AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush Releases: આ અભિનેત્રીએ આદિપુરુષમાં રાવણની બહેનનું પાત્ર ભજવ્યું , રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમરસ છે જુઓ Photo

Adipurush Shurpanakha:આદિપુરુષ ફિલ્મ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં પ્રભાસ, સૈફ અલી ખાન, કૃતિ સેનન અને સની સિંહ જેવા કલાકારો છે. જાણો જેમાં શૂર્પણખાનું પાત્ર કોણે ભજવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2023 | 3:05 PM
Share
પ્રભાસ, સૈફ અલી ખાન અને કૃતિ સેનનની ફિલ્મ આદિપુરુષ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ જોરદાર રહ્યું હતું. ( ALL Pic: Instagram)

પ્રભાસ, સૈફ અલી ખાન અને કૃતિ સેનનની ફિલ્મ આદિપુરુષ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ જોરદાર રહ્યું હતું. ( ALL Pic: Instagram)

1 / 6
આ ફિલ્મમાં રામાયણની સ્ટોરી છે. તેમાં ઘણા પાત્રો બતાવવામાં આવ્યા છે. રામાયણમાં એક મહત્વપૂર્ણ પાત્ર શૂર્પણખાનું છે, જેનું નાક લક્ષ્મણે કાપી નાખ્યું હતું. આ પાત્ર આદિપુરુષ ફિલ્મમાં પણ રાખવામાં આવ્યું છે. તેજસ્વિની પંડિતે ફિલ્મમાં શૂર્પણખાનું પાત્ર ભજવ્યું છે.

આ ફિલ્મમાં રામાયણની સ્ટોરી છે. તેમાં ઘણા પાત્રો બતાવવામાં આવ્યા છે. રામાયણમાં એક મહત્વપૂર્ણ પાત્ર શૂર્પણખાનું છે, જેનું નાક લક્ષ્મણે કાપી નાખ્યું હતું. આ પાત્ર આદિપુરુષ ફિલ્મમાં પણ રાખવામાં આવ્યું છે. તેજસ્વિની પંડિતે ફિલ્મમાં શૂર્પણખાનું પાત્ર ભજવ્યું છે.

2 / 6
ફિલ્મની રિલીઝ પહેલા મુખ્ય કલાકારો સિવાય અન્ય તમામ કલાકારો વિશે કોઈ ચોક્કસ માહિતી આપવામાં આવી ન હતી. જોકે, રિલીઝ થયા બાદ એ જાણવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં કોણે કયું પાત્ર ભજવ્યું છે.

ફિલ્મની રિલીઝ પહેલા મુખ્ય કલાકારો સિવાય અન્ય તમામ કલાકારો વિશે કોઈ ચોક્કસ માહિતી આપવામાં આવી ન હતી. જોકે, રિલીઝ થયા બાદ એ જાણવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં કોણે કયું પાત્ર ભજવ્યું છે.

3 / 6
આદિપુરુષમાં શૂર્પણખા બનેલી તેજસ્વિની પંડિત મરાઠી સિનેમાનું જાણીતું નામ છે. 37 વર્ષની તેજસ્વિની અંગત જીવનમાં ખૂબ જ ગ્લેમરસ છે. તેને બિન્દાસ લાઈફ જીવવી ગમે છે. જો તમે તેજસ્વિનીના ઈન્સ્ટાગ્રામ પર નજર કરશો તો તમને ખબર પડશે કે તે એકદમ બિન્દાસ હોવાની સાથે સિમ્પલ પણ છે.

આદિપુરુષમાં શૂર્પણખા બનેલી તેજસ્વિની પંડિત મરાઠી સિનેમાનું જાણીતું નામ છે. 37 વર્ષની તેજસ્વિની અંગત જીવનમાં ખૂબ જ ગ્લેમરસ છે. તેને બિન્દાસ લાઈફ જીવવી ગમે છે. જો તમે તેજસ્વિનીના ઈન્સ્ટાગ્રામ પર નજર કરશો તો તમને ખબર પડશે કે તે એકદમ બિન્દાસ હોવાની સાથે સિમ્પલ પણ છે.

