IPL 2024: કેપ્ટન ઈજાગ્રસ્ત થતા આ બ્રિટિશ ખેલાડીને મળી પંજાબની કપ્તાની, ભારતીય વાઈસ કેપ્ટન સાથે થયો અન્યાય!

IPL 2024માં આજે હોમ ટીમ પંજાબ અને મહેમાન ટીમ રાજસ્થાન વચ્ચે મેચ શરૂ થવા પહેલા પંજાબના ફેન્સને એકસાથે બે ઝટકા લાગ્યા હતા. ટીમનો રેગ્યુલર કેપ્ટન શિખર ધવન ઈજાના કારણે બહાર થયો હતો તે પહેલો ઝટકો હતો. જોકે એનાથી મોટો ઝટકો એ હતો કે શિખરના સ્થાને ભારતીય વાઈસ કેપ્ટનની જગ્યાએ બ્રિટિશ ખેલાડીને પંજાબે કપ્તાની સોંપી હતી. મેચ શરૂ થયા બાદ સોશિયલ મીડિયા પર ફેન્સે આ અંગે ચર્ચા શરૂ કરી હતી.

| Updated on: Apr 13, 2024 | 9:46 PM
IPL 2024માં પંજાબ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચેના મુકાબલા પહેલા પંજાબના ફેન્સને મોટો ઝટકો લાગ્યો હતો. મેચ પહેલા ટોસ માટે રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસન સાથે પંજાબના કેપ્ટન શિખર ધવનના સ્થાને સેમ કરન મેદાનમાં આવ્યો હતો. ત્યારે ફેન્સને જાણ થઈ કે શિખર ધવન ઈજાના કારણે આજની મેચમાં રમી રહ્યો નથી.

IPL 2024માં પંજાબ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચેના મુકાબલા પહેલા પંજાબના ફેન્સને મોટો ઝટકો લાગ્યો હતો. મેચ પહેલા ટોસ માટે રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસન સાથે પંજાબના કેપ્ટન શિખર ધવનના સ્થાને સેમ કરન મેદાનમાં આવ્યો હતો. ત્યારે ફેન્સને જાણ થઈ કે શિખર ધવન ઈજાના કારણે આજની મેચમાં રમી રહ્યો નથી.

1 / 5
રાજસ્થાન રોયલ્સ સામે પંજાબ કિંગ્સે ઈજાગ્રસ્ત કેપ્ટન ધવનના સ્થાને ઈંગ્લિશ ઓલરાઉન્ડર સેમ કરનને ટીમની કપ્તાની સોંપી હતી. કરન ટોસ માટે મેદાનમાં આવ્યો હતો. સંજુ સેમસન સામે ટોસ હારી ગયો હતો અને રાજસ્થાને બોલિંગ પસંદ કરી અને પંજાબની પહેલા બેટિંગ આવી.

રાજસ્થાન રોયલ્સ સામે પંજાબ કિંગ્સે ઈજાગ્રસ્ત કેપ્ટન ધવનના સ્થાને ઈંગ્લિશ ઓલરાઉન્ડર સેમ કરનને ટીમની કપ્તાની સોંપી હતી. કરન ટોસ માટે મેદાનમાં આવ્યો હતો. સંજુ સેમસન સામે ટોસ હારી ગયો હતો અને રાજસ્થાને બોલિંગ પસંદ કરી અને પંજાબની પહેલા બેટિંગ આવી.

2 / 5
પહેલા બેટિંગ કરતા પંજાબની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. 70 રનમાં તેમણે પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. જેમાં કેપ્ટન સેમ કરન પણ સામેલ હતો, જે બાદ જીતેશ શર્માએ બાજી સંભાળી હતી અને મહત્વપૂર્ણ 29 રન બનાવ્યા હતા.

પહેલા બેટિંગ કરતા પંજાબની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. 70 રનમાં તેમણે પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. જેમાં કેપ્ટન સેમ કરન પણ સામેલ હતો, જે બાદ જીતેશ શર્માએ બાજી સંભાળી હતી અને મહત્વપૂર્ણ 29 રન બનાવ્યા હતા.

3 / 5
મેચ દરમિયાન જીતેશ શર્મા અચાનક ટ્રેન્ડ થયો હતો. જેનું કારણ તેની આ ઈનિંગ નહીં પરંતુ તેની સાથે થયેલો અન્યાય હતો. જીતેશ પંજાબ કિંગ્સનો વાઈસ કેપ્ટન છે છતાં રેગ્યુલર કેપ્ટન ધવન ઈજાગ્રસ્ત થતા પંજાબે તેને કપ્તાની સોંપી નહીં અને સેમ કરનને કેપ્ટન બનાવ્યો.

મેચ દરમિયાન જીતેશ શર્મા અચાનક ટ્રેન્ડ થયો હતો. જેનું કારણ તેની આ ઈનિંગ નહીં પરંતુ તેની સાથે થયેલો અન્યાય હતો. જીતેશ પંજાબ કિંગ્સનો વાઈસ કેપ્ટન છે છતાં રેગ્યુલર કેપ્ટન ધવન ઈજાગ્રસ્ત થતા પંજાબે તેને કપ્તાની સોંપી નહીં અને સેમ કરનને કેપ્ટન બનાવ્યો.

4 / 5
સિઝન શરુ થવા પહેલા તમામ ટીમના કેપ્ટનના ફોટો સેશનમાં પણ પંજાબ તરફથી ધવનના સ્થાને જીતેશ શર્મા હાજર રહ્યો હતો. જીતેશ વિકેટ કીપર બેટ્સમેન તરીકે બંને રોલમાં સારું પ્રદર્શન પણ કરી રહ્યો છે, છતાં જીતેશને તક ન આપી ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કરનને કેપ્ટન બનાવતા સોશિયલ મીડિયા પર ફેન્સ ભડક્યા હતા અને પંજાબના આ નિર્ણયની ટીકા કરી હતી.

સિઝન શરુ થવા પહેલા તમામ ટીમના કેપ્ટનના ફોટો સેશનમાં પણ પંજાબ તરફથી ધવનના સ્થાને જીતેશ શર્મા હાજર રહ્યો હતો. જીતેશ વિકેટ કીપર બેટ્સમેન તરીકે બંને રોલમાં સારું પ્રદર્શન પણ કરી રહ્યો છે, છતાં જીતેશને તક ન આપી ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કરનને કેપ્ટન બનાવતા સોશિયલ મીડિયા પર ફેન્સ ભડક્યા હતા અને પંજાબના આ નિર્ણયની ટીકા કરી હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
g clip-path="url(#clip0_868_265)">