AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janmashtami 2023 : આ સ્ટાર્સે સિલ્વર સ્ક્રીન પર શ્રી કૃષ્ણનું પાત્ર ભજવ્યું, આ અભિનેતા તો કૃષ્ણના અવતારમાં 17 વખત જોવા મળ્યા

આ સ્ટાર્સે ફિલ્મોમાં ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવીને ઘણી પ્રશંસા મેળવી. અક્ષય કુમારે ઓહ માય ગોડમાં ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવીને ધૂમ મચાવી હતી. ચાલો જાણીએ આવા જ બીજા કેટલાક સ્ટાર્સ વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2023 | 12:26 PM
Share
ઘણી ફિલ્મોમાં આ સ્ટાર્સે ભગવાન કૃષ્ણના અવતારની ઝલક બતાવી છે. આજે જન્માષ્ટમીના અવસરે આપણે વાત કરીએ એવા સ્ટારની જેમણે રૂપેરી પડદે ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિકા શાનદાર રીતે ભજવી હતી.

ઘણી ફિલ્મોમાં આ સ્ટાર્સે ભગવાન કૃષ્ણના અવતારની ઝલક બતાવી છે. આજે જન્માષ્ટમીના અવસરે આપણે વાત કરીએ એવા સ્ટારની જેમણે રૂપેરી પડદે ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિકા શાનદાર રીતે ભજવી હતી.

1 / 7
ભગવાન શ્રીકૃષ્ણના જન્મનો મહાપર્વ એટલે જન્માષ્ટમી(Janmashtami ) જન્માષ્ટમીના ઉત્સવની ઝલક આપણી ફિલ્મોમાં પણ જોવા મળતી હોય છે. જન્માષ્ટમી, ભગવાન શ્રીકૃષ્ણ બોલિવુડ અને ટેલીવિઝનમાં પણ આ પાત્રો જોવા મળી ચૂક્યા છે. ત્યારે બોલિવુડમાં એવા અનેક સ્ટાર છે જેમણે ભગવાન કૃષ્ણનું પાત્ર નિભાવ્યું છે.

ભગવાન શ્રીકૃષ્ણના જન્મનો મહાપર્વ એટલે જન્માષ્ટમી(Janmashtami ) જન્માષ્ટમીના ઉત્સવની ઝલક આપણી ફિલ્મોમાં પણ જોવા મળતી હોય છે. જન્માષ્ટમી, ભગવાન શ્રીકૃષ્ણ બોલિવુડ અને ટેલીવિઝનમાં પણ આ પાત્રો જોવા મળી ચૂક્યા છે. ત્યારે બોલિવુડમાં એવા અનેક સ્ટાર છે જેમણે ભગવાન કૃષ્ણનું પાત્ર નિભાવ્યું છે.

2 / 7
બોલિવુડનો સુપર સ્ટાર અક્ષય કુમાર ભલે ઓએમજી 2માં ભગવાન શિવના પાત્રમાં છવાયા હોય પરંતુ ઓએમજીમાં અક્ષય કૃષ્ણના અવતારને કોઈ ભુલી શક્યું નથી. વર્ષ 2012માં આવેલી સુપરહિટ ફિલ્મ ઓ માય ગોડમાં અક્ષય કુમારે ભગવાન કૃષ્ણનું શાનદાર પાત્ર નિભાવ્યું હતુ.

બોલિવુડનો સુપર સ્ટાર અક્ષય કુમાર ભલે ઓએમજી 2માં ભગવાન શિવના પાત્રમાં છવાયા હોય પરંતુ ઓએમજીમાં અક્ષય કૃષ્ણના અવતારને કોઈ ભુલી શક્યું નથી. વર્ષ 2012માં આવેલી સુપરહિટ ફિલ્મ ઓ માય ગોડમાં અક્ષય કુમારે ભગવાન કૃષ્ણનું શાનદાર પાત્ર નિભાવ્યું હતુ.

3 / 7
ભગવાન કૃષ્ણના સૌથી વધુ રોલ સાઉથના સુપરસ્ટાર એનટી રામારાવે નિભાવ્યું હતુ. કહેવામાં આવે છે કે, સાઉથની અંદાજે 17 ફિલ્મોમાં રામારાવ કૃષ્ણ બન્યા હતા. જેમાં મોટાભાગની ફિલ્મો હિટ રહી હતી. (photo :cinejosh.com)

ભગવાન કૃષ્ણના સૌથી વધુ રોલ સાઉથના સુપરસ્ટાર એનટી રામારાવે નિભાવ્યું હતુ. કહેવામાં આવે છે કે, સાઉથની અંદાજે 17 ફિલ્મોમાં રામારાવ કૃષ્ણ બન્યા હતા. જેમાં મોટાભાગની ફિલ્મો હિટ રહી હતી. (photo :cinejosh.com)

4 / 7
સાઉથના અભિનેતા પવન કલ્યાણે ફિલ્મ ગોપાલા ગોપાલામાં ભગવાન શ્રીકૃષ્ણના શાનદાર પાત્ર નિભાવી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. ગોપાલા ગોપાલા 2012માં આવેલી હિન્દી ઓહ માય ગોડની રિમેક હતી.

