AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrayaan-3 : ચંદ્રની સપાટીની 3D તસવીરે જીત્યા લોકોના દિલ, ISROએ બતાવ્યો ચંદ્રનો અલગ રંગ

Chandrayaan 3 Moon Surface 3D Image: ઈસરોના મહત્વાકાંક્ષી સ્પેસ મિશન ચંદ્રયાન-3, 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું, જેની સાથે ભારતે ઈતિહાસ રચ્યો હતો. ભારત ચંદ્ર પર પહોંચનાર ચોથો દેશ બન્યો, જ્યારે દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ દેશ બન્યો. ચંદ્રયાન 3નું રોવર પ્રજ્ઞાન ચંદ્ર પરથી નવા નવા ફોટો શેયર કરી રહ્યું છે. હાલમાં ઈસરોએ શેયર કરેલા એક ફોટોએ લોકોનું દિલ જીતી લીધું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2023 | 9:50 AM
Share
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ મંગળવારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પરથી ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરની 3-D 'એનાગ્લિફ' ઈમેજ શેયર કરી છે.

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ મંગળવારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પરથી ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરની 3-D 'એનાગ્લિફ' ઈમેજ શેયર કરી છે.

1 / 5
 આ ઈમેજ લાલ ચેનલની અંદર ડાબી ઈમેજ અને વાદળી અને લીલી ચેનલોમાં જમણી ઈમેજ બતાવે છે, જેના પરિણામે આકર્ષક વાદળી રંગ આવે છે.

આ ઈમેજ લાલ ચેનલની અંદર ડાબી ઈમેજ અને વાદળી અને લીલી ચેનલોમાં જમણી ઈમેજ બતાવે છે, જેના પરિણામે આકર્ષક વાદળી રંગ આવે છે.

2 / 5
 સ્પેસ એજન્સીએ ટ્વિટર પર જણાવ્યું હતું કે, "અહીં પ્રસ્તુત એનાગ્લિફ નવકેમ સ્ટીરિયો ઈમેજનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે, જેમાં પ્રજ્ઞાન રોવરમાંથી લેવામાં આવેલી ડાબી અને જમણી બાજુની ઈમેજનો સમાવેશ થાય છે.

સ્પેસ એજન્સીએ ટ્વિટર પર જણાવ્યું હતું કે, "અહીં પ્રસ્તુત એનાગ્લિફ નવકેમ સ્ટીરિયો ઈમેજનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે, જેમાં પ્રજ્ઞાન રોવરમાંથી લેવામાં આવેલી ડાબી અને જમણી બાજુની ઈમેજનો સમાવેશ થાય છે.

3 / 5
ઈસરોએ કહ્યું કે જે કેમેરાથી આ ઈમેજ લેવામાં આવી હતી, તે કેમેરા પ્રજ્ઞાન રોવર પર હતો.  એનાગ્લિફનો વાસ્તવમાં અર્થ થાય છે સ્ટીરીયો અથવા મલ્ટી-વ્યુ ઈમેજીસમાંથી 3-D માં ઑબ્જેક્ટ.

ઈસરોએ કહ્યું કે જે કેમેરાથી આ ઈમેજ લેવામાં આવી હતી, તે કેમેરા પ્રજ્ઞાન રોવર પર હતો. એનાગ્લિફનો વાસ્તવમાં અર્થ થાય છે સ્ટીરીયો અથવા મલ્ટી-વ્યુ ઈમેજીસમાંથી 3-D માં ઑબ્જેક્ટ.

4 / 5
હાલમાં ચંદ્રયાન3નું લેન્ડર અને રોવર સ્લીપ મોડ પર છે. 22 સપ્ટેમ્બરે સૂર્યોદય સાથે આ બંને ફરી કાર્યરત થાય તેવી ઈસરોને આશા છે.

હાલમાં ચંદ્રયાન3નું લેન્ડર અને રોવર સ્લીપ મોડ પર છે. 22 સપ્ટેમ્બરે સૂર્યોદય સાથે આ બંને ફરી કાર્યરત થાય તેવી ઈસરોને આશા છે.

5 / 5
Follow Us
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
g clip-path="url(#clip0_868_265)">