AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan News: લઘુમતીઓ પર અત્યાચાર, 5 ચર્ચમાં કરી તોડફોડ, ખ્રિસ્તીઓના ઘરો સળગ્યા, જુઓ તસવીરો

ચર્ચ ઓફ પાકિસ્તાનના વડા બિશપ આઝાદ માર્શલે કહ્યું કે, આ ભયાનક ઘટનાને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. અહીં ચર્ચ સળગી રહ્યા છે. પાકિસ્તાનમાં ધાર્મિક વંશીય લઘુમતીઓ પર અત્યાચાર વાસ્તવમાં ત્યાંની રાજનીતિનો એક ભાગ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2023 | 7:14 PM
Share
પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચારના અહેવાલો સામાન્ય છે. બુધવારે પંજાબ પ્રાંતના ફૈઝાલાબાદ શહેરના જરાંવાલા વિસ્તારમાં કુરાનની અપવિત્રના નામે 5 ચર્ચ તોડી પાડવામાં આવ્યા હતા.

પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચારના અહેવાલો સામાન્ય છે. બુધવારે પંજાબ પ્રાંતના ફૈઝાલાબાદ શહેરના જરાંવાલા વિસ્તારમાં કુરાનની અપવિત્રના નામે 5 ચર્ચ તોડી પાડવામાં આવ્યા હતા.

1 / 6
ચર્ચની આસપાસના લોકોના ઘરોને પણ આગ લગાડવામાં આવી હતી. આ સાથે તેઓ પર હુમલો કરી લૂંટ ચલાવી હતી. મોટી વાત એ છે કે હિંસા દરમિયાન પોલીસ ઘટનાસ્થળે હાજર હતી, પરંતુ દર્શક બની રહી હતી.

ચર્ચની આસપાસના લોકોના ઘરોને પણ આગ લગાડવામાં આવી હતી. આ સાથે તેઓ પર હુમલો કરી લૂંટ ચલાવી હતી. મોટી વાત એ છે કે હિંસા દરમિયાન પોલીસ ઘટનાસ્થળે હાજર હતી, પરંતુ દર્શક બની રહી હતી.

2 / 6
હિંસક ટોળાએ પહેલા આરોપ લગાવ્યો કે આ ચર્ચ ઈસ્લામ વિરુદ્ધ વાત કરે છે. અહીં કુરાનનું અપમાન થયું હોવાનો પણ આરોપ છે.

હિંસક ટોળાએ પહેલા આરોપ લગાવ્યો કે આ ચર્ચ ઈસ્લામ વિરુદ્ધ વાત કરે છે. અહીં કુરાનનું અપમાન થયું હોવાનો પણ આરોપ છે.

3 / 6
આ પછી ટોળાએ ઇસ્લામ ધર્મના અપમાનનો આરોપ લગાવ્યો અને પેટ્રોલ બોમ્બ અને પથ્થરમારો કરીને 5 ચર્ચને નષ્ટ કરી દીધા. આટલું જ નહીં, ટોળું અહીં જ ન અટક્યું, તેણે અહીં રહેતા ખ્રિસ્તીઓના ઘરો પર પેટ્રોલ બોમ્બ ફેંક્યા.

આ પછી ટોળાએ ઇસ્લામ ધર્મના અપમાનનો આરોપ લગાવ્યો અને પેટ્રોલ બોમ્બ અને પથ્થરમારો કરીને 5 ચર્ચને નષ્ટ કરી દીધા. આટલું જ નહીં, ટોળું અહીં જ ન અટક્યું, તેણે અહીં રહેતા ખ્રિસ્તીઓના ઘરો પર પેટ્રોલ બોમ્બ ફેંક્યા.

4 / 6
આ દરમિયાન ખ્રિસ્તી લોકોના ઘરોમાં લૂંટફાટ અને તોડફોડ કરી હતી. બીજી તરફ કોઈએ વિરોધ કર્યો તો ભીડે તેને લાકડીઓ વડે માર માર્યો. આ ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

આ દરમિયાન ખ્રિસ્તી લોકોના ઘરોમાં લૂંટફાટ અને તોડફોડ કરી હતી. બીજી તરફ કોઈએ વિરોધ કર્યો તો ભીડે તેને લાકડીઓ વડે માર માર્યો. આ ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

5 / 6
ચર્ચ ઓફ પાકિસ્તાનના વડા બિશપ આઝાદ માર્શલે કહ્યું કે, આ ભયાનક ઘટનાને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. અહીં ચર્ચ સળગી રહ્યા છે. પાકિસ્તાનમાં ધાર્મિક વંશીય લઘુમતીઓ પર અત્યાચાર વાસ્તવમાં ત્યાંની રાજનીતિનો એક ભાગ છે.

ચર્ચ ઓફ પાકિસ્તાનના વડા બિશપ આઝાદ માર્શલે કહ્યું કે, આ ભયાનક ઘટનાને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. અહીં ચર્ચ સળગી રહ્યા છે. પાકિસ્તાનમાં ધાર્મિક વંશીય લઘુમતીઓ પર અત્યાચાર વાસ્તવમાં ત્યાંની રાજનીતિનો એક ભાગ છે.

6 / 6
Follow Us
રાશિફળ: કલાત્મક ક્ષમતાથી થશે અચાનક લાભ, પ્રવાસ સુખદ અને શૈક્ષણિક રહેશે
રાશિફળ: કલાત્મક ક્ષમતાથી થશે અચાનક લાભ, પ્રવાસ સુખદ અને શૈક્ષણિક રહેશે
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
g clip-path="url(#clip0_868_265)">