AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરગવાની શીંગો જ નહીં, પાંદડા પણ વરદાનરુપ, જાણો શું છે ફાયદા

આમ તો અત્યાર સુધી તમે સરગવાની શીંગોનો ઉપયોગ કર્યો હશે અન તેના ગુણ અને ફાયદા વિશે ખૂબ જાણતા હશો. જોકે તમને એ ખ્યાલ છે કે, સરગવાના પાંદડા પણ કેટલા ઉપયોગી છે અને તે કેટલા ગુણકારી છે? સરગવાના પાંદડાઓ બ્લડ સુગરના સ્તરને સામાન્ય રાખવાથી લઈને પેટની સમસ્યાઓમાં લાભદાયક હોય છે. અહીં જાણીશુ કે સરગવાની શીંગો સાથે પાંદડા પણ કેટલા ઉપયોગી છે.

| Updated on: Dec 02, 2023 | 5:52 PM
Share
સરગવાની શીંગોનો અનેક રીતે ઉપયોગ કરવામાં આવે છે. તેનો કોઈ જ્યૂસ પીવે છે, તો કોઈ એને બાફીને ઉપયોગ છે. તો વળી કોઈ એને સરસ શાક અને વાનગી તૈયાર કરીને ખોરાકમાં ઉપયોગ કરે છે. તો કોઈ તેનાથી સરસ પરાઠા પણ બનાવીને સવારના નાસ્તામાં ઉપયોગ કરે છે. આ બધા માટે તમે સૌ તેના ગુણોનો લાભ થાય એ માટે કરતા હશો. પરંતુ સરગવાની શીંગો જ નહીં તેના પાંદડા પણ ખૂબ જ ઉપયોગી છે. તે અનેક રીતે લાભદાયી છે.

સરગવાની શીંગોનો અનેક રીતે ઉપયોગ કરવામાં આવે છે. તેનો કોઈ જ્યૂસ પીવે છે, તો કોઈ એને બાફીને ઉપયોગ છે. તો વળી કોઈ એને સરસ શાક અને વાનગી તૈયાર કરીને ખોરાકમાં ઉપયોગ કરે છે. તો કોઈ તેનાથી સરસ પરાઠા પણ બનાવીને સવારના નાસ્તામાં ઉપયોગ કરે છે. આ બધા માટે તમે સૌ તેના ગુણોનો લાભ થાય એ માટે કરતા હશો. પરંતુ સરગવાની શીંગો જ નહીં તેના પાંદડા પણ ખૂબ જ ઉપયોગી છે. તે અનેક રીતે લાભદાયી છે.

1 / 6
આયુર્વેદમાં પણ સરગવાના પાંદડાઓના ગુણને દર્શાવવામાં આવ્યુ છે. સરગવાના પાનમાં એન્ટી બાયોટીક, એન્ટી ઈમ્ફલેમેટરી, એન્ટી કેન્સર અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે. જેનાથી અનેક ફાયદા શરીરને થતા હોય છે. સૌથી પહેલા વાત ઈમ્યૂન સિસ્ટમની. આ પાન ઈમ્યૂન સિસ્ટમ મજબૂત કરે છે. આ પાનથી અનેક સંક્રમણથી લડવામાં તમને મદદ કરે છે. આ પાનમાં વિટામીન એ,સી અને આયર્ય પણ હોય છે.

આયુર્વેદમાં પણ સરગવાના પાંદડાઓના ગુણને દર્શાવવામાં આવ્યુ છે. સરગવાના પાનમાં એન્ટી બાયોટીક, એન્ટી ઈમ્ફલેમેટરી, એન્ટી કેન્સર અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે. જેનાથી અનેક ફાયદા શરીરને થતા હોય છે. સૌથી પહેલા વાત ઈમ્યૂન સિસ્ટમની. આ પાન ઈમ્યૂન સિસ્ટમ મજબૂત કરે છે. આ પાનથી અનેક સંક્રમણથી લડવામાં તમને મદદ કરે છે. આ પાનમાં વિટામીન એ,સી અને આયર્ય પણ હોય છે.

