Chandrayaan-3 : ચંદ્રની સપાટીની 3D તસવીરે જીત્યા લોકોના દિલ, ISROએ બતાવ્યો ચંદ્રનો અલગ રંગ

Chandrayaan 3 Moon Surface 3D Image: ઈસરોના મહત્વાકાંક્ષી સ્પેસ મિશન ચંદ્રયાન-3, 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું, જેની સાથે ભારતે ઈતિહાસ રચ્યો હતો. ભારત ચંદ્ર પર પહોંચનાર ચોથો દેશ બન્યો, જ્યારે દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ દેશ બન્યો. ચંદ્રયાન 3નું રોવર પ્રજ્ઞાન ચંદ્ર પરથી નવા નવા ફોટો શેયર કરી રહ્યું છે. હાલમાં ઈસરોએ શેયર કરેલા એક ફોટોએ લોકોનું દિલ જીતી લીધું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2023 | 9:50 AM
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ મંગળવારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પરથી ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરની 3-D 'એનાગ્લિફ' ઈમેજ શેયર કરી છે.

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ મંગળવારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પરથી ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરની 3-D 'એનાગ્લિફ' ઈમેજ શેયર કરી છે.

1 / 5
 આ ઈમેજ લાલ ચેનલની અંદર ડાબી ઈમેજ અને વાદળી અને લીલી ચેનલોમાં જમણી ઈમેજ બતાવે છે, જેના પરિણામે આકર્ષક વાદળી રંગ આવે છે.

આ ઈમેજ લાલ ચેનલની અંદર ડાબી ઈમેજ અને વાદળી અને લીલી ચેનલોમાં જમણી ઈમેજ બતાવે છે, જેના પરિણામે આકર્ષક વાદળી રંગ આવે છે.

2 / 5
 સ્પેસ એજન્સીએ ટ્વિટર પર જણાવ્યું હતું કે, "અહીં પ્રસ્તુત એનાગ્લિફ નવકેમ સ્ટીરિયો ઈમેજનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે, જેમાં પ્રજ્ઞાન રોવરમાંથી લેવામાં આવેલી ડાબી અને જમણી બાજુની ઈમેજનો સમાવેશ થાય છે.

સ્પેસ એજન્સીએ ટ્વિટર પર જણાવ્યું હતું કે, "અહીં પ્રસ્તુત એનાગ્લિફ નવકેમ સ્ટીરિયો ઈમેજનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે, જેમાં પ્રજ્ઞાન રોવરમાંથી લેવામાં આવેલી ડાબી અને જમણી બાજુની ઈમેજનો સમાવેશ થાય છે.

3 / 5
ઈસરોએ કહ્યું કે જે કેમેરાથી આ ઈમેજ લેવામાં આવી હતી, તે કેમેરા પ્રજ્ઞાન રોવર પર હતો.  એનાગ્લિફનો વાસ્તવમાં અર્થ થાય છે સ્ટીરીયો અથવા મલ્ટી-વ્યુ ઈમેજીસમાંથી 3-D માં ઑબ્જેક્ટ.

ઈસરોએ કહ્યું કે જે કેમેરાથી આ ઈમેજ લેવામાં આવી હતી, તે કેમેરા પ્રજ્ઞાન રોવર પર હતો. એનાગ્લિફનો વાસ્તવમાં અર્થ થાય છે સ્ટીરીયો અથવા મલ્ટી-વ્યુ ઈમેજીસમાંથી 3-D માં ઑબ્જેક્ટ.

4 / 5
હાલમાં ચંદ્રયાન3નું લેન્ડર અને રોવર સ્લીપ મોડ પર છે. 22 સપ્ટેમ્બરે સૂર્યોદય સાથે આ બંને ફરી કાર્યરત થાય તેવી ઈસરોને આશા છે.

હાલમાં ચંદ્રયાન3નું લેન્ડર અને રોવર સ્લીપ મોડ પર છે. 22 સપ્ટેમ્બરે સૂર્યોદય સાથે આ બંને ફરી કાર્યરત થાય તેવી ઈસરોને આશા છે.

5 / 5
Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">