AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દુધ સાથે દવા ન લેવી જોઇએ, દવાના પત્તા પર લાલ લાઇન કેમ હોય છે ? જાણો તેનું કારણ

ઘણીવાર લોકો દૂધ સાથે દવા લેવાની ભલામણ કરે છે, પરંતુ નિષ્ણાતો આમ કરવાનો ઇનકાર કરે છે. દૂધ અને જ્યુસ સાથે દવા કેમ ન લેવી જોઈએ અને દવાઓના પત્તા પર લાલ લાઈન કેમ હોય છે? જાણો આ સવાલોના જવાબ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2021 | 6:25 PM
Share
ઘણીવાર લોકો કહે છે કે, દવા હૂંફાળા દૂધ સાથે લેવી જોઈએ. તેઓ માને છે કે આનાથી દવાઓ વધુ સારી રીતે કામ કરે છે અને તેની અસર બદલાય છે. વિજ્ઞાન આ વાત સ્વીકારતું નથી. નિષ્ણાતો કહે છે, ઘણી વખત દર્દીઓ ચા, દૂધ અને જ્યુસની સાથે દવાઓ લે છે, પણ આ વસ્તુઓ દવાઓની અસરને ઉલટાવી શકે છે.

ઘણીવાર લોકો કહે છે કે, દવા હૂંફાળા દૂધ સાથે લેવી જોઈએ. તેઓ માને છે કે આનાથી દવાઓ વધુ સારી રીતે કામ કરે છે અને તેની અસર બદલાય છે. વિજ્ઞાન આ વાત સ્વીકારતું નથી. નિષ્ણાતો કહે છે, ઘણી વખત દર્દીઓ ચા, દૂધ અને જ્યુસની સાથે દવાઓ લે છે, પણ આ વસ્તુઓ દવાઓની અસરને ઉલટાવી શકે છે.

1 / 6
સૌથી પહેલા તો જાણી લો કે દવાઓ દૂધ સાથે કેમ ન લેવી જોઈએ. જર્મન એસોસિએશન ઑફ ફાર્માસિસ્ટના પ્રવક્તા ઉર્સુલા સેલરબર્ગ કહે છે કે જ્યૂસ, દૂધ જેવા પીણા દવાની અસરને ઘટાડી શકે છે. દૂધમાં કેલ્શિયમ હોય છે જે દવામાં હાજર ડ્રગને લોહીમાં પ્રવેશતા અટકાવી શકે છે. તેથી, દવાની અસર ઓછી થઈ શકે છે.

સૌથી પહેલા તો જાણી લો કે દવાઓ દૂધ સાથે કેમ ન લેવી જોઈએ. જર્મન એસોસિએશન ઑફ ફાર્માસિસ્ટના પ્રવક્તા ઉર્સુલા સેલરબર્ગ કહે છે કે જ્યૂસ, દૂધ જેવા પીણા દવાની અસરને ઘટાડી શકે છે. દૂધમાં કેલ્શિયમ હોય છે જે દવામાં હાજર ડ્રગને લોહીમાં પ્રવેશતા અટકાવી શકે છે. તેથી, દવાની અસર ઓછી થઈ શકે છે.

2 / 6
ઉર્સુલા સેલરબર્ગ કહે છે, કેટલાક લોકો જ્યુસ સાથે દવાઓ લે છે, આવું ન કરો. આ રસ શરીર સુધી પહોંચે છે અને આવા એન્ઝાઇમને રોકે છે જે દવાને શરીરમાં ઓગળવામાં મદદ કરે છે. તેથી, દવાની અસર વધુ ઘટે છે. અથવા દવા તેની અસર મોડી બતાવી શકે છે. તેથી, પાણી સાથે દવાઓ લેવી વધુ સારી રીત છે.

ઉર્સુલા સેલરબર્ગ કહે છે, કેટલાક લોકો જ્યુસ સાથે દવાઓ લે છે, આવું ન કરો. આ રસ શરીર સુધી પહોંચે છે અને આવા એન્ઝાઇમને રોકે છે જે દવાને શરીરમાં ઓગળવામાં મદદ કરે છે. તેથી, દવાની અસર વધુ ઘટે છે. અથવા દવા તેની અસર મોડી બતાવી શકે છે. તેથી, પાણી સાથે દવાઓ લેવી વધુ સારી રીત છે.

3 / 6
હવે જાણો દવાના પત્તા પર લાલ પટ્ટી કેમ હોય છે. લાલ રેખા મોટે ભાગે એન્ટિબાયોટિક અને કેટલીક અન્ય દવાઓના પત્તા પર જોવા મળે છે. આ લાઇનનો અર્થ છે કે, આ દવા ડૉક્ટરની સલાહ અથવા પ્રિસ્ક્રિપ્શન વિના ખરીદી શકાતી નથી.

હવે જાણો દવાના પત્તા પર લાલ પટ્ટી કેમ હોય છે. લાલ રેખા મોટે ભાગે એન્ટિબાયોટિક અને કેટલીક અન્ય દવાઓના પત્તા પર જોવા મળે છે. આ લાઇનનો અર્થ છે કે, આ દવા ડૉક્ટરની સલાહ અથવા પ્રિસ્ક્રિપ્શન વિના ખરીદી શકાતી નથી.

4 / 6
દવાના પત્તા પર લાલ લાઇનનો અર્થ એ પણ છે કે તેનો ઉપયોગ પોતાની મરજીથી ન કરવો જોઈએ, આ વખતે સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને જાગૃત કરવા માટે એલર્ટ પણ જાહેર કર્યું હતું.

દવાના પત્તા પર લાલ લાઇનનો અર્થ એ પણ છે કે તેનો ઉપયોગ પોતાની મરજીથી ન કરવો જોઈએ, આ વખતે સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને જાગૃત કરવા માટે એલર્ટ પણ જાહેર કર્યું હતું.

5 / 6
નિષ્ણાતો કહે છે કે, ખાલી પેટે દવા ન લેવાની સલાહ આપવામાં આવે છે. તેનું સૌથી મોટું કારણ પેટમાં બળતરા છે. કેટલીક દવાઓ એવી છે જેને જો ખાલી પેટ લેવામાં આવે તો પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે. તેથી તેને ખાલી પેટે લેવાનું ટાળો. આ સિવાય દવાઓ હંમેશા પ્રિસ્ક્રિપ્શન મુજબ લેવી જોઈએ.

નિષ્ણાતો કહે છે કે, ખાલી પેટે દવા ન લેવાની સલાહ આપવામાં આવે છે. તેનું સૌથી મોટું કારણ પેટમાં બળતરા છે. કેટલીક દવાઓ એવી છે જેને જો ખાલી પેટ લેવામાં આવે તો પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે. તેથી તેને ખાલી પેટે લેવાનું ટાળો. આ સિવાય દવાઓ હંમેશા પ્રિસ્ક્રિપ્શન મુજબ લેવી જોઈએ.

6 / 6
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">