AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાને મળ્યો નેશનલ ફિલ્મ એવોર્ડ, આવો છે પરિવાર

જાનકી બોડીવાલાનો જન્મ 30 ઓક્ટોબર 1995ના રોજ અમદાવાદ ગુજરાતમાં ભરત અને કાશ્મીરા બોડીવાલાને ત્યાં થયો હતો. તેનો એક ભાઈ ધ્રુપદ બોડીવાલા છે. તેમણે એમ કે સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલ અભ્યાસ કર્યો છે. તો ચાલો જોઈએ જાનકી બોડીવાલાનો પરિવાર

| Updated on: Oct 30, 2025 | 11:38 AM
Share
અમદાવાદમાં જન્મેલી જાનકી બોડીવાલે ગુજરાતી ફિલ્મથી કરી હતી કરિયરની શરુઆત,, આજે બોલિવુડમાં દિગ્ગજો સાથે કરી રહી છે કામ, આવો છે અભિનેત્રીનો પરિવાર

અમદાવાદમાં જન્મેલી જાનકી બોડીવાલે ગુજરાતી ફિલ્મથી કરી હતી કરિયરની શરુઆત,, આજે બોલિવુડમાં દિગ્ગજો સાથે કરી રહી છે કામ, આવો છે અભિનેત્રીનો પરિવાર

1 / 8
જાનકી બોડીવાલા એક ગુજરાતી અભિનેત્રી છે જે મુખ્યત્વે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં કામ કરે છે. તેમણે છેલ્લો દિવસ (2015), તંબુરો (2017), , બહુ ના વિચાર (2019) અને વશ (2023) જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

જાનકી બોડીવાલા એક ગુજરાતી અભિનેત્રી છે જે મુખ્યત્વે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં કામ કરે છે. તેમણે છેલ્લો દિવસ (2015), તંબુરો (2017), , બહુ ના વિચાર (2019) અને વશ (2023) જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

2 / 8
જાનકી બોડીવાલાનો જન્મ 30 ઓક્ટોબર 1995ના રોજ અમદાવાદમાં થયો હતો.તેમને એક ભાઈ ધ્રુપદ બોડીવાલા છે. સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલ અમદાવાદમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે.

જાનકી બોડીવાલાનો જન્મ 30 ઓક્ટોબર 1995ના રોજ અમદાવાદમાં થયો હતો.તેમને એક ભાઈ ધ્રુપદ બોડીવાલા છે. સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલ અમદાવાદમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે.

3 / 8
તેમણે બેચલર ઓફ ડેન્ટલ સર્જરી (BDS)માં ગોએન્કા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેન્ટલ સાયન્સ, ગાંધીનગરમાંથી સ્નાતક કર્યું હતું. મિસ ઈન્ડિયા 2019 માં પણ ભાગ લીધો હતો જ્યાં તે મિસ ઈન્ડિયા ગુજરાતની ટોચની 3 ફાઇનલિસ્ટમાં હતી.

તેમણે બેચલર ઓફ ડેન્ટલ સર્જરી (BDS)માં ગોએન્કા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેન્ટલ સાયન્સ, ગાંધીનગરમાંથી સ્નાતક કર્યું હતું. મિસ ઈન્ડિયા 2019 માં પણ ભાગ લીધો હતો જ્યાં તે મિસ ઈન્ડિયા ગુજરાતની ટોચની 3 ફાઇનલિસ્ટમાં હતી.

4 / 8
બોડીવાલાએ કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા લિખિત અને દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ, છેલ્લો દિવસથી અભિનયની શરૂઆત કરી હતી. આ ફિલ્મ 20 નવેમ્બર 2015ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મને ચાહકોનો સારો પ્રતિસાદ પણ મળ્યો છે.

બોડીવાલાએ કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા લિખિત અને દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ, છેલ્લો દિવસથી અભિનયની શરૂઆત કરી હતી. આ ફિલ્મ 20 નવેમ્બર 2015ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મને ચાહકોનો સારો પ્રતિસાદ પણ મળ્યો છે.

5 / 8
2023માં વશમાં અભિનય કર્યો જે એક બ્લોકબસ્ટર ફિલ્મ હતી અને બોડીવાલાના અભિનયને ચાહકો દ્વારા વખાણવામાં આવ્યો હતો. 2024માં અજય દેવગન, જ્યોતિકા અને આર. માધવન સાથે વશની રીમેકમાં બોલિવૂડની શરૂઆત કરવા માટે તૈયાર છે, આ ફિલ્મમાં આર્યની ભૂમિકાને ફરીથી રજૂ કરતી જોવા મળશે.

