Pakistan News: લઘુમતીઓ પર અત્યાચાર, 5 ચર્ચમાં કરી તોડફોડ, ખ્રિસ્તીઓના ઘરો સળગ્યા, જુઓ તસવીરો

ચર્ચ ઓફ પાકિસ્તાનના વડા બિશપ આઝાદ માર્શલે કહ્યું કે, આ ભયાનક ઘટનાને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. અહીં ચર્ચ સળગી રહ્યા છે. પાકિસ્તાનમાં ધાર્મિક વંશીય લઘુમતીઓ પર અત્યાચાર વાસ્તવમાં ત્યાંની રાજનીતિનો એક ભાગ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2023 | 7:14 PM
પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચારના અહેવાલો સામાન્ય છે. બુધવારે પંજાબ પ્રાંતના ફૈઝાલાબાદ શહેરના જરાંવાલા વિસ્તારમાં કુરાનની અપવિત્રના નામે 5 ચર્ચ તોડી પાડવામાં આવ્યા હતા.

પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચારના અહેવાલો સામાન્ય છે. બુધવારે પંજાબ પ્રાંતના ફૈઝાલાબાદ શહેરના જરાંવાલા વિસ્તારમાં કુરાનની અપવિત્રના નામે 5 ચર્ચ તોડી પાડવામાં આવ્યા હતા.

1 / 6
ચર્ચની આસપાસના લોકોના ઘરોને પણ આગ લગાડવામાં આવી હતી. આ સાથે તેઓ પર હુમલો કરી લૂંટ ચલાવી હતી. મોટી વાત એ છે કે હિંસા દરમિયાન પોલીસ ઘટનાસ્થળે હાજર હતી, પરંતુ દર્શક બની રહી હતી.

ચર્ચની આસપાસના લોકોના ઘરોને પણ આગ લગાડવામાં આવી હતી. આ સાથે તેઓ પર હુમલો કરી લૂંટ ચલાવી હતી. મોટી વાત એ છે કે હિંસા દરમિયાન પોલીસ ઘટનાસ્થળે હાજર હતી, પરંતુ દર્શક બની રહી હતી.

2 / 6
હિંસક ટોળાએ પહેલા આરોપ લગાવ્યો કે આ ચર્ચ ઈસ્લામ વિરુદ્ધ વાત કરે છે. અહીં કુરાનનું અપમાન થયું હોવાનો પણ આરોપ છે.

હિંસક ટોળાએ પહેલા આરોપ લગાવ્યો કે આ ચર્ચ ઈસ્લામ વિરુદ્ધ વાત કરે છે. અહીં કુરાનનું અપમાન થયું હોવાનો પણ આરોપ છે.

3 / 6
આ પછી ટોળાએ ઇસ્લામ ધર્મના અપમાનનો આરોપ લગાવ્યો અને પેટ્રોલ બોમ્બ અને પથ્થરમારો કરીને 5 ચર્ચને નષ્ટ કરી દીધા. આટલું જ નહીં, ટોળું અહીં જ ન અટક્યું, તેણે અહીં રહેતા ખ્રિસ્તીઓના ઘરો પર પેટ્રોલ બોમ્બ ફેંક્યા.

આ પછી ટોળાએ ઇસ્લામ ધર્મના અપમાનનો આરોપ લગાવ્યો અને પેટ્રોલ બોમ્બ અને પથ્થરમારો કરીને 5 ચર્ચને નષ્ટ કરી દીધા. આટલું જ નહીં, ટોળું અહીં જ ન અટક્યું, તેણે અહીં રહેતા ખ્રિસ્તીઓના ઘરો પર પેટ્રોલ બોમ્બ ફેંક્યા.

4 / 6
આ દરમિયાન ખ્રિસ્તી લોકોના ઘરોમાં લૂંટફાટ અને તોડફોડ કરી હતી. બીજી તરફ કોઈએ વિરોધ કર્યો તો ભીડે તેને લાકડીઓ વડે માર માર્યો. આ ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

આ દરમિયાન ખ્રિસ્તી લોકોના ઘરોમાં લૂંટફાટ અને તોડફોડ કરી હતી. બીજી તરફ કોઈએ વિરોધ કર્યો તો ભીડે તેને લાકડીઓ વડે માર માર્યો. આ ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

5 / 6
ચર્ચ ઓફ પાકિસ્તાનના વડા બિશપ આઝાદ માર્શલે કહ્યું કે, આ ભયાનક ઘટનાને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. અહીં ચર્ચ સળગી રહ્યા છે. પાકિસ્તાનમાં ધાર્મિક વંશીય લઘુમતીઓ પર અત્યાચાર વાસ્તવમાં ત્યાંની રાજનીતિનો એક ભાગ છે.

ચર્ચ ઓફ પાકિસ્તાનના વડા બિશપ આઝાદ માર્શલે કહ્યું કે, આ ભયાનક ઘટનાને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. અહીં ચર્ચ સળગી રહ્યા છે. પાકિસ્તાનમાં ધાર્મિક વંશીય લઘુમતીઓ પર અત્યાચાર વાસ્તવમાં ત્યાંની રાજનીતિનો એક ભાગ છે.

6 / 6
Follow Us:
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">