2 / 6
ડાયાબીટીશના દર્દીઓ માટે સરગવાના પાન ખૂબ જ ઉપયોગી છે. એમ કહી શકાય કે, મધુપ્રમેહના દર્દીઓ માટે વરદાનથી કમ નથી. જેનુ સેવન મધુપ્રમેહનો ખતરો પણ ટાળી શકે છે. આટલેથી જ સમજીને સરગવાના પત્તાનો ઉપયોગ તમારા ડાયટનો હિસ્સો જરુર બનાવી શકો છો.

ડાયાબીટીશના દર્દીઓ માટે સરગવાના પાન ખૂબ જ ઉપયોગી છે. એમ કહી શકાય કે, મધુપ્રમેહના દર્દીઓ માટે વરદાનથી કમ નથી. જેનુ સેવન મધુપ્રમેહનો ખતરો પણ ટાળી શકે છે. આટલેથી જ સમજીને સરગવાના પત્તાનો ઉપયોગ તમારા ડાયટનો હિસ્સો જરુર બનાવી શકો છો.

3 / 6
કબજીયાત, સોજો, ગેસ સહિતની સમસ્યામાં પણ સરગવાના પાન ખૂબ જ કામની ચીજ છે. તે પાચન ક્રિયાને માટે ખૂબ જ લાભદાયક છે. જે દવાના રુપમાં તમારા શરીરમાં કામ આપી શકે છે.

કબજીયાત, સોજો, ગેસ સહિતની સમસ્યામાં પણ સરગવાના પાન ખૂબ જ કામની ચીજ છે. તે પાચન ક્રિયાને માટે ખૂબ જ લાભદાયક છે. જે દવાના રુપમાં તમારા શરીરમાં કામ આપી શકે છે.

4 / 6
હાલમાં હ્રદયની બિમારી સૌને ડરાવી રહી છે. પરંતુ એ પણ જાણી લો કે આ પાંદડા કેટલા ઉપયોગી આ દર્દમાં છે. કોલેસ્ટ્રોલનુ સ્તર વધવાને લઈ થતી સમસ્યાઓના ખતરામાં હ્રદયની તંદુરસ્તી વધારે સારુ કરવામાં આ પાન કામના છે.

હાલમાં હ્રદયની બિમારી સૌને ડરાવી રહી છે. પરંતુ એ પણ જાણી લો કે આ પાંદડા કેટલા ઉપયોગી આ દર્દમાં છે. કોલેસ્ટ્રોલનુ સ્તર વધવાને લઈ થતી સમસ્યાઓના ખતરામાં હ્રદયની તંદુરસ્તી વધારે સારુ કરવામાં આ પાન કામના છે.

5 / 6
આ રીતે કરો સરગવાના પાનનો ઉપયોગ. સ્વાદિષ્ટ પાનને તમે ઘરમાં રસોઈ દરમિયાન દાળ, ભાત અને ઢોંસામાં પણ કરી શકો છો. જેનાથી ભોજનના સ્વાદમાં પણ વધારો થશે. પાનની સરસ ચટણી પણ બનાવીને ઉપયોગ કરી શકાય છે. જેને તમે ઈડલી, ઢોંસા, કે ભાત સાથે ઉપયોગમાં લઈ શકો છો. જોકે આ બધુ જ કરવા પહેલા તબિબની સલાહ બિમારીમાં અવશ્ય લેવી જોઈએ.

આ રીતે કરો સરગવાના પાનનો ઉપયોગ. સ્વાદિષ્ટ પાનને તમે ઘરમાં રસોઈ દરમિયાન દાળ, ભાત અને ઢોંસામાં પણ કરી શકો છો. જેનાથી ભોજનના સ્વાદમાં પણ વધારો થશે. પાનની સરસ ચટણી પણ બનાવીને ઉપયોગ કરી શકાય છે. જેને તમે ઈડલી, ઢોંસા, કે ભાત સાથે ઉપયોગમાં લઈ શકો છો. જોકે આ બધુ જ કરવા પહેલા તબિબની સલાહ બિમારીમાં અવશ્ય લેવી જોઈએ.

6 / 6
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">