AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે બેક્ટેરિયામાંથી વીજળી બનશે, ગ્રીનહાઉસ વાયુઓનું સ્તર ઘટશે

દિન પ્રતિદિન વધી રહેલા પ્રદુષણ અને માથાદીઠ વીજળીના બેફામ વપરાશને પગલે આજે ધરતી પર વીજકાપની સમસ્યા ખુબ વધી ગઈ છે. આ સમસ્યાને નિવારવા માટે નેધરલેન્ડસના (Netherlands) વૈજ્ઞાનિકોને એક મોટી સફળતા મળી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2022 | 5:54 PM
Share
હવે ચેપ ફેલાવતા બેક્ટેરિયામાંથી પણ વીજળી પેદા કરી શકાય છે. નેધરલેન્ડના વૈજ્ઞાનિકોએ આ વાત સાચી સાબિત કરી છે. વૈજ્ઞાનિકોએ મિથેનનો ઉપયોગ કરતા બેક્ટેરિયામાંથી વીજળી ઉત્પન્ન કરવામાં સફળતા મેળવી છે. આ સંશોધન કરનાર નેધરલેન્ડની રાડબાઉડ યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે હવે તે શક્ય છે. જો આ પ્રયોગ વ્યવહારમાં સફળ થાય તો વીજળી સંકટનો સામનો કરી શકાશે. જાણો કેવી રીતે શક્ય બન્યું...

હવે ચેપ ફેલાવતા બેક્ટેરિયામાંથી પણ વીજળી પેદા કરી શકાય છે. નેધરલેન્ડના વૈજ્ઞાનિકોએ આ વાત સાચી સાબિત કરી છે. વૈજ્ઞાનિકોએ મિથેનનો ઉપયોગ કરતા બેક્ટેરિયામાંથી વીજળી ઉત્પન્ન કરવામાં સફળતા મેળવી છે. આ સંશોધન કરનાર નેધરલેન્ડની રાડબાઉડ યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે હવે તે શક્ય છે. જો આ પ્રયોગ વ્યવહારમાં સફળ થાય તો વીજળી સંકટનો સામનો કરી શકાશે. જાણો કેવી રીતે શક્ય બન્યું...

1 / 5
સંશોધકોના મતે, કેન્ડિડેટસ મેથેનોપેરેડેન્સ બેક્ટેરિયા એવા સ્થળોએ ઉત્પન્ન થાય છે જ્યાં સપાટી અને ભૂગર્ભ જળ નાઈટ્રોજનથી દૂષિત હોય. આ બેક્ટેરિયાને મિથેન ગેસને તોડવા માટે નાઇટ્રોજનની જરૂર પડે છે. આ ગુણના કારણે આ પ્રયોગમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, અને તેમને વીજળી બનાવવામાં સફળતા મળી.

સંશોધકોના મતે, કેન્ડિડેટસ મેથેનોપેરેડેન્સ બેક્ટેરિયા એવા સ્થળોએ ઉત્પન્ન થાય છે જ્યાં સપાટી અને ભૂગર્ભ જળ નાઈટ્રોજનથી દૂષિત હોય. આ બેક્ટેરિયાને મિથેન ગેસને તોડવા માટે નાઇટ્રોજનની જરૂર પડે છે. આ ગુણના કારણે આ પ્રયોગમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, અને તેમને વીજળી બનાવવામાં સફળતા મળી.

2 / 5
સંશોધનકર્તા માઇક્રોબાયોલોજિસ્ટ કોર્નેલિયા વેલ્ટે કહે છે કે હાલમાં જે બાયોગેસનો ઉપયોગ કરવામાં આવે છે તે આવા સૂક્ષ્મજીવોની મદદથી તૈયાર કરવામાં આવે છે અને બાદમાં તેને બાળીને વીજળી પણ બનાવવામાં આવે છે. આ રીતે ત્યાં ઉત્પન્ન થતા બાયોગેસમાંથી અડધાથી પણ ઓછા ખર્ચમાં વીજળીમાં રૂપાંતરિત થાય છે.

સંશોધનકર્તા માઇક્રોબાયોલોજિસ્ટ કોર્નેલિયા વેલ્ટે કહે છે કે હાલમાં જે બાયોગેસનો ઉપયોગ કરવામાં આવે છે તે આવા સૂક્ષ્મજીવોની મદદથી તૈયાર કરવામાં આવે છે અને બાદમાં તેને બાળીને વીજળી પણ બનાવવામાં આવે છે. આ રીતે ત્યાં ઉત્પન્ન થતા બાયોગેસમાંથી અડધાથી પણ ઓછા ખર્ચમાં વીજળીમાં રૂપાંતરિત થાય છે.

3 / 5
રેડબાઉડ યુનિવર્સિટીના માઈક્રોલોજિસ્ટે લેબમાં બેક્ટેરિયામાંથી વીજળી તૈયાર કરી છે. વૈજ્ઞાનિકોને આશા છે કે આ પ્રયોગથી ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનમાં ઘટાડો થશે. જર્નલ ફ્રન્ટિયર્સ ઇન માઇક્રોબાયોલોજીમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં જણાવાયું છે કે મીથેન ગેસનો ઉપયોગ કેન્ડીડેટસ મેથેનોપેરેડેન્સ નામના બેક્ટેરિયા પર કરવામાં આવ્યો હતો, જે મીઠા પાણીના તળાવોમાં જોવા મળે છે.

રેડબાઉડ યુનિવર્સિટીના માઈક્રોલોજિસ્ટે લેબમાં બેક્ટેરિયામાંથી વીજળી તૈયાર કરી છે. વૈજ્ઞાનિકોને આશા છે કે આ પ્રયોગથી ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનમાં ઘટાડો થશે. જર્નલ ફ્રન્ટિયર્સ ઇન માઇક્રોબાયોલોજીમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં જણાવાયું છે કે મીથેન ગેસનો ઉપયોગ કેન્ડીડેટસ મેથેનોપેરેડેન્સ નામના બેક્ટેરિયા પર કરવામાં આવ્યો હતો, જે મીઠા પાણીના તળાવોમાં જોવા મળે છે.

4 / 5
સંશોધકો કહે છે, જ્યારે બેક્ટેરિયા મિથેનનો ઉપયોગ કરે છે, ત્યારે તેઓ ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરે છે. તેથી, ઇલેક્ટ્રોડ્સ પર બેક્ટેરિયા વિકસાવવામાં આવ્યા હતા. ઈલેક્ટ્રોનના કારણે વૈજ્ઞાનિકો 31 ટકા મિથેન ગેસને વીજળીમાં રૂપાંતરિત કરી શક્યા. જો કે, વીજળીની કાર્યક્ષમતા વધારવા માટે, વૈજ્ઞાનિકો તેમના પ્રયોગમાં વધુ સુધારો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સંશોધકો કહે છે, જ્યારે બેક્ટેરિયા મિથેનનો ઉપયોગ કરે છે, ત્યારે તેઓ ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરે છે. તેથી, ઇલેક્ટ્રોડ્સ પર બેક્ટેરિયા વિકસાવવામાં આવ્યા હતા. ઈલેક્ટ્રોનના કારણે વૈજ્ઞાનિકો 31 ટકા મિથેન ગેસને વીજળીમાં રૂપાંતરિત કરી શક્યા. જો કે, વીજળીની કાર્યક્ષમતા વધારવા માટે, વૈજ્ઞાનિકો તેમના પ્રયોગમાં વધુ સુધારો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

5 / 5
Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">