2023માં વશમાં અભિનય કર્યો જે એક બ્લોકબસ્ટર ફિલ્મ હતી અને બોડીવાલાના અભિનયને ચાહકો દ્વારા વખાણવામાં આવ્યો હતો. 2024માં અજય દેવગન, જ્યોતિકા અને આર. માધવન સાથે વશની રીમેકમાં બોલિવૂડની શરૂઆત કરવા માટે તૈયાર છે, આ ફિલ્મમાં આર્યની ભૂમિકાને ફરીથી રજૂ કરતી જોવા મળશે.

6 / 8
જાનકી અનેક ગુજરાતી ફિલ્મોમાં જોવા મળી છે અને તેમની ફિલ્મો સુપરહિટ પણ સાબિત થઈ છે. યશ સોની સાથે કૃષ્ણદેવ યાજ્ઞિકની નાડી દોષ (2022) માં જોવા મળી હતી.

જાનકી અનેક ગુજરાતી ફિલ્મોમાં જોવા મળી છે અને તેમની ફિલ્મો સુપરહિટ પણ સાબિત થઈ છે. યશ સોની સાથે કૃષ્ણદેવ યાજ્ઞિકની નાડી દોષ (2022) માં જોવા મળી હતી.

7 / 8
 અજય દેવગન અને જાનકીની ફિલ્મ શેતાન 8 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મને વિકાસ બહલે ડાયરેક્ટ કરી છે. આ હોરર ફિલ્મની ચાહકોને ખુબ પસંદ આવી છે.

અજય દેવગન અને જાનકીની ફિલ્મ શેતાન 8 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મને વિકાસ બહલે ડાયરેક્ટ કરી છે. આ હોરર ફિલ્મની ચાહકોને ખુબ પસંદ આવી છે.

8 / 8

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
ભૂતિયા ડિમોલિશનનો વિવાદ ગાંધીનગર સુધી પહોંચ્યો
ભૂતિયા ડિમોલિશનનો વિવાદ ગાંધીનગર સુધી પહોંચ્યો
જામા મસ્જિદ વિવાદ : પ્રાચીન જૈન તીર્થ હોવાનો દાવો
જામા મસ્જિદ વિવાદ : પ્રાચીન જૈન તીર્થ હોવાનો દાવો
આજે ભાગ્ય ચમકશે! અણધાર્યો ધનલાભ અને ઓફિસમાં પ્રગતિના યોગ
આજે ભાગ્ય ચમકશે! અણધાર્યો ધનલાભ અને ઓફિસમાં પ્રગતિના યોગ
અમદાવાદની IDP સ્કૂલમાં પૂર્વ શિક્ષિકા સાથે ગેરવર્તન, વીડિયો વાયરલ
અમદાવાદની IDP સ્કૂલમાં પૂર્વ શિક્ષિકા સાથે ગેરવર્તન, વીડિયો વાયરલ
ગુજરાત અને મુંબઈમાં આ તારીખથી પડશે ચોમાસાનો વરસાદ, અંબાલાલની આગાહી
ગુજરાત અને મુંબઈમાં આ તારીખથી પડશે ચોમાસાનો વરસાદ, અંબાલાલની આગાહી
ગીર સોમનાથ: કુવામાં સફાઈ દરમિયાન બે મજૂર દટાયા, એકનું મોત
ગીર સોમનાથ: કુવામાં સફાઈ દરમિયાન બે મજૂર દટાયા, એકનું મોત
આટલા દિવસ બાદ કેમ સુરત મનપાએ કહ્યું કે ડિમોલેશન તેમણે કર્યું !
આટલા દિવસ બાદ કેમ સુરત મનપાએ કહ્યું કે ડિમોલેશન તેમણે કર્યું !
સુરતમાં શાળા સ્થળાંતરનો વિવાદ ઉગ્ર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપવાસ પર
સુરતમાં શાળા સ્થળાંતરનો વિવાદ ઉગ્ર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપવાસ પર
ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે રાજ્ય સરકારની ચેતવણી
ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે રાજ્ય સરકારની ચેતવણી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
g clip-path="url(#clip0_868_265)">