AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દુધ સાથે દવા ન લેવી જોઇએ, દવાના પત્તા પર લાલ લાઇન કેમ હોય છે ? જાણો તેનું કારણ

ઘણીવાર લોકો દૂધ સાથે દવા લેવાની ભલામણ કરે છે, પરંતુ નિષ્ણાતો આમ કરવાનો ઇનકાર કરે છે. દૂધ અને જ્યુસ સાથે દવા કેમ ન લેવી જોઈએ અને દવાઓના પત્તા પર લાલ લાઈન કેમ હોય છે? જાણો આ સવાલોના જવાબ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2021 | 6:25 PM
Share
ઘણીવાર લોકો કહે છે કે, દવા હૂંફાળા દૂધ સાથે લેવી જોઈએ. તેઓ માને છે કે આનાથી દવાઓ વધુ સારી રીતે કામ કરે છે અને તેની અસર બદલાય છે. વિજ્ઞાન આ વાત સ્વીકારતું નથી. નિષ્ણાતો કહે છે, ઘણી વખત દર્દીઓ ચા, દૂધ અને જ્યુસની સાથે દવાઓ લે છે, પણ આ વસ્તુઓ દવાઓની અસરને ઉલટાવી શકે છે.

ઘણીવાર લોકો કહે છે કે, દવા હૂંફાળા દૂધ સાથે લેવી જોઈએ. તેઓ માને છે કે આનાથી દવાઓ વધુ સારી રીતે કામ કરે છે અને તેની અસર બદલાય છે. વિજ્ઞાન આ વાત સ્વીકારતું નથી. નિષ્ણાતો કહે છે, ઘણી વખત દર્દીઓ ચા, દૂધ અને જ્યુસની સાથે દવાઓ લે છે, પણ આ વસ્તુઓ દવાઓની અસરને ઉલટાવી શકે છે.

1 / 6
સૌથી પહેલા તો જાણી લો કે દવાઓ દૂધ સાથે કેમ ન લેવી જોઈએ. જર્મન એસોસિએશન ઑફ ફાર્માસિસ્ટના પ્રવક્તા ઉર્સુલા સેલરબર્ગ કહે છે કે જ્યૂસ, દૂધ જેવા પીણા દવાની અસરને ઘટાડી શકે છે. દૂધમાં કેલ્શિયમ હોય છે જે દવામાં હાજર ડ્રગને લોહીમાં પ્રવેશતા અટકાવી શકે છે. તેથી, દવાની અસર ઓછી થઈ શકે છે.

સૌથી પહેલા તો જાણી લો કે દવાઓ દૂધ સાથે કેમ ન લેવી જોઈએ. જર્મન એસોસિએશન ઑફ ફાર્માસિસ્ટના પ્રવક્તા ઉર્સુલા સેલરબર્ગ કહે છે કે જ્યૂસ, દૂધ જેવા પીણા દવાની અસરને ઘટાડી શકે છે. દૂધમાં કેલ્શિયમ હોય છે જે દવામાં હાજર ડ્રગને લોહીમાં પ્રવેશતા અટકાવી શકે છે. તેથી, દવાની અસર ઓછી થઈ શકે છે.

2 / 6
ઉર્સુલા સેલરબર્ગ કહે છે, કેટલાક લોકો જ્યુસ સાથે દવાઓ લે છે, આવું ન કરો. આ રસ શરીર સુધી પહોંચે છે અને આવા એન્ઝાઇમને રોકે છે જે દવાને શરીરમાં ઓગળવામાં મદદ કરે છે. તેથી, દવાની અસર વધુ ઘટે છે. અથવા દવા તેની અસર મોડી બતાવી શકે છે. તેથી, પાણી સાથે દવાઓ લેવી વધુ સારી રીત છે.

ઉર્સુલા સેલરબર્ગ કહે છે, કેટલાક લોકો જ્યુસ સાથે દવાઓ લે છે, આવું ન કરો. આ રસ શરીર સુધી પહોંચે છે અને આવા એન્ઝાઇમને રોકે છે જે દવાને શરીરમાં ઓગળવામાં મદદ કરે છે. તેથી, દવાની અસર વધુ ઘટે છે. અથવા દવા તેની અસર મોડી બતાવી શકે છે. તેથી, પાણી સાથે દવાઓ લેવી વધુ સારી રીત છે.

3 / 6
હવે જાણો દવાના પત્તા પર લાલ પટ્ટી કેમ હોય છે. લાલ રેખા મોટે ભાગે એન્ટિબાયોટિક અને કેટલીક અન્ય દવાઓના પત્તા પર જોવા મળે છે. આ લાઇનનો અર્થ છે કે, આ દવા ડૉક્ટરની સલાહ અથવા પ્રિસ્ક્રિપ્શન વિના ખરીદી શકાતી નથી.

