AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

18 હજારથી વધુ રન બનાવ્યા, 35 સદી ફટકારી, હવે આ ભારતીય ક્રિકેટરે લીધો સંન્યાસ

ટીમ ઈન્ડિયાના ક્રિકેટર અને બંગાળ રણજી ટીમના સિનિયર બેટ્સમેન મનોજ તિવારીએ તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તે હાલમાં પશ્ચિમ બંગાળનો ખેલ મંત્રી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2023 | 9:16 PM
Share
મનોજ તિવારીએ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. ભારત અને બંગાળ રણજી ટીમ માટે રમી રહેલા બેટ્સમેન મનોજ તિવારીએ ગુરુવારે પોતાની ક્રિકેટ ઇનિંગ્સનીસમાપ્તિની જાહેરાત કરી હતી. નિવૃત્તિની ઘોષણા કરતા મનોજ તિવારીએ કહ્યું કે તેણે તેની ક્રિકેટ સફરનો ઘણો આનંદ લીધો.

મનોજ તિવારીએ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. ભારત અને બંગાળ રણજી ટીમ માટે રમી રહેલા બેટ્સમેન મનોજ તિવારીએ ગુરુવારે પોતાની ક્રિકેટ ઇનિંગ્સનીસમાપ્તિની જાહેરાત કરી હતી. નિવૃત્તિની ઘોષણા કરતા મનોજ તિવારીએ કહ્યું કે તેણે તેની ક્રિકેટ સફરનો ઘણો આનંદ લીધો.

1 / 5
નિવૃત્તિની જાહેરાત કરતાં મનોજ તિવારીએ તેના કોચ માનવેન્દ્ર ઘોષ, તેમના માતા-પિતા અને પત્ની સુષ્મિતાનો આભાર માન્યો હતો. મનોજના કહેવા પ્રમાણે, આ લોકોના કારણે જ તે આટલા વર્ષો સુધી ભારતીય ક્રિકેટની સેવા કરી શક્યો.

નિવૃત્તિની જાહેરાત કરતાં મનોજ તિવારીએ તેના કોચ માનવેન્દ્ર ઘોષ, તેમના માતા-પિતા અને પત્ની સુષ્મિતાનો આભાર માન્યો હતો. મનોજના કહેવા પ્રમાણે, આ લોકોના કારણે જ તે આટલા વર્ષો સુધી ભારતીય ક્રિકેટની સેવા કરી શક્યો.

2 / 5
મનોજ તિવારીએ પોતાના પ્રોફેશનલ કરિયરમાં 18,925 રન બનાવ્યા હતા અને તેના બેટમાંથી કુલ 35 સદીઓ નીકળી હતી. તિવારી મિડલ ઓર્ડર બેટ્સમેન હતો અને તેની ટેક્નિકલ બેટિંગ માટે જાણીતો હતો.

મનોજ તિવારીએ પોતાના પ્રોફેશનલ કરિયરમાં 18,925 રન બનાવ્યા હતા અને તેના બેટમાંથી કુલ 35 સદીઓ નીકળી હતી. તિવારી મિડલ ઓર્ડર બેટ્સમેન હતો અને તેની ટેક્નિકલ બેટિંગ માટે જાણીતો હતો.

3 / 5
અત્યંત પ્રતિભાશાળી હોવા છતાં મનોજ તિવારી ટીમ ઈન્ડિયા માટે વધુ રમી શક્યો નહોતો. તેણે ટીમ ઈન્ડિયા માટે 12 વનડેમાં 287 રન બનાવ્યા, જેમાં એક સદી અને એક અડધી સદી સામેલ છે. આ સાથે જ તેણે ટીમ ઈન્ડિયા માટે 3 T20 મેચ પણ રમી હતી, જોકે તેને માત્ર એક જ ઇનિંગ રમવાની તક મળી હતી.

અત્યંત પ્રતિભાશાળી હોવા છતાં મનોજ તિવારી ટીમ ઈન્ડિયા માટે વધુ રમી શક્યો નહોતો. તેણે ટીમ ઈન્ડિયા માટે 12 વનડેમાં 287 રન બનાવ્યા, જેમાં એક સદી અને એક અડધી સદી સામેલ છે. આ સાથે જ તેણે ટીમ ઈન્ડિયા માટે 3 T20 મેચ પણ રમી હતી, જોકે તેને માત્ર એક જ ઇનિંગ રમવાની તક મળી હતી.

4 / 5
મનોજ તિવારીએ બંગાળ ક્રિકેટ માટે ઘણું કામ કર્યું છે. રણજી ટીમ માટે રમતી વખતે તેણે ઘણા યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું. મનોજ તિવારી હાલમાં બંગાળ સરકારમાં રમતગમત મંત્રી છે.

મનોજ તિવારીએ બંગાળ ક્રિકેટ માટે ઘણું કામ કર્યું છે. રણજી ટીમ માટે રમતી વખતે તેણે ઘણા યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું. મનોજ તિવારી હાલમાં બંગાળ સરકારમાં રમતગમત મંત્રી છે.

5 / 5
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
g clip-path="url(#clip0_868_265)">