Janmashtami 2023 : આ સ્ટાર્સે સિલ્વર સ્ક્રીન પર શ્રી કૃષ્ણનું પાત્ર ભજવ્યું, આ અભિનેતા તો કૃષ્ણના અવતારમાં 17 વખત જોવા મળ્યા

આ સ્ટાર્સે ફિલ્મોમાં ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવીને ઘણી પ્રશંસા મેળવી. અક્ષય કુમારે ઓહ માય ગોડમાં ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવીને ધૂમ મચાવી હતી. ચાલો જાણીએ આવા જ બીજા કેટલાક સ્ટાર્સ વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2023 | 12:26 PM
ઘણી ફિલ્મોમાં આ સ્ટાર્સે ભગવાન કૃષ્ણના અવતારની ઝલક બતાવી છે. આજે જન્માષ્ટમીના અવસરે આપણે વાત કરીએ એવા સ્ટારની જેમણે રૂપેરી પડદે ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિકા શાનદાર રીતે ભજવી હતી.

ઘણી ફિલ્મોમાં આ સ્ટાર્સે ભગવાન કૃષ્ણના અવતારની ઝલક બતાવી છે. આજે જન્માષ્ટમીના અવસરે આપણે વાત કરીએ એવા સ્ટારની જેમણે રૂપેરી પડદે ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિકા શાનદાર રીતે ભજવી હતી.

1 / 7
ભગવાન શ્રીકૃષ્ણના જન્મનો મહાપર્વ એટલે જન્માષ્ટમી(Janmashtami ) જન્માષ્ટમીના ઉત્સવની ઝલક આપણી ફિલ્મોમાં પણ જોવા મળતી હોય છે. જન્માષ્ટમી, ભગવાન શ્રીકૃષ્ણ બોલિવુડ અને ટેલીવિઝનમાં પણ આ પાત્રો જોવા મળી ચૂક્યા છે. ત્યારે બોલિવુડમાં એવા અનેક સ્ટાર છે જેમણે ભગવાન કૃષ્ણનું પાત્ર નિભાવ્યું છે.

ભગવાન શ્રીકૃષ્ણના જન્મનો મહાપર્વ એટલે જન્માષ્ટમી(Janmashtami ) જન્માષ્ટમીના ઉત્સવની ઝલક આપણી ફિલ્મોમાં પણ જોવા મળતી હોય છે. જન્માષ્ટમી, ભગવાન શ્રીકૃષ્ણ બોલિવુડ અને ટેલીવિઝનમાં પણ આ પાત્રો જોવા મળી ચૂક્યા છે. ત્યારે બોલિવુડમાં એવા અનેક સ્ટાર છે જેમણે ભગવાન કૃષ્ણનું પાત્ર નિભાવ્યું છે.

2 / 7
બોલિવુડનો સુપર સ્ટાર અક્ષય કુમાર ભલે ઓએમજી 2માં ભગવાન શિવના પાત્રમાં છવાયા હોય પરંતુ ઓએમજીમાં અક્ષય કૃષ્ણના અવતારને કોઈ ભુલી શક્યું નથી. વર્ષ 2012માં આવેલી સુપરહિટ ફિલ્મ ઓ માય ગોડમાં અક્ષય કુમારે ભગવાન કૃષ્ણનું શાનદાર પાત્ર નિભાવ્યું હતુ.

બોલિવુડનો સુપર સ્ટાર અક્ષય કુમાર ભલે ઓએમજી 2માં ભગવાન શિવના પાત્રમાં છવાયા હોય પરંતુ ઓએમજીમાં અક્ષય કૃષ્ણના અવતારને કોઈ ભુલી શક્યું નથી. વર્ષ 2012માં આવેલી સુપરહિટ ફિલ્મ ઓ માય ગોડમાં અક્ષય કુમારે ભગવાન કૃષ્ણનું શાનદાર પાત્ર નિભાવ્યું હતુ.

3 / 7
ભગવાન કૃષ્ણના સૌથી વધુ રોલ સાઉથના સુપરસ્ટાર એનટી રામારાવે નિભાવ્યું હતુ. કહેવામાં આવે છે કે, સાઉથની અંદાજે 17 ફિલ્મોમાં રામારાવ કૃષ્ણ બન્યા હતા. જેમાં મોટાભાગની ફિલ્મો હિટ રહી હતી. (photo :cinejosh.com)

ભગવાન કૃષ્ણના સૌથી વધુ રોલ સાઉથના સુપરસ્ટાર એનટી રામારાવે નિભાવ્યું હતુ. કહેવામાં આવે છે કે, સાઉથની અંદાજે 17 ફિલ્મોમાં રામારાવ કૃષ્ણ બન્યા હતા. જેમાં મોટાભાગની ફિલ્મો હિટ રહી હતી. (photo :cinejosh.com)

4 / 7
સાઉથના અભિનેતા પવન કલ્યાણે ફિલ્મ ગોપાલા ગોપાલામાં ભગવાન શ્રીકૃષ્ણના શાનદાર પાત્ર નિભાવી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. ગોપાલા ગોપાલા 2012માં આવેલી હિન્દી ઓહ માય ગોડની રિમેક હતી.