હવે જાણો દવાના પત્તા પર લાલ પટ્ટી કેમ હોય છે. લાલ રેખા મોટે ભાગે એન્ટિબાયોટિક અને કેટલીક અન્ય દવાઓના પત્તા પર જોવા મળે છે. આ લાઇનનો અર્થ છે કે, આ દવા ડૉક્ટરની સલાહ અથવા પ્રિસ્ક્રિપ્શન વિના ખરીદી શકાતી નથી.

4 / 6
દવાના પત્તા પર લાલ લાઇનનો અર્થ એ પણ છે કે તેનો ઉપયોગ પોતાની મરજીથી ન કરવો જોઈએ, આ વખતે સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને જાગૃત કરવા માટે એલર્ટ પણ જાહેર કર્યું હતું.

દવાના પત્તા પર લાલ લાઇનનો અર્થ એ પણ છે કે તેનો ઉપયોગ પોતાની મરજીથી ન કરવો જોઈએ, આ વખતે સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને જાગૃત કરવા માટે એલર્ટ પણ જાહેર કર્યું હતું.

5 / 6
નિષ્ણાતો કહે છે કે, ખાલી પેટે દવા ન લેવાની સલાહ આપવામાં આવે છે. તેનું સૌથી મોટું કારણ પેટમાં બળતરા છે. કેટલીક દવાઓ એવી છે જેને જો ખાલી પેટ લેવામાં આવે તો પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે. તેથી તેને ખાલી પેટે લેવાનું ટાળો. આ સિવાય દવાઓ હંમેશા પ્રિસ્ક્રિપ્શન મુજબ લેવી જોઈએ.

નિષ્ણાતો કહે છે કે, ખાલી પેટે દવા ન લેવાની સલાહ આપવામાં આવે છે. તેનું સૌથી મોટું કારણ પેટમાં બળતરા છે. કેટલીક દવાઓ એવી છે જેને જો ખાલી પેટ લેવામાં આવે તો પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે. તેથી તેને ખાલી પેટે લેવાનું ટાળો. આ સિવાય દવાઓ હંમેશા પ્રિસ્ક્રિપ્શન મુજબ લેવી જોઈએ.

6 / 6
Follow Us
AAP પ્રમુખ ઈસુદાન ગઢવીનો ભાજપ-કોંગ્રેસ પર મોટો આરોપ
AAP પ્રમુખ ઈસુદાન ગઢવીનો ભાજપ-કોંગ્રેસ પર મોટો આરોપ
દેલા ગામમાં ચૂંટણી બહિષ્કારના પોસ્ટર, નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ
દેલા ગામમાં ચૂંટણી બહિષ્કારના પોસ્ટર, નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ
ટિકિટ ના મળે તો 2027માં મારી તાકાત બતાવી દઈશ: તસ્નીમ આલમ
ટિકિટ ના મળે તો 2027માં મારી તાકાત બતાવી દઈશ: તસ્નીમ આલમ
રાજ્યમાં અંગ દઝાડતી ગરમી સહન કરવા માટે થઈ જજો તૈયાર, અંબાલાલની આગાહી
રાજ્યમાં અંગ દઝાડતી ગરમી સહન કરવા માટે થઈ જજો તૈયાર, અંબાલાલની આગાહી
પાટણ: ચૂંટણી ફોર્મ ભરવા બળદગાડામાં નીકળ્યા ઉમેદવારો!
પાટણ: ચૂંટણી ફોર્મ ભરવા બળદગાડામાં નીકળ્યા ઉમેદવારો!
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર
કોંગ્રેસ ઉમેદવાર પાસે નથી ચૂંટણી લડવાના પૈસા, મતદારો પાસેથી ઉઘરાવ્યા
કોંગ્રેસ ઉમેદવાર પાસે નથી ચૂંટણી લડવાના પૈસા, મતદારો પાસેથી ઉઘરાવ્યા
Breaking News: અંતિમ દિવસે પણ 14 વોર્ડમાં સસ્પેન્સ યથાવત, જુઓ Video
Breaking News: અંતિમ દિવસે પણ 14 વોર્ડમાં સસ્પેન્સ યથાવત, જુઓ Video
Breaking News: આચારસંહિતામાં સરકારી કર્મચારી ભાજપ કાર્યાલયમાં!
Breaking News: આચારસંહિતામાં સરકારી કર્મચારી ભાજપ કાર્યાલયમાં!
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
g clip-path="url(#clip0_868_265)">