સાઉથના અભિનેતા પવન કલ્યાણે ફિલ્મ ગોપાલા ગોપાલામાં ભગવાન શ્રીકૃષ્ણના શાનદાર પાત્ર નિભાવી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. ગોપાલા ગોપાલા 2012માં આવેલી હિન્દી ઓહ માય ગોડની રિમેક હતી.

5 / 7
આયુષ્માન ખુરાનાએ ડ્રીમ ગર્લના એક ગીતમાં નુસરત ભરુચા સાથે ભગવાન શ્રીકૃ્ષ્ણ બની ડાન્સ કર્યો હતો. આ પાત્ર પણ લોકોને ખુબ પસંદ આવ્યું હતુ.

આયુષ્માન ખુરાનાએ ડ્રીમ ગર્લના એક ગીતમાં નુસરત ભરુચા સાથે ભગવાન શ્રીકૃ્ષ્ણ બની ડાન્સ કર્યો હતો. આ પાત્ર પણ લોકોને ખુબ પસંદ આવ્યું હતુ.

6 / 7
 તમે સુપરહિટ ફિલ્મ લગાનનું ગીત 'રાધા કૈસે ના જલે' સાંભળ્યું જ હશે. આ ગીતમાં આમિર ખાને કાન્હા તરીકે ડાન્સ કર્યો હતો અને વાંસળી પણ વગાડી હતી. આ ગીતને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

તમે સુપરહિટ ફિલ્મ લગાનનું ગીત 'રાધા કૈસે ના જલે' સાંભળ્યું જ હશે. આ ગીતમાં આમિર ખાને કાન્હા તરીકે ડાન્સ કર્યો હતો અને વાંસળી પણ વગાડી હતી. આ ગીતને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

7 / 7
મનપસંદ પ્રવૃત્તિઓ કરવી જોઈએ, વિદેશ યાત્રાનો અનુભવ કરશો
મનપસંદ પ્રવૃત્તિઓ કરવી જોઈએ, વિદેશ યાત્રાનો અનુભવ કરશો
દારૂબંધીને કારણે ગુજરાતને 'મોટું આર્થિક નુકસાન' - જુઓ Video
દારૂબંધીને કારણે ગુજરાતને 'મોટું આર્થિક નુકસાન' - જુઓ Video
જુનાગઢના શહેરીજનો માટે માથાના દુખાવા સમાન બન્યા 7 રેલવે ફાટકો
જુનાગઢના શહેરીજનો માટે માથાના દુખાવા સમાન બન્યા 7 રેલવે ફાટકો
કચ્છમાં મુસ્લિમ વિદ્યાર્થીએ હિન્દુ વિદ્યાર્થીઓ પાસે પઢાવી નમાજ
કચ્છમાં મુસ્લિમ વિદ્યાર્થીએ હિન્દુ વિદ્યાર્થીઓ પાસે પઢાવી નમાજ
અફઘાનિસ્તાને પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં કર્યો હવાઈ હુમલો
અફઘાનિસ્તાને પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં કર્યો હવાઈ હુમલો
DJ પ્રતિબંધ સામે હવે ભુવાએ ધુણતા ધુણતા ગેનીબેનને ફેંક્યો પડકાર- Video
DJ પ્રતિબંધ સામે હવે ભુવાએ ધુણતા ધુણતા ગેનીબેનને ફેંક્યો પડકાર- Video
ગુજરાતમાં પ્રદુષિત થઈ રહ્યાં છે ભૂગર્ભજળ-રાજ્યપાલે વ્યક્ત કરી ચિંતા
ગુજરાતમાં પ્રદુષિત થઈ રહ્યાં છે ભૂગર્ભજળ-રાજ્યપાલે વ્યક્ત કરી ચિંતા
SMCએ એક વર્ષમાં ₹63 કરોડનો દારૂ પકડ્યો, હોટસ્પોટ કચ્છ અને સુરેન્દ્રનગર
SMCએ એક વર્ષમાં ₹63 કરોડનો દારૂ પકડ્યો, હોટસ્પોટ કચ્છ અને સુરેન્દ્રનગર
શ્વાનની ગણતરીને લઇને સરકારનો પરિપત્ર જાહેર
શ્વાનની ગણતરીને લઇને સરકારનો પરિપત્ર જાહેર
પોલીસ પર જીવલેણ હુમલો કરનાર 41 શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ
પોલીસ પર જીવલેણ હુમલો કરનાર 41 શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ
g clip-path="url(#clip0_868_265)">