Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nayanthara Wedding Look : ઈન્ટરનેટ પર છવાઈ ગયો નયનતારાનો વેડિંગ લુક, જવલેરીએ આકર્ષણ જમાવ્યું

Nayanthara Wedding Look: દક્ષિણની ફિલ્મોમાં પોતાના અભિનય કૌશલ્ય સાબિત કરનાર નયનતારાએ 9 જૂન 2022ના રોજ સાત ફેરા લીધા છે. લાખો દિલો પર રાજ કરનારી નયનતારા પોતાના લગ્નમાં કોઈ અપ્સરાથી જેવી લાગી રહી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2022 | 11:42 PM
દક્ષિણની ફિલ્મોમાં પોતાના અભિનય કૌશલ્ય સાબિત કરનાર નયનતારાએ 9 જૂન 2022ના રોજ સાત ફેરા લીધા છે. લાખો દિલો પર રાજ કરનારી નયનતારા પોતાના લગ્નમાં કોઈ અપ્સરાથી જેવી લાગી રહી હતી.સાડીથી લઈને જ્વેલરી સુધી અભિનેત્રીએ લગ્નમાં અનોખી શૈલી પસંદ કરી હતી.

દક્ષિણની ફિલ્મોમાં પોતાના અભિનય કૌશલ્ય સાબિત કરનાર નયનતારાએ 9 જૂન 2022ના રોજ સાત ફેરા લીધા છે. લાખો દિલો પર રાજ કરનારી નયનતારા પોતાના લગ્નમાં કોઈ અપ્સરાથી જેવી લાગી રહી હતી.સાડીથી લઈને જ્વેલરી સુધી અભિનેત્રીએ લગ્નમાં અનોખી શૈલી પસંદ કરી હતી.

1 / 5
જો તમે પણ લગ્નની આ સિઝનમાં કેટલાક અનોખા વેડિંગ લુક ઇચ્છતા હોવ તો આજે જ નયનતારાના લૂકમાંથી ટિપ્સ લો. અભિનેત્રીએ લગ્નમાં લહેંગાને બદલે સાડી પહેરી હતી. અભિનેત્રીએ સાત ફેરા માટે સિંદૂર રંગની સાડી પહેરી હતી, જેની સાથે તેની જ્વેલરીએ આકર્ષણ ઉમેર્યું હતું.

જો તમે પણ લગ્નની આ સિઝનમાં કેટલાક અનોખા વેડિંગ લુક ઇચ્છતા હોવ તો આજે જ નયનતારાના લૂકમાંથી ટિપ્સ લો. અભિનેત્રીએ લગ્નમાં લહેંગાને બદલે સાડી પહેરી હતી. અભિનેત્રીએ સાત ફેરા માટે સિંદૂર રંગની સાડી પહેરી હતી, જેની સાથે તેની જ્વેલરીએ આકર્ષણ ઉમેર્યું હતું.

2 / 5
સૌની નજર સાતલડાની હાર પર ટકેલી હતી. તમને જણાવી દઈએ કે અભિનેત્રીએ ગોએન્કા ઈન્ડિયાનું સિગ્નેચર ઝામ્બિયન એમેરાલ્ડ ચોકર પહેર્યું હતું. આ સાથે તેણે ખાસ કરીને વિશાળ રશિયન ટમ્બલ નેકલેસ પહેર્યો હતો. લુકને સ્ટાઇલ કરવા માટે નયનતારાએ હીરા, પોલ્કી અને નીલમણિની સાત હરોળથી જડાયેલો નેકલેસ પહેર્યો હતો. કૅબોચૉન નીલમણિ અને પોલ્કી સ્ટડ ઇયરિંગ્સ સાથે રાખો.

સૌની નજર સાતલડાની હાર પર ટકેલી હતી. તમને જણાવી દઈએ કે અભિનેત્રીએ ગોએન્કા ઈન્ડિયાનું સિગ્નેચર ઝામ્બિયન એમેરાલ્ડ ચોકર પહેર્યું હતું. આ સાથે તેણે ખાસ કરીને વિશાળ રશિયન ટમ્બલ નેકલેસ પહેર્યો હતો. લુકને સ્ટાઇલ કરવા માટે નયનતારાએ હીરા, પોલ્કી અને નીલમણિની સાત હરોળથી જડાયેલો નેકલેસ પહેર્યો હતો. કૅબોચૉન નીલમણિ અને પોલ્કી સ્ટડ ઇયરિંગ્સ સાથે રાખો.

3 / 5
જો આપણે સાડી સાથે અભિનેત્રીના બ્લાઉઝની વાત કરીએ, તો ફુલ સ્લીવના બ્લાઉઝમાં દેવી લક્ષ્મીનું મોટિફ જોવા મળે છે.હજુ સુધી તે સ્પષ્ટ નથી મળ્યુ કે આ સુંદર સાડીની વાસ્તવિક કિંમત કેટલી છે.

જો આપણે સાડી સાથે અભિનેત્રીના બ્લાઉઝની વાત કરીએ, તો ફુલ સ્લીવના બ્લાઉઝમાં દેવી લક્ષ્મીનું મોટિફ જોવા મળે છે.હજુ સુધી તે સ્પષ્ટ નથી મળ્યુ કે આ સુંદર સાડીની વાસ્તવિક કિંમત કેટલી છે.

4 / 5
દક્ષિણની ફિલ્મોમાં પોતાના અભિનય કૌશલ્ય સાબિત કરનાર નયનતારાએ 9 જૂન 2022ના રોજ સાત ફેરા લીધા છે. લાખો દિલો પર રાજ કરનારી નયનતારા પોતાના લગ્નમાં કોઈ અપ્સરાથી જેવી લાગી રહી હતી.સાડીથી લઈને જ્વેલરી સુધી અભિનેત્રીએ લગ્નમાં અનોખી શૈલી પસંદ કરી હતી.

દક્ષિણની ફિલ્મોમાં પોતાના અભિનય કૌશલ્ય સાબિત કરનાર નયનતારાએ 9 જૂન 2022ના રોજ સાત ફેરા લીધા છે. લાખો દિલો પર રાજ કરનારી નયનતારા પોતાના લગ્નમાં કોઈ અપ્સરાથી જેવી લાગી રહી હતી.સાડીથી લઈને જ્વેલરી સુધી અભિનેત્રીએ લગ્નમાં અનોખી શૈલી પસંદ કરી હતી.

5 / 5
Follow Us:
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">