AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ સ્ટાર્સ ભાગલા બાદ દેશ છોડીને પાકિસ્તાન ચાલ્યા ગયા હતા

આજે અમે તમને એવા કલાકારો વિશે માહિતગાર કરવા જઇ રહ્યા છીએ જે, ભારત પાકિસ્તાનના ભાગલા પહેલા, ભારતમાં રહેતા હતા અને ખુબ પ્રખ્યાત હતા, ભાગલા પછી તેઓ પાકિસ્તાન સ્થળાંતરીત થયા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2022 | 8:34 AM
Share
18 જુલાઈ 1927ના રોજ જન્મેલા મેહદી હસનનો પરિવાર સંગીતકારોનો પરિવાર રહ્યો છે. તેમણે સંગીતનું પ્રારંભિક શિક્ષણ તેમના પિતા ઉસ્તાદ અઝીમ ખાન અને કાકા ઉસ્તાદ ઈસ્માઈલ ખાન પાસેથી લીધું હતું. ભારત-પાકિસ્તાનના ભાગલા પછી તેમનો પરિવાર પાકિસ્તાનમાં રહેવા ગયા.

18 જુલાઈ 1927ના રોજ જન્મેલા મેહદી હસનનો પરિવાર સંગીતકારોનો પરિવાર રહ્યો છે. તેમણે સંગીતનું પ્રારંભિક શિક્ષણ તેમના પિતા ઉસ્તાદ અઝીમ ખાન અને કાકા ઉસ્તાદ ઈસ્માઈલ ખાન પાસેથી લીધું હતું. ભારત-પાકિસ્તાનના ભાગલા પછી તેમનો પરિવાર પાકિસ્તાનમાં રહેવા ગયા.

1 / 5
નૂરજહાંના અવાજમાં એવો જાદુ હતો કે તેને મલ્લિકા-એ-તરન્નુમ (પાકિસ્તાનમાં)નું બિરુદ આપવામાં આવ્યું હતું. તેણે ખાનદાન ફિલ્મમાં કામ કર્યું હતું. સૈયદ શૌકત હુસૈન સાથેના લગ્ન પછી તે કરાચી રહેવા ગયા હતા.

નૂરજહાંના અવાજમાં એવો જાદુ હતો કે તેને મલ્લિકા-એ-તરન્નુમ (પાકિસ્તાનમાં)નું બિરુદ આપવામાં આવ્યું હતું. તેણે ખાનદાન ફિલ્મમાં કામ કર્યું હતું. સૈયદ શૌકત હુસૈન સાથેના લગ્ન પછી તે કરાચી રહેવા ગયા હતા.

2 / 5
હિન્દી સિનેમાની પ્રખ્યાત ગાયિકા અને અભિનેત્રી ખુર્શીદ બાનો ઈન્ડસ્ટ્રીની જાણીતી કલાકાર હતી. ખુર્શીદ બાનો અભિનેતા-ગાયક કેએલ સહગલની સાથે તેમની 1943ની ફિલ્મ તાનસેન માટે જાણીતી છે. આઝાદી પછી, વર્ષ 1948 માં, ખુર્શીદ તેના પતિ સાથે પાકિસ્તાન ચાલ્યા ગયા અને કરાચી સિંધમાં સ્થાયી થયા.

હિન્દી સિનેમાની પ્રખ્યાત ગાયિકા અને અભિનેત્રી ખુર્શીદ બાનો ઈન્ડસ્ટ્રીની જાણીતી કલાકાર હતી. ખુર્શીદ બાનો અભિનેતા-ગાયક કેએલ સહગલની સાથે તેમની 1943ની ફિલ્મ તાનસેન માટે જાણીતી છે. આઝાદી પછી, વર્ષ 1948 માં, ખુર્શીદ તેના પતિ સાથે પાકિસ્તાન ચાલ્યા ગયા અને કરાચી સિંધમાં સ્થાયી થયા.

3 / 5
મલાઇકા પુખરાજ 1940 ના દાયકામાં બ્રિટિશ ભારતની મહાન ગાયિકાઓમાંની એક હતી. 1947 માં ભારતના ભાગલા પછી, તે લાહોર ગયા, જ્યાં તેણે રેડિયો પાકિસ્તાનમાં સંગીતકાર કાલે ખાન સાથે તેના રેડિયો પરફોર્મન્સ દ્વારા ખ્યાતિ મેળવી.

મલાઇકા પુખરાજ 1940 ના દાયકામાં બ્રિટિશ ભારતની મહાન ગાયિકાઓમાંની એક હતી. 1947 માં ભારતના ભાગલા પછી, તે લાહોર ગયા, જ્યાં તેણે રેડિયો પાકિસ્તાનમાં સંગીતકાર કાલે ખાન સાથે તેના રેડિયો પરફોર્મન્સ દ્વારા ખ્યાતિ મેળવી.

4 / 5
નિસાર બઝમી મહારાષ્ટ્રના જલગાંવના હતા. નિર્માતા ફઝલીએ નિસાર બઝમીને ફિલ્મ 'ઐસા ભી હોતા હૈ' માટે ગીતો લખવાની ઓફર કરી હતી. જે બાદ નિસાર બઝમી 1965માં પાકિસ્તાન ગયા હતા.

નિસાર બઝમી મહારાષ્ટ્રના જલગાંવના હતા. નિર્માતા ફઝલીએ નિસાર બઝમીને ફિલ્મ 'ઐસા ભી હોતા હૈ' માટે ગીતો લખવાની ઓફર કરી હતી. જે બાદ નિસાર બઝમી 1965માં પાકિસ્તાન ગયા હતા.

5 / 5
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">