AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrayaan-3 : ચંદ્રની સપાટીની 3D તસવીરે જીત્યા લોકોના દિલ, ISROએ બતાવ્યો ચંદ્રનો અલગ રંગ

Chandrayaan 3 Moon Surface 3D Image: ઈસરોના મહત્વાકાંક્ષી સ્પેસ મિશન ચંદ્રયાન-3, 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું, જેની સાથે ભારતે ઈતિહાસ રચ્યો હતો. ભારત ચંદ્ર પર પહોંચનાર ચોથો દેશ બન્યો, જ્યારે દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ દેશ બન્યો. ચંદ્રયાન 3નું રોવર પ્રજ્ઞાન ચંદ્ર પરથી નવા નવા ફોટો શેયર કરી રહ્યું છે. હાલમાં ઈસરોએ શેયર કરેલા એક ફોટોએ લોકોનું દિલ જીતી લીધું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2023 | 9:50 AM
Share
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ મંગળવારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પરથી ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરની 3-D 'એનાગ્લિફ' ઈમેજ શેયર કરી છે.

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ મંગળવારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પરથી ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરની 3-D 'એનાગ્લિફ' ઈમેજ શેયર કરી છે.

1 / 5
 આ ઈમેજ લાલ ચેનલની અંદર ડાબી ઈમેજ અને વાદળી અને લીલી ચેનલોમાં જમણી ઈમેજ બતાવે છે, જેના પરિણામે આકર્ષક વાદળી રંગ આવે છે.

આ ઈમેજ લાલ ચેનલની અંદર ડાબી ઈમેજ અને વાદળી અને લીલી ચેનલોમાં જમણી ઈમેજ બતાવે છે, જેના પરિણામે આકર્ષક વાદળી રંગ આવે છે.

2 / 5
 સ્પેસ એજન્સીએ ટ્વિટર પર જણાવ્યું હતું કે, "અહીં પ્રસ્તુત એનાગ્લિફ નવકેમ સ્ટીરિયો ઈમેજનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે, જેમાં પ્રજ્ઞાન રોવરમાંથી લેવામાં આવેલી ડાબી અને જમણી બાજુની ઈમેજનો સમાવેશ થાય છે.

સ્પેસ એજન્સીએ ટ્વિટર પર જણાવ્યું હતું કે, "અહીં પ્રસ્તુત એનાગ્લિફ નવકેમ સ્ટીરિયો ઈમેજનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે, જેમાં પ્રજ્ઞાન રોવરમાંથી લેવામાં આવેલી ડાબી અને જમણી બાજુની ઈમેજનો સમાવેશ થાય છે.

3 / 5
ઈસરોએ કહ્યું કે જે કેમેરાથી આ ઈમેજ લેવામાં આવી હતી, તે કેમેરા પ્રજ્ઞાન રોવર પર હતો.  એનાગ્લિફનો વાસ્તવમાં અર્થ થાય છે સ્ટીરીયો અથવા મલ્ટી-વ્યુ ઈમેજીસમાંથી 3-D માં ઑબ્જેક્ટ.

ઈસરોએ કહ્યું કે જે કેમેરાથી આ ઈમેજ લેવામાં આવી હતી, તે કેમેરા પ્રજ્ઞાન રોવર પર હતો. એનાગ્લિફનો વાસ્તવમાં અર્થ થાય છે સ્ટીરીયો અથવા મલ્ટી-વ્યુ ઈમેજીસમાંથી 3-D માં ઑબ્જેક્ટ.

4 / 5
હાલમાં ચંદ્રયાન3નું લેન્ડર અને રોવર સ્લીપ મોડ પર છે. 22 સપ્ટેમ્બરે સૂર્યોદય સાથે આ બંને ફરી કાર્યરત થાય તેવી ઈસરોને આશા છે.

હાલમાં ચંદ્રયાન3નું લેન્ડર અને રોવર સ્લીપ મોડ પર છે. 22 સપ્ટેમ્બરે સૂર્યોદય સાથે આ બંને ફરી કાર્યરત થાય તેવી ઈસરોને આશા છે.

5 / 5
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">