સરગવાની શીંગો જ નહીં, પાંદડા પણ વરદાનરુપ, જાણો શું છે ફાયદા
આમ તો અત્યાર સુધી તમે સરગવાની શીંગોનો ઉપયોગ કર્યો હશે અન તેના ગુણ અને ફાયદા વિશે ખૂબ જાણતા હશો. જોકે તમને એ ખ્યાલ છે કે, સરગવાના પાંદડા પણ કેટલા ઉપયોગી છે અને તે કેટલા ગુણકારી છે? સરગવાના પાંદડાઓ બ્લડ સુગરના સ્તરને સામાન્ય રાખવાથી લઈને પેટની સમસ્યાઓમાં લાભદાયક હોય છે. અહીં જાણીશુ કે સરગવાની શીંગો સાથે પાંદડા પણ કેટલા ઉપયોગી છે.
Latest News Updates
Most Read Stories