AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganesh Visarjan: મુંબઈના આ સ્થળોએ થાય છે ગણપતિ બાપ્પાનું ભવ્ય વિસર્જન, જુઓ Photos

ગણેશ ચતુર્થી બાદ 28 મી સપ્ટેમ્બરે ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવશે. ગણેશજીનું વિસર્જન અનંત ચતુર્દશી એટલે કે ભાદરવા સુદ ચૌદશના દિવસે કરવામાં આવે છે. ગણેશોત્સવમાં પૂજા જેટલું જ મહત્વ બાપ્પાના વિસર્જનનું પણ હોય છે. જાણો મુંબઈમાં ગણપતિજીને ક્યા સ્થળોએ ભવ્ય રીતે વિદાય આપવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2023 | 7:20 PM
Share
ગણેશ ચતુર્થી બાદ 28 મી સપ્ટેમ્બરે ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવશે. ગણેશજીનું વિસર્જન અનંત ચતુર્દશી એટલે કે ભાદરવા સુદ ચૌદશના દિવસે કરવામાં આવે છે. ગણેશોત્સવમાં પૂજા જેટલું જ મહત્વ બાપ્પાના વિસર્જનનું પણ હોય છે. જાણો મુંબઈમાં ગણપતિજીને ક્યા સ્થળોએ ભવ્ય રીતે વિદાય આપવામાં આવે છે.

ગણેશ ચતુર્થી બાદ 28 મી સપ્ટેમ્બરે ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવશે. ગણેશજીનું વિસર્જન અનંત ચતુર્દશી એટલે કે ભાદરવા સુદ ચૌદશના દિવસે કરવામાં આવે છે. ગણેશોત્સવમાં પૂજા જેટલું જ મહત્વ બાપ્પાના વિસર્જનનું પણ હોય છે. જાણો મુંબઈમાં ગણપતિજીને ક્યા સ્થળોએ ભવ્ય રીતે વિદાય આપવામાં આવે છે.

1 / 5
બાંદ્રા: બાંદ્રાના બેન્ડસ્ટેન્ડ પ્રોમેનેડમાં બાપ્પાની વિદાયનો અદભૂત નજારો જોઈ શકાય છે. ગણેશ વિસર્જન દરમિયાન અનેક ફિલ્મ સ્ટાર્સ અહીં બાપ્પાને વિદાય આપવા માટે આવે છે.

બાંદ્રા: બાંદ્રાના બેન્ડસ્ટેન્ડ પ્રોમેનેડમાં બાપ્પાની વિદાયનો અદભૂત નજારો જોઈ શકાય છે. ગણેશ વિસર્જન દરમિયાન અનેક ફિલ્મ સ્ટાર્સ અહીં બાપ્પાને વિદાય આપવા માટે આવે છે.

2 / 5
જુહુ બીચ: મુંબઈના જુહુ બીચ પર બાપ્પાનું વિસર્જન થાય છે ત્યારે લોકોની ભીડ જોવા મળે છે. ગણેશ ભગવાનને ઢોલ-નગારા તાલે વાજતે-ગાજતે વિદાય આપવામાં આવે છે. સાંતાક્રુઝ કે ખાર રેલવે સ્ટેશન પર ઉતરીને અહીં લોકલ બસ દ્વારા પહોંચી શકાય છે.

જુહુ બીચ: મુંબઈના જુહુ બીચ પર બાપ્પાનું વિસર્જન થાય છે ત્યારે લોકોની ભીડ જોવા મળે છે. ગણેશ ભગવાનને ઢોલ-નગારા તાલે વાજતે-ગાજતે વિદાય આપવામાં આવે છે. સાંતાક્રુઝ કે ખાર રેલવે સ્ટેશન પર ઉતરીને અહીં લોકલ બસ દ્વારા પહોંચી શકાય છે.

3 / 5
વર્સોવા બીચ: વર્સોવા મુંબઈના સૌથી સ્વચ્છ બીચમાંથી એક છે. અહીં હજારો લોકો બાપ્પાને વિદાય આપવા આવે છે. તેમજ આગાલા વર્ષે જલ્દી પધારે તેવી કામના કરે છે.

વર્સોવા બીચ: વર્સોવા મુંબઈના સૌથી સ્વચ્છ બીચમાંથી એક છે. અહીં હજારો લોકો બાપ્પાને વિદાય આપવા આવે છે. તેમજ આગાલા વર્ષે જલ્દી પધારે તેવી કામના કરે છે.

4 / 5
પવઈ લેક: ગણેશ વિસર્જન માટે પવઈ પણ લોકપ્રિય સ્થળ છે. અહીં ભગવાનને નૃત્ય-ગાન અને ગણપતિ બાપ્પા મોર્યાના ગૂંજ સાથે વિસર્જિત કરવામાં આવે છે.

પવઈ લેક: ગણેશ વિસર્જન માટે પવઈ પણ લોકપ્રિય સ્થળ છે. અહીં ભગવાનને નૃત્ય-ગાન અને ગણપતિ બાપ્પા મોર્યાના ગૂંજ સાથે વિસર્જિત કરવામાં આવે છે.

5 / 5
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">