AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

18 હજારથી વધુ રન બનાવ્યા, 35 સદી ફટકારી, હવે આ ભારતીય ક્રિકેટરે લીધો સંન્યાસ

ટીમ ઈન્ડિયાના ક્રિકેટર અને બંગાળ રણજી ટીમના સિનિયર બેટ્સમેન મનોજ તિવારીએ તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તે હાલમાં પશ્ચિમ બંગાળનો ખેલ મંત્રી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2023 | 9:16 PM
Share
મનોજ તિવારીએ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. ભારત અને બંગાળ રણજી ટીમ માટે રમી રહેલા બેટ્સમેન મનોજ તિવારીએ ગુરુવારે પોતાની ક્રિકેટ ઇનિંગ્સનીસમાપ્તિની જાહેરાત કરી હતી. નિવૃત્તિની ઘોષણા કરતા મનોજ તિવારીએ કહ્યું કે તેણે તેની ક્રિકેટ સફરનો ઘણો આનંદ લીધો.

મનોજ તિવારીએ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. ભારત અને બંગાળ રણજી ટીમ માટે રમી રહેલા બેટ્સમેન મનોજ તિવારીએ ગુરુવારે પોતાની ક્રિકેટ ઇનિંગ્સનીસમાપ્તિની જાહેરાત કરી હતી. નિવૃત્તિની ઘોષણા કરતા મનોજ તિવારીએ કહ્યું કે તેણે તેની ક્રિકેટ સફરનો ઘણો આનંદ લીધો.

1 / 5
નિવૃત્તિની જાહેરાત કરતાં મનોજ તિવારીએ તેના કોચ માનવેન્દ્ર ઘોષ, તેમના માતા-પિતા અને પત્ની સુષ્મિતાનો આભાર માન્યો હતો. મનોજના કહેવા પ્રમાણે, આ લોકોના કારણે જ તે આટલા વર્ષો સુધી ભારતીય ક્રિકેટની સેવા કરી શક્યો.

નિવૃત્તિની જાહેરાત કરતાં મનોજ તિવારીએ તેના કોચ માનવેન્દ્ર ઘોષ, તેમના માતા-પિતા અને પત્ની સુષ્મિતાનો આભાર માન્યો હતો. મનોજના કહેવા પ્રમાણે, આ લોકોના કારણે જ તે આટલા વર્ષો સુધી ભારતીય ક્રિકેટની સેવા કરી શક્યો.

2 / 5
મનોજ તિવારીએ પોતાના પ્રોફેશનલ કરિયરમાં 18,925 રન બનાવ્યા હતા અને તેના બેટમાંથી કુલ 35 સદીઓ નીકળી હતી. તિવારી મિડલ ઓર્ડર બેટ્સમેન હતો અને તેની ટેક્નિકલ બેટિંગ માટે જાણીતો હતો.

મનોજ તિવારીએ પોતાના પ્રોફેશનલ કરિયરમાં 18,925 રન બનાવ્યા હતા અને તેના બેટમાંથી કુલ 35 સદીઓ નીકળી હતી. તિવારી મિડલ ઓર્ડર બેટ્સમેન હતો અને તેની ટેક્નિકલ બેટિંગ માટે જાણીતો હતો.

3 / 5
અત્યંત પ્રતિભાશાળી હોવા છતાં મનોજ તિવારી ટીમ ઈન્ડિયા માટે વધુ રમી શક્યો નહોતો. તેણે ટીમ ઈન્ડિયા માટે 12 વનડેમાં 287 રન બનાવ્યા, જેમાં એક સદી અને એક અડધી સદી સામેલ છે. આ સાથે જ તેણે ટીમ ઈન્ડિયા માટે 3 T20 મેચ પણ રમી હતી, જોકે તેને માત્ર એક જ ઇનિંગ રમવાની તક મળી હતી.

અત્યંત પ્રતિભાશાળી હોવા છતાં મનોજ તિવારી ટીમ ઈન્ડિયા માટે વધુ રમી શક્યો નહોતો. તેણે ટીમ ઈન્ડિયા માટે 12 વનડેમાં 287 રન બનાવ્યા, જેમાં એક સદી અને એક અડધી સદી સામેલ છે. આ સાથે જ તેણે ટીમ ઈન્ડિયા માટે 3 T20 મેચ પણ રમી હતી, જોકે તેને માત્ર એક જ ઇનિંગ રમવાની તક મળી હતી.

4 / 5
મનોજ તિવારીએ બંગાળ ક્રિકેટ માટે ઘણું કામ કર્યું છે. રણજી ટીમ માટે રમતી વખતે તેણે ઘણા યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું. મનોજ તિવારી હાલમાં બંગાળ સરકારમાં રમતગમત મંત્રી છે.

મનોજ તિવારીએ બંગાળ ક્રિકેટ માટે ઘણું કામ કર્યું છે. રણજી ટીમ માટે રમતી વખતે તેણે ઘણા યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું. મનોજ તિવારી હાલમાં બંગાળ સરકારમાં રમતગમત મંત્રી છે.

5 / 5
Follow Us
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન
આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન
પાકિસ્તાનથી આવી રહેલા જહાજમાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
પાકિસ્તાનથી આવી રહેલા જહાજમાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
g clip-path="url(#clip0_868_265)">