AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘Gangubai’ Box Office Day 3: આલિયા ભટ્ટની શાનદાર ફિલ્મ, 3 દિવસમાં કરી આટલા કરોડની કમાણી

સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીમાં આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ દ્વારા આલિયા પહેલીવાર સંજય સાથે કામ કરી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 9:54 AM
Share
આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી શુક્રવારે રિલીઝ થઈ છે. આ ફિલ્મ દ્વારા આલિયાએ પહેલીવાર સંજય લીલા ભણસાલીના નિર્દેશનમાં કામ કર્યું છે.

આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી શુક્રવારે રિલીઝ થઈ છે. આ ફિલ્મ દ્વારા આલિયાએ પહેલીવાર સંજય લીલા ભણસાલીના નિર્દેશનમાં કામ કર્યું છે.

1 / 5
આ ફિલ્મને ક્રિટિક્સ અને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને તેનો પુરાવો ફિલ્મની કમાણી પરથી જ મળે છે.

આ ફિલ્મને ક્રિટિક્સ અને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને તેનો પુરાવો ફિલ્મની કમાણી પરથી જ મળે છે.

2 / 5
ફિલ્મમાં આલિયા ભટ્ટની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. તેણે ગંગુબાઈના રોલમાં બધાના દિલ જીતી લીધા છે.

ફિલ્મમાં આલિયા ભટ્ટની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. તેણે ગંગુબાઈના રોલમાં બધાના દિલ જીતી લીધા છે.

3 / 5
પહેલા દિવસે 10.50 કરોડ, બીજા દિવસે 13.32 કરોડની કમાણી કર્યા બાદ રવિવારે ફિલ્મે 15 કરોડની કમાણી કરી લીધી છે. તો આ પ્રમાણે ફિલ્મે 3 દિવસમાં 38.32 કરોડની કમાણી કરી લીધી છે.

પહેલા દિવસે 10.50 કરોડ, બીજા દિવસે 13.32 કરોડની કમાણી કર્યા બાદ રવિવારે ફિલ્મે 15 કરોડની કમાણી કરી લીધી છે. તો આ પ્રમાણે ફિલ્મે 3 દિવસમાં 38.32 કરોડની કમાણી કરી લીધી છે.

4 / 5
હવે મહાશિવરાત્રીની રજા રહેશે અને તે દિવસે પણ ફિલ્મની કમાણી વધી શકે છે. આ સાથે હવે જોવાનું એ છે કે આ ફિલ્મ 100 કરોડની ક્લબમાં ક્યારે સામેલ થશે.

હવે મહાશિવરાત્રીની રજા રહેશે અને તે દિવસે પણ ફિલ્મની કમાણી વધી શકે છે. આ સાથે હવે જોવાનું એ છે કે આ ફિલ્મ 100 કરોડની ક્લબમાં ક્યારે સામેલ થશે.

5 / 5
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">