4 / 6
તેજસ્વિનીએ વર્ષ 2004માં મરાઠી ફિલ્મ અગા બાઈ અરેચાથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેણે ઘણી ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે. આ સિવાય તેજસ્વિની ઘણી વેબ સિરીઝનો પણ ભાગ રહી ચુકી છે.

તેજસ્વિનીએ વર્ષ 2004માં મરાઠી ફિલ્મ અગા બાઈ અરેચાથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેણે ઘણી ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે. આ સિવાય તેજસ્વિની ઘણી વેબ સિરીઝનો પણ ભાગ રહી ચુકી છે.

5 / 6
તેજસ્વિની પંડિત ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ પોતાના ફોટો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. IMDB અનુસાર, તેજસ્વિની પંડિત છેલ્લે ફિલ્મ બામ્બૂમાં જોવા મળી હતી.

તેજસ્વિની પંડિત ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ પોતાના ફોટો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. IMDB અનુસાર, તેજસ્વિની પંડિત છેલ્લે ફિલ્મ બામ્બૂમાં જોવા મળી હતી.

6 / 6
પરિવારના સભ્યોની સલાહ બનશે વરદાન; વ્યાવસાયિક ક્ષમતા વધારવા ઉત્તમ સમય
પરિવારના સભ્યોની સલાહ બનશે વરદાન; વ્યાવસાયિક ક્ષમતા વધારવા ઉત્તમ સમય
મંત્રી મનીષા વકીલનું વિઝન: આંગણવાડીની કાયાપલટ અને કુપોષણ સામે જંગ
મંત્રી મનીષા વકીલનું વિઝન: આંગણવાડીની કાયાપલટ અને કુપોષણ સામે જંગ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કોંગ્રેસે રાજ્યસ્તરની 7 કમિટી રચી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કોંગ્રેસે રાજ્યસ્તરની 7 કમિટી રચી
ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ગુજરાતમાં ફેલાઈ અફવા !
ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ગુજરાતમાં ફેલાઈ અફવા !
મરી ગયેલ હડકાઈ ભેસનુ દૂઘ પિનારાઓએ રસી લેવા કરી દોડાદોડી
મરી ગયેલ હડકાઈ ભેસનુ દૂઘ પિનારાઓએ રસી લેવા કરી દોડાદોડી
રમેશભાઈ ઓઝા એ રીલના યુગમાં સનાતન પર ચિંતા વ્યક્ત કરી, જુઓ-Video
રમેશભાઈ ઓઝા એ રીલના યુગમાં સનાતન પર ચિંતા વ્યક્ત કરી, જુઓ-Video
10 ગીગાવોટ ઉત્પાદનનું અમારુ લક્ષ્યાંક : ડૉ. ફારૂક પટેલ
10 ગીગાવોટ ઉત્પાદનનું અમારુ લક્ષ્યાંક : ડૉ. ફારૂક પટેલ
મોહન ભાગવત બે દિવસીય ગુજરાત મુલાકાતે
મોહન ભાગવત બે દિવસીય ગુજરાત મુલાકાતે
બે દિવસમાં એક જ સોસાયટીમાં લિફ્ટમાં ફસાવાના બે બનાવ
બે દિવસમાં એક જ સોસાયટીમાં લિફ્ટમાં ફસાવાના બે બનાવ
અમદાવાદમાં મોડી રાત્રે 3 ફેક્ટરીમાં લાગી આગ,એક ઘટનામા 2 વ્યક્તિ દાઝ્યા
અમદાવાદમાં મોડી રાત્રે 3 ફેક્ટરીમાં લાગી આગ,એક ઘટનામા 2 વ્યક્તિ દાઝ્યા
g clip-path="url(#clip0_868_265)">