AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganesh Visarjan: મુંબઈના આ સ્થળોએ થાય છે ગણપતિ બાપ્પાનું ભવ્ય વિસર્જન, જુઓ Photos

ગણેશ ચતુર્થી બાદ 28 મી સપ્ટેમ્બરે ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવશે. ગણેશજીનું વિસર્જન અનંત ચતુર્દશી એટલે કે ભાદરવા સુદ ચૌદશના દિવસે કરવામાં આવે છે. ગણેશોત્સવમાં પૂજા જેટલું જ મહત્વ બાપ્પાના વિસર્જનનું પણ હોય છે. જાણો મુંબઈમાં ગણપતિજીને ક્યા સ્થળોએ ભવ્ય રીતે વિદાય આપવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2023 | 7:20 PM
Share
ગણેશ ચતુર્થી બાદ 28 મી સપ્ટેમ્બરે ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવશે. ગણેશજીનું વિસર્જન અનંત ચતુર્દશી એટલે કે ભાદરવા સુદ ચૌદશના દિવસે કરવામાં આવે છે. ગણેશોત્સવમાં પૂજા જેટલું જ મહત્વ બાપ્પાના વિસર્જનનું પણ હોય છે. જાણો મુંબઈમાં ગણપતિજીને ક્યા સ્થળોએ ભવ્ય રીતે વિદાય આપવામાં આવે છે.

ગણેશ ચતુર્થી બાદ 28 મી સપ્ટેમ્બરે ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવશે. ગણેશજીનું વિસર્જન અનંત ચતુર્દશી એટલે કે ભાદરવા સુદ ચૌદશના દિવસે કરવામાં આવે છે. ગણેશોત્સવમાં પૂજા જેટલું જ મહત્વ બાપ્પાના વિસર્જનનું પણ હોય છે. જાણો મુંબઈમાં ગણપતિજીને ક્યા સ્થળોએ ભવ્ય રીતે વિદાય આપવામાં આવે છે.

1 / 5
બાંદ્રા: બાંદ્રાના બેન્ડસ્ટેન્ડ પ્રોમેનેડમાં બાપ્પાની વિદાયનો અદભૂત નજારો જોઈ શકાય છે. ગણેશ વિસર્જન દરમિયાન અનેક ફિલ્મ સ્ટાર્સ અહીં બાપ્પાને વિદાય આપવા માટે આવે છે.

બાંદ્રા: બાંદ્રાના બેન્ડસ્ટેન્ડ પ્રોમેનેડમાં બાપ્પાની વિદાયનો અદભૂત નજારો જોઈ શકાય છે. ગણેશ વિસર્જન દરમિયાન અનેક ફિલ્મ સ્ટાર્સ અહીં બાપ્પાને વિદાય આપવા માટે આવે છે.

2 / 5
જુહુ બીચ: મુંબઈના જુહુ બીચ પર બાપ્પાનું વિસર્જન થાય છે ત્યારે લોકોની ભીડ જોવા મળે છે. ગણેશ ભગવાનને ઢોલ-નગારા તાલે વાજતે-ગાજતે વિદાય આપવામાં આવે છે. સાંતાક્રુઝ કે ખાર રેલવે સ્ટેશન પર ઉતરીને અહીં લોકલ બસ દ્વારા પહોંચી શકાય છે.

જુહુ બીચ: મુંબઈના જુહુ બીચ પર બાપ્પાનું વિસર્જન થાય છે ત્યારે લોકોની ભીડ જોવા મળે છે. ગણેશ ભગવાનને ઢોલ-નગારા તાલે વાજતે-ગાજતે વિદાય આપવામાં આવે છે. સાંતાક્રુઝ કે ખાર રેલવે સ્ટેશન પર ઉતરીને અહીં લોકલ બસ દ્વારા પહોંચી શકાય છે.

3 / 5
વર્સોવા બીચ: વર્સોવા મુંબઈના સૌથી સ્વચ્છ બીચમાંથી એક છે. અહીં હજારો લોકો બાપ્પાને વિદાય આપવા આવે છે. તેમજ આગાલા વર્ષે જલ્દી પધારે તેવી કામના કરે છે.

વર્સોવા બીચ: વર્સોવા મુંબઈના સૌથી સ્વચ્છ બીચમાંથી એક છે. અહીં હજારો લોકો બાપ્પાને વિદાય આપવા આવે છે. તેમજ આગાલા વર્ષે જલ્દી પધારે તેવી કામના કરે છે.

4 / 5
પવઈ લેક: ગણેશ વિસર્જન માટે પવઈ પણ લોકપ્રિય સ્થળ છે. અહીં ભગવાનને નૃત્ય-ગાન અને ગણપતિ બાપ્પા મોર્યાના ગૂંજ સાથે વિસર્જિત કરવામાં આવે છે.

પવઈ લેક: ગણેશ વિસર્જન માટે પવઈ પણ લોકપ્રિય સ્થળ છે. અહીં ભગવાનને નૃત્ય-ગાન અને ગણપતિ બાપ્પા મોર્યાના ગૂંજ સાથે વિસર્જિત કરવામાં આવે છે.

5 / 5
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
g clip-path="url(#clip0_868_265)">