મારામાં મંદિરના પૂજારી બનવાની લાયકાત છે કે નહીં, પરંતુ મને ગર્વ છે હું મા ભારતીનો પૂજારી છું : અબુધાબીમાં PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અબુધાબીમાં ખાડીના સૌથી મોટા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું. સ્વામિનારાયણ સંપ્રદાયના અધિકારીઓની હાજરીમાં મંત્રોચ્ચાર વચ્ચે અબુધાબીના પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. PM મોદીએ વૈશ્વિક આરતીમાં પણ ભાગ લીધો હતો.

| Updated on: Feb 14, 2024 | 10:09 PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અબુધાબીમાં ખાડીના સૌથી મોટા હિન્દુ મંદિરનું લોકાર્પણ કર્યું. સ્વામિનારાયણ સંપ્રદાયના અધિકારીઓની હાજરીમાં મંત્રોચ્ચાર વચ્ચે અબુધાબીના પ્રથમ હિન્દુ મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અબુધાબીમાં ખાડીના સૌથી મોટા હિન્દુ મંદિરનું લોકાર્પણ કર્યું. સ્વામિનારાયણ સંપ્રદાયના અધિકારીઓની હાજરીમાં મંત્રોચ્ચાર વચ્ચે અબુધાબીના પ્રથમ હિન્દુ મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

1 / 5
PM મોદીએ વૈશ્વિક આરતીમાં પણ ભાગ લીધો હતો. વિશ્વભરના BAPS મંદિરોમાં એક સાથે આરતી કરવામાં આવી હતી. આ આરતી 1200થી વધુ મંદિરોમાં કરવામાં આવી હતી. આ મંદિર 27 એકરમાં બનેલું છે.

PM મોદીએ વૈશ્વિક આરતીમાં પણ ભાગ લીધો હતો. વિશ્વભરના BAPS મંદિરોમાં એક સાથે આરતી કરવામાં આવી હતી. આ આરતી 1200થી વધુ મંદિરોમાં કરવામાં આવી હતી. આ મંદિર 27 એકરમાં બનેલું છે.

2 / 5
મંદિરના ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ સંબોધન કરતાં જણાવ્યું કે મંદિરના નિર્માણ માટે UAE સરકારની જેટલી પ્રશંસા કરો તેટલી ઓછી છે, તેમણે 140 કરોડ ભારતીયોના દિલ જીતી લીધા છે.

મંદિરના ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ સંબોધન કરતાં જણાવ્યું કે મંદિરના નિર્માણ માટે UAE સરકારની જેટલી પ્રશંસા કરો તેટલી ઓછી છે, તેમણે 140 કરોડ ભારતીયોના દિલ જીતી લીધા છે.

3 / 5
વધુમાં PM મોદીએ કહ્યું કે મને ખબર નથી કે, મારામાં મંદિરના પૂજારી બનવાની લાયકાત છે કે નહીં, પરંતુ મને ગર્વ છે કે હું મા ભારતીનો પૂજારી છું.

વધુમાં PM મોદીએ કહ્યું કે મને ખબર નથી કે, મારામાં મંદિરના પૂજારી બનવાની લાયકાત છે કે નહીં, પરંતુ મને ગર્વ છે કે હું મા ભારતીનો પૂજારી છું.

4 / 5
પીએમ મોદીએ UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનનો આભાર માન્યો. તો લોકોએ પણ ઉભા થઈને રાષ્ટ્રપતિનો આભાર માન્યો હતો.

પીએમ મોદીએ UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનનો આભાર માન્યો. તો લોકોએ પણ ઉભા થઈને રાષ્ટ્રપતિનો આભાર માન્યો હતો.

5 / 5

Latest News Updates

Follow Us:
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
g clip-path="url(#clip0_868_265)">