AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Botad: કષ્ટભંજનદેવ મંદિર ખાતે બિરાજશે દક્ષિણમુખી હનુમાનજી, 7 કિલોમીટર દૂરથી થશે આ મૂર્તિના દર્શન, જુઓ દાદાની ભવ્યાતિભવ્ય મૂર્તિના PHOTO

કિંગ ઓફ સાળંગપુરમાં હનુમાનજીનું મુખારવિંદ 6.5 ફૂટ લાંબુ તથા ૭.૫ ફૂટ પહોળું હશે. જ્યારે તેમનો મુગટ સાત ફૂટ ઊંચો તથા 7.5 ફૂટ પહોળો હશે. ગદા 27 ફૂટ લાંબી તથા 7.5 ફૂટ પહોળી છે. હાથ ચાર ફૂટ પહોળા તથા 6.5 ફૂટ લાંબા જ્યારે પગ 8.5 ફૂટ લાંબા તથા ચાર ફૂટ પહોળા હશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2023 | 11:40 PM
Share
બોટાદ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ સાળંગપુર મંદિર ખાતે આગામી 6 એપ્રિલે હનુમાનજીની 54 ફૂટની પ્રતિમાનું અનાવરણ દેશના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે.

બોટાદ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ સાળંગપુર મંદિર ખાતે આગામી 6 એપ્રિલે હનુમાનજીની 54 ફૂટની પ્રતિમાનું અનાવરણ દેશના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે.

1 / 7
30,000 કિલો પંચ ધાતુમાંથી આ મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મૂર્તિ ને અલગ અલગ પાર્ટ્સમાં બનાવીને તેને સારંગપુર ખાતે પ્રસ્થાપિત કરવામાં આવશે.

30,000 કિલો પંચ ધાતુમાંથી આ મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મૂર્તિ ને અલગ અલગ પાર્ટ્સમાં બનાવીને તેને સારંગપુર ખાતે પ્રસ્થાપિત કરવામાં આવશે.

2 / 7
કિંગ ઓફ સાળંગપુરમાં હનુમાનજીનું મુખારવિંદ 6.5 ફૂટ લાંબુ તથા ૭.૫ ફૂટ પહોળું હશે. જ્યારે તેમનો મુગટ સાત ફૂટ ઊંચો તથા 7.5 ફૂટ પહોળો હશે. ગદા 27 ફૂટ લાંબી તથા 7.5 ફૂટ પહોળી છે. હાથ ચાર ફૂટ પહોળા તથા 6.5 ફૂટ લાંબા જ્યારે પગ 8.5 ફૂટ લાંબા તથા ચાર ફૂટ પહોળા હશે.  અહીં બનનારા એમ્ફી થિએટરમાં 1500 દર્શનાર્થીઓ બેસીને લાઇટ એન્ડ સાઉન્ડનો ફાઉન્ટેન શોની મજા માણી શકશે.

કિંગ ઓફ સાળંગપુરમાં હનુમાનજીનું મુખારવિંદ 6.5 ફૂટ લાંબુ તથા ૭.૫ ફૂટ પહોળું હશે. જ્યારે તેમનો મુગટ સાત ફૂટ ઊંચો તથા 7.5 ફૂટ પહોળો હશે. ગદા 27 ફૂટ લાંબી તથા 7.5 ફૂટ પહોળી છે. હાથ ચાર ફૂટ પહોળા તથા 6.5 ફૂટ લાંબા જ્યારે પગ 8.5 ફૂટ લાંબા તથા ચાર ફૂટ પહોળા હશે. અહીં બનનારા એમ્ફી થિએટરમાં 1500 દર્શનાર્થીઓ બેસીને લાઇટ એન્ડ સાઉન્ડનો ફાઉન્ટેન શોની મજા માણી શકશે.

3 / 7
આ  પ્રોજેક્ટને  કિંગ ઓફ સારંગપુર  નામ આપવામાં આવ્યું છે જે 1,35,000 સ્ક્વેર ફૂટમાં આકાર લેશે અને   7 કિલોમીટર દૂરથી પણ દેખાશે.

આ પ્રોજેક્ટને કિંગ ઓફ સારંગપુર નામ આપવામાં આવ્યું છે જે 1,35,000 સ્ક્વેર ફૂટમાં આકાર લેશે અને 7 કિલોમીટર દૂરથી પણ દેખાશે.

4 / 7
હનુમાન દાદાની વિશાળકાય પ્રતિમાની સામે મોટો બગીચો પણ બનાવવામાં આવશે, હાલમાં તમામ કામની પૂરજોશ તૈયારીઓ ચાલી રહી છે.

હનુમાન દાદાની વિશાળકાય પ્રતિમાની સામે મોટો બગીચો પણ બનાવવામાં આવશે, હાલમાં તમામ કામની પૂરજોશ તૈયારીઓ ચાલી રહી છે.

5 / 7
આ મૂર્તિનું અનાવરણ થયા બાદ સાળંગપુર ધામમાં  આવનારા ભાવિકો માટે આ એક વધુ દર્શનીય સ્થાન બની રહેશે.

આ મૂર્તિનું અનાવરણ થયા બાદ સાળંગપુર ધામમાં આવનારા ભાવિકો માટે આ એક વધુ દર્શનીય સ્થાન બની રહેશે.

6 / 7
કષ્ટભંજન  દેવ સાળંગપુર ખાતે લોકો હનુમાન દાદા દર્શન કરવા  તેમજ  દૂર દૂરથી પોતાની આધિ વ્યાધિ ઉપાધિ દૂર કરવા આવે છે

કષ્ટભંજન દેવ સાળંગપુર ખાતે લોકો હનુમાન દાદા દર્શન કરવા તેમજ દૂર દૂરથી પોતાની આધિ વ્યાધિ ઉપાધિ દૂર કરવા આવે છે

7 / 7
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">