Botad: કષ્ટભંજનદેવ મંદિર ખાતે બિરાજશે દક્ષિણમુખી હનુમાનજી, 7 કિલોમીટર દૂરથી થશે આ મૂર્તિના દર્શન, જુઓ દાદાની ભવ્યાતિભવ્ય મૂર્તિના PHOTO

કિંગ ઓફ સાળંગપુરમાં હનુમાનજીનું મુખારવિંદ 6.5 ફૂટ લાંબુ તથા ૭.૫ ફૂટ પહોળું હશે. જ્યારે તેમનો મુગટ સાત ફૂટ ઊંચો તથા 7.5 ફૂટ પહોળો હશે. ગદા 27 ફૂટ લાંબી તથા 7.5 ફૂટ પહોળી છે. હાથ ચાર ફૂટ પહોળા તથા 6.5 ફૂટ લાંબા જ્યારે પગ 8.5 ફૂટ લાંબા તથા ચાર ફૂટ પહોળા હશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2023 | 11:40 PM
બોટાદ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ સાળંગપુર મંદિર ખાતે આગામી 6 એપ્રિલે હનુમાનજીની 54 ફૂટની પ્રતિમાનું અનાવરણ દેશના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે.

બોટાદ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ સાળંગપુર મંદિર ખાતે આગામી 6 એપ્રિલે હનુમાનજીની 54 ફૂટની પ્રતિમાનું અનાવરણ દેશના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે.

1 / 7
30,000 કિલો પંચ ધાતુમાંથી આ મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મૂર્તિ ને અલગ અલગ પાર્ટ્સમાં બનાવીને તેને સારંગપુર ખાતે પ્રસ્થાપિત કરવામાં આવશે.

30,000 કિલો પંચ ધાતુમાંથી આ મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મૂર્તિ ને અલગ અલગ પાર્ટ્સમાં બનાવીને તેને સારંગપુર ખાતે પ્રસ્થાપિત કરવામાં આવશે.

2 / 7
કિંગ ઓફ સાળંગપુરમાં હનુમાનજીનું મુખારવિંદ 6.5 ફૂટ લાંબુ તથા ૭.૫ ફૂટ પહોળું હશે. જ્યારે તેમનો મુગટ સાત ફૂટ ઊંચો તથા 7.5 ફૂટ પહોળો હશે. ગદા 27 ફૂટ લાંબી તથા 7.5 ફૂટ પહોળી છે. હાથ ચાર ફૂટ પહોળા તથા 6.5 ફૂટ લાંબા જ્યારે પગ 8.5 ફૂટ લાંબા તથા ચાર ફૂટ પહોળા હશે.  અહીં બનનારા એમ્ફી થિએટરમાં 1500 દર્શનાર્થીઓ બેસીને લાઇટ એન્ડ સાઉન્ડનો ફાઉન્ટેન શોની મજા માણી શકશે.

કિંગ ઓફ સાળંગપુરમાં હનુમાનજીનું મુખારવિંદ 6.5 ફૂટ લાંબુ તથા ૭.૫ ફૂટ પહોળું હશે. જ્યારે તેમનો મુગટ સાત ફૂટ ઊંચો તથા 7.5 ફૂટ પહોળો હશે. ગદા 27 ફૂટ લાંબી તથા 7.5 ફૂટ પહોળી છે. હાથ ચાર ફૂટ પહોળા તથા 6.5 ફૂટ લાંબા જ્યારે પગ 8.5 ફૂટ લાંબા તથા ચાર ફૂટ પહોળા હશે. અહીં બનનારા એમ્ફી થિએટરમાં 1500 દર્શનાર્થીઓ બેસીને લાઇટ એન્ડ સાઉન્ડનો ફાઉન્ટેન શોની મજા માણી શકશે.

3 / 7
આ  પ્રોજેક્ટને  કિંગ ઓફ સારંગપુર  નામ આપવામાં આવ્યું છે જે 1,35,000 સ્ક્વેર ફૂટમાં આકાર લેશે અને   7 કિલોમીટર દૂરથી પણ દેખાશે.

આ પ્રોજેક્ટને કિંગ ઓફ સારંગપુર નામ આપવામાં આવ્યું છે જે 1,35,000 સ્ક્વેર ફૂટમાં આકાર લેશે અને 7 કિલોમીટર દૂરથી પણ દેખાશે.

4 / 7
હનુમાન દાદાની વિશાળકાય પ્રતિમાની સામે મોટો બગીચો પણ બનાવવામાં આવશે, હાલમાં તમામ કામની પૂરજોશ તૈયારીઓ ચાલી રહી છે.

હનુમાન દાદાની વિશાળકાય પ્રતિમાની સામે મોટો બગીચો પણ બનાવવામાં આવશે, હાલમાં તમામ કામની પૂરજોશ તૈયારીઓ ચાલી રહી છે.

5 / 7
આ મૂર્તિનું અનાવરણ થયા બાદ સાળંગપુર ધામમાં  આવનારા ભાવિકો માટે આ એક વધુ દર્શનીય સ્થાન બની રહેશે.

આ મૂર્તિનું અનાવરણ થયા બાદ સાળંગપુર ધામમાં આવનારા ભાવિકો માટે આ એક વધુ દર્શનીય સ્થાન બની રહેશે.

6 / 7
કષ્ટભંજન  દેવ સાળંગપુર ખાતે લોકો હનુમાન દાદા દર્શન કરવા  તેમજ  દૂર દૂરથી પોતાની આધિ વ્યાધિ ઉપાધિ દૂર કરવા આવે છે

કષ્ટભંજન દેવ સાળંગપુર ખાતે લોકો હનુમાન દાદા દર્શન કરવા તેમજ દૂર દૂરથી પોતાની આધિ વ્યાધિ ઉપાધિ દૂર કરવા આવે છે

7 / 7

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">