મારામાં મંદિરના પૂજારી બનવાની લાયકાત છે કે નહીં, પરંતુ મને ગર્વ છે હું મા ભારતીનો પૂજારી છું : અબુધાબીમાં PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અબુધાબીમાં ખાડીના સૌથી મોટા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું. સ્વામિનારાયણ સંપ્રદાયના અધિકારીઓની હાજરીમાં મંત્રોચ્ચાર વચ્ચે અબુધાબીના પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. PM મોદીએ વૈશ્વિક આરતીમાં પણ ભાગ લીધો હતો.
Latest News Updates
Most Read Stories