AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC tour Package : માત્ર 17 હજારમાં કરો માતા વૈષ્ણો દેવી સહિત અનેક ધાર્મિક સ્થળોના દર્શન, આ પેકેજમાં મળશે અનેક સુવિધાઓ

જો તમે વૈષ્ણો દેવીની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો 11 થી શરૂ થતા IRCTCના આ પેકેજ વિશે જાણો, જેમાં તમને અનેક સુવિધાઓ આપવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2023 | 12:42 PM
Share
માતા વૈષ્ણોદેવીના દરબારમાં કોણ નથી જવા માંગતું,  IRCTC માતા વૈષ્ણોદેવી જવા માટે એક શાનદાર પેકેજ બહાર પાડ્યું છે. જેના દ્વારા ભક્તો વૈષ્ણોદેવીના દર્શન કરવા માટે જઈ શકો છો.આ ટુર પેકેજની મદદથી તમે વૈષ્ણો દેવી, અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ, ઋષિકેશ, વૃંદાવન, આગરા, અયોધ્યાથી લઈ ભારત પાકિસ્તાનની સરહદ વાધા બોર્ડર જઈ શકો છો.

માતા વૈષ્ણોદેવીના દરબારમાં કોણ નથી જવા માંગતું, IRCTC માતા વૈષ્ણોદેવી જવા માટે એક શાનદાર પેકેજ બહાર પાડ્યું છે. જેના દ્વારા ભક્તો વૈષ્ણોદેવીના દર્શન કરવા માટે જઈ શકો છો.આ ટુર પેકેજની મદદથી તમે વૈષ્ણો દેવી, અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ, ઋષિકેશ, વૃંદાવન, આગરા, અયોધ્યાથી લઈ ભારત પાકિસ્તાનની સરહદ વાધા બોર્ડર જઈ શકો છો.

1 / 5
આ ટુર પેકેજની મદદથી તમે વૈષ્ણો દેવી, અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ, ઋષિકેશ, વૃંદાવન, આગરા, અયોધ્યાથી લઈ ભારત પાકિસ્તાનની સરહદ વાઘા બોર્ડર જઈ શકો છો.

આ ટુર પેકેજની મદદથી તમે વૈષ્ણો દેવી, અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ, ઋષિકેશ, વૃંદાવન, આગરા, અયોધ્યાથી લઈ ભારત પાકિસ્તાનની સરહદ વાઘા બોર્ડર જઈ શકો છો.

2 / 5
 આ ટુર પેકેજ દેખો અપના દેશ કાર્યક્રમ શરુ કરવામાં આવ્યું છે. ટ્રિપ 11 દિવસ અને 10 રાતની રહેશે. જેમાં તમને આધ્યાત્મિક સફર કરાવવામાં આવશે. આ પેકેજની શરુઆત 11 ઓગસ્ટથી થશે અને 21 ઓગસ્ટ પૂર્ણ થશે.

આ ટુર પેકેજ દેખો અપના દેશ કાર્યક્રમ શરુ કરવામાં આવ્યું છે. ટ્રિપ 11 દિવસ અને 10 રાતની રહેશે. જેમાં તમને આધ્યાત્મિક સફર કરાવવામાં આવશે. આ પેકેજની શરુઆત 11 ઓગસ્ટથી થશે અને 21 ઓગસ્ટ પૂર્ણ થશે.

3 / 5
આ ટુર પેકેજમાં સ્લીપર ક્લાસ માટે  17,700 રુપિયા પ્રતિ વ્યક્તિ રહેશે, તેમજ આ ટુર પેકજ માટેની ટિકિટ અલગ અલગ સ્ટાર્ડર પ્રમાણે રહેશે. આ ટુર પેકેજ કોલકત્તાથી શરુ થશે. ટ્રેન હરિદ્વાર,ઋષિકેશ, માતા વૈષ્ણો દેવી, અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ, મથુરા, વૃંદાવન, આગરા અને અયોધ્યાથી થઈ 21 ઓગસ્ટે પરત કોલકત્તા આવશે. જો તમે આ ટુર પેકેજ બુક કરાવવા માંગો છો તો આઈઆરસીટીસીની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ પેકેજ બુક કરી શકો છો.

આ ટુર પેકેજમાં સ્લીપર ક્લાસ માટે 17,700 રુપિયા પ્રતિ વ્યક્તિ રહેશે, તેમજ આ ટુર પેકજ માટેની ટિકિટ અલગ અલગ સ્ટાર્ડર પ્રમાણે રહેશે. આ ટુર પેકેજ કોલકત્તાથી શરુ થશે. ટ્રેન હરિદ્વાર,ઋષિકેશ, માતા વૈષ્ણો દેવી, અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ, મથુરા, વૃંદાવન, આગરા અને અયોધ્યાથી થઈ 21 ઓગસ્ટે પરત કોલકત્તા આવશે. જો તમે આ ટુર પેકેજ બુક કરાવવા માંગો છો તો આઈઆરસીટીસીની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ પેકેજ બુક કરી શકો છો.

4 / 5
આ ટુર પેકેજમાં તમને રહેવા-જમવાની તમામ સુવિધાઓ આપવામાં આવશે. જેમાં તમને શુદ્ધ ભોજન આપવામાં આવશે. ફરવા માટે એસી બસની સુવિધા આપવામાં આવશે. તેમજ મેડિકલ સુવિધાનો પણ ઓપ્શન આપવામાં આવ્યો છે. (all photo: social media)

આ ટુર પેકેજમાં તમને રહેવા-જમવાની તમામ સુવિધાઓ આપવામાં આવશે. જેમાં તમને શુદ્ધ ભોજન આપવામાં આવશે. ફરવા માટે એસી બસની સુવિધા આપવામાં આવશે. તેમજ મેડિકલ સુવિધાનો પણ ઓપ્શન આપવામાં આવ્યો છે. (all photo: social media)

5 / 5
Follow Us
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">