સાઉથના અભિનેતા પવન કલ્યાણે ફિલ્મ ગોપાલા ગોપાલામાં ભગવાન શ્રીકૃષ્ણના શાનદાર પાત્ર નિભાવી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. ગોપાલા ગોપાલા 2012માં આવેલી હિન્દી ઓહ માય ગોડની રિમેક હતી.

5 / 7
આયુષ્માન ખુરાનાએ ડ્રીમ ગર્લના એક ગીતમાં નુસરત ભરુચા સાથે ભગવાન શ્રીકૃ્ષ્ણ બની ડાન્સ કર્યો હતો. આ પાત્ર પણ લોકોને ખુબ પસંદ આવ્યું હતુ.

આયુષ્માન ખુરાનાએ ડ્રીમ ગર્લના એક ગીતમાં નુસરત ભરુચા સાથે ભગવાન શ્રીકૃ્ષ્ણ બની ડાન્સ કર્યો હતો. આ પાત્ર પણ લોકોને ખુબ પસંદ આવ્યું હતુ.

6 / 7
 તમે સુપરહિટ ફિલ્મ લગાનનું ગીત 'રાધા કૈસે ના જલે' સાંભળ્યું જ હશે. આ ગીતમાં આમિર ખાને કાન્હા તરીકે ડાન્સ કર્યો હતો અને વાંસળી પણ વગાડી હતી. આ ગીતને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

તમે સુપરહિટ ફિલ્મ લગાનનું ગીત 'રાધા કૈસે ના જલે' સાંભળ્યું જ હશે. આ ગીતમાં આમિર ખાને કાન્હા તરીકે ડાન્સ કર્યો હતો અને વાંસળી પણ વગાડી હતી. આ ગીતને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

7 / 7

Latest News Updates

Follow Us:
જુનાગઢના સંત સંમેલનમાં અખિલેશ્વર દાસનું મોટું નિવેદન- જુઓ Video
જુનાગઢના સંત સંમેલનમાં અખિલેશ્વર દાસનું મોટું નિવેદન- જુઓ Video
રાજકોટમાં ખરાબ રસ્તાને લઇ લોકો પરેશાન, રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો
રાજકોટમાં ખરાબ રસ્તાને લઇ લોકો પરેશાન, રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો
જુનાગઢમાં ગરબા રમતી વખતે 24 વર્ષના યુવકને આવ્યો હાર્ટ એટેક આવતા મૃત્યુ
જુનાગઢમાં ગરબા રમતી વખતે 24 વર્ષના યુવકને આવ્યો હાર્ટ એટેક આવતા મૃત્યુ
વલસાડની કોલેજના પ્રોફેસર સામે જાતિય સતામણીના કેસમાં આરોપો થયા સિદ્ધ
વલસાડની કોલેજના પ્રોફેસર સામે જાતિય સતામણીના કેસમાં આરોપો થયા સિદ્ધ
ગુજરાતને મળશે ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ, જામનગર અમદાવાદ વચ્ચે દોડશે
ગુજરાતને મળશે ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ, જામનગર અમદાવાદ વચ્ચે દોડશે
સ્નાતકોને માર્કેટીંગ ક્ષેત્રમાં મળશે મહિને 29,000થી વધુ પગાર
સ્નાતકોને માર્કેટીંગ ક્ષેત્રમાં મળશે મહિને 29,000થી વધુ પગાર
ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝની છેલ્લી વનડે રાજકોટમાં ખંઢેરીમાં રમાશે
ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝની છેલ્લી વનડે રાજકોટમાં ખંઢેરીમાં રમાશે
સ્નાતકોને લોજીસ્ટીક ક્ષેત્રમાં મળશે મહિને 83,000થી વધુ પગાર
સ્નાતકોને લોજીસ્ટીક ક્ષેત્રમાં મળશે મહિને 83,000થી વધુ પગાર
સ્નાતકોનેે લેટર ડ્રાફટિંગમાં મળશે મહિને 45,000થી વધુ પગાર
સ્નાતકોનેે લેટર ડ્રાફટિંગમાં મળશે મહિને 45,000થી વધુ પગાર
રાજકોટમાં જે.કે.ચોકના રાજાની આસપાસ મૂષક કરે છે પ્રદક્ષિણા- જુઓ Video
રાજકોટમાં જે.કે.ચોકના રાજાની આસપાસ મૂષક કરે છે પ્રદક્ષિણા- જુઓ Video