી વાત એ છે કે હિંસા દરમિયાન પોલીસ ઘટનાસ્થળે હાજર હતી, પરંતુ દર્શક બની રહી હતી.

ચર્ચની આસપાસના લોકોના ઘરોને પણ આગ લગાડવામાં આવી હતી. આ સાથે તેઓ પર હુમલો કરી લૂંટ ચલાવી હતી. મોટી વાત એ છે કે હિંસા દરમિયાન પોલીસ ઘટનાસ્થળે હાજર હતી, પરંતુ દર્શક બની રહી હતી.

2 / 6
હિંસક ટોળાએ પહેલા આરોપ લગાવ્યો કે આ ચર્ચ ઈસ્લામ વિરુદ્ધ વાત કરે છે. અહીં કુરાનનું અપમાન થયું હોવાનો પણ આરોપ છે.

હિંસક ટોળાએ પહેલા આરોપ લગાવ્યો કે આ ચર્ચ ઈસ્લામ વિરુદ્ધ વાત કરે છે. અહીં કુરાનનું અપમાન થયું હોવાનો પણ આરોપ છે.

3 / 6
આ પછી ટોળાએ ઇસ્લામ ધર્મના અપમાનનો આરોપ લગાવ્યો અને પેટ્રોલ બોમ્બ અને પથ્થરમારો કરીને 5 ચર્ચને નષ્ટ કરી દીધા. આટલું જ નહીં, ટોળું અહીં જ ન અટક્યું, તેણે અહીં રહેતા ખ્રિસ્તીઓના ઘરો પર પેટ્રોલ બોમ્બ ફેંક્યા.

આ પછી ટોળાએ ઇસ્લામ ધર્મના અપમાનનો આરોપ લગાવ્યો અને પેટ્રોલ બોમ્બ અને પથ્થરમારો કરીને 5 ચર્ચને નષ્ટ કરી દીધા. આટલું જ નહીં, ટોળું અહીં જ ન અટક્યું, તેણે અહીં રહેતા ખ્રિસ્તીઓના ઘરો પર પેટ્રોલ બોમ્બ ફેંક્યા.

4 / 6
આ દરમિયાન ખ્રિસ્તી લોકોના ઘરોમાં લૂંટફાટ અને તોડફોડ કરી હતી. બીજી તરફ કોઈએ વિરોધ કર્યો તો ભીડે તેને લાકડીઓ વડે માર માર્યો. આ ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

આ દરમિયાન ખ્રિસ્તી લોકોના ઘરોમાં લૂંટફાટ અને તોડફોડ કરી હતી. બીજી તરફ કોઈએ વિરોધ કર્યો તો ભીડે તેને લાકડીઓ વડે માર માર્યો. આ ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

5 / 6
ચર્ચ ઓફ પાકિસ્તાનના વડા બિશપ આઝાદ માર્શલે કહ્યું કે, આ ભયાનક ઘટનાને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. અહીં ચર્ચ સળગી રહ્યા છે. પાકિસ્તાનમાં ધાર્મિક વંશીય લઘુમતીઓ પર અત્યાચાર વાસ્તવમાં ત્યાંની રાજનીતિનો એક ભાગ છે.

ચર્ચ ઓફ પાકિસ્તાનના વડા બિશપ આઝાદ માર્શલે કહ્યું કે, આ ભયાનક ઘટનાને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. અહીં ચર્ચ સળગી રહ્યા છે. પાકિસ્તાનમાં ધાર્મિક વંશીય લઘુમતીઓ પર અત્યાચાર વાસ્તવમાં ત્યાંની રાજનીતિનો એક ભાગ છે.

6 / 6
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">