Hanuman Jayanti 2023: અંજનીસુતની વિરાટ પ્રતિમાને 5 હજાર વર્ષો સુધી નહીં આવે આંચ, પવનપુત્રની મનમોહક મૂર્તિના કરો દર્શન, જુઓ Photos

હનુમાન દાદાની પંચધાતુની પ્રતિમા 30 હજાર કિલો વજન ધરાવે છે અને 54 ફૂટ ઊંચી છે. પંચધાતુની જાડાઈ 7 એમએમની છે. આ પ્રતિમા એવી રીતે બનાવવામાં આવી છે કે જેને ભૂકંપમાં પણ આંચ નહીં આવે.

Deepak sen
| Edited By: | Updated on: Apr 06, 2023 | 12:05 AM
સાળંગપુર ધામ ખાતે કષ્ટભંજન દેવની 54 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે અને આ મૂર્તિ અનેક વિશેષતાઓ ધરાવે છે.

સાળંગપુર ધામ ખાતે કષ્ટભંજન દેવની 54 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે અને આ મૂર્તિ અનેક વિશેષતાઓ ધરાવે છે.

1 / 8
હનુમાન દાદાની પંચધાતુની પ્રતિમા 30 હજાર કિલો વજન ધરાવે છે અને 54 ફૂટ ઊંચી છે. પંચધાતુની જાડાઈ 7 એમએમની છે. આ પ્રતિમા એવી રીતે બનાવવામાં આવી છે  કે જેને ભૂકંપમાં પણ આંચ નહીં આવે.

હનુમાન દાદાની પંચધાતુની પ્રતિમા 30 હજાર કિલો વજન ધરાવે છે અને 54 ફૂટ ઊંચી છે. પંચધાતુની જાડાઈ 7 એમએમની છે. આ પ્રતિમા એવી રીતે બનાવવામાં આવી છે કે જેને ભૂકંપમાં પણ આંચ નહીં આવે.

2 / 8
પ્રતિમા બનાવવા થ્રીડી પ્રિન્ટર, થ્રીડી રાઉટર અને સીએનસી મશીનનો ઉપયોગ કરાયો હતો.

પ્રતિમા બનાવવા થ્રીડી પ્રિન્ટર, થ્રીડી રાઉટર અને સીએનસી મશીનનો ઉપયોગ કરાયો હતો.

3 / 8
પ્રતિમાની ફરતે 39 દેરી બનાવવામાં આવી છે આ પ્રતિમાના વિવિધ ભાગ  1000 કિલોમીટર દૂરથી લાવવામાં આવ્યા છે.

પ્રતિમાની ફરતે 39 દેરી બનાવવામાં આવી છે આ પ્રતિમાના વિવિધ ભાગ 1000 કિલોમીટર દૂરથી લાવવામાં આવ્યા છે.

4 / 8
હનુમાનજી સમક્ષ બનાવવામાં આવેલા  ગાર્ડનમાં 60,000 કિલો  ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરીને  લીલું ઘાસ ઉગાડવામાં આવ્યું છે

હનુમાનજી સમક્ષ બનાવવામાં આવેલા ગાર્ડનમાં 60,000 કિલો ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરીને લીલું ઘાસ ઉગાડવામાં આવ્યું છે

5 / 8
હનુમાનજીને જે બેઝ ઉપર સ્થાપિત કરવામાં આવ્યા  છે તે  754 ફૂટ લાંબી બેઝની  પરિક્રમા છે  આ બેઝ માટેના પથ્થરો મકરાણાથી મગાવાયા હતા.

હનુમાનજીને જે બેઝ ઉપર સ્થાપિત કરવામાં આવ્યા છે તે 754 ફૂટ લાંબી બેઝની પરિક્રમા છે આ બેઝ માટેના પથ્થરો મકરાણાથી મગાવાયા હતા.

6 / 8
સંકટમોચનની આ પ્રતિમાના દર્શન કરવા માટે આજે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી  પડ્યા હતા

સંકટમોચનની આ પ્રતિમાના દર્શન કરવા માટે આજે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા

7 / 8
11 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ પ્રોજેકટ 1,45,888.49 સ્ક્વેર મીટર વિસ્તારમાં તૈયાર કરાયો છે. 200થી 300 કારીગરોએ રોજના આઠ કલાક કામ કરીને વિરાટ હનુમાનજીની મૂર્તિને ઓપ આપ્યો છે.

11 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ પ્રોજેકટ 1,45,888.49 સ્ક્વેર મીટર વિસ્તારમાં તૈયાર કરાયો છે. 200થી 300 કારીગરોએ રોજના આઠ કલાક કામ કરીને વિરાટ હનુમાનજીની મૂર્તિને ઓપ આપ્યો છે.

8 / 8

Latest News Updates

Follow Us:
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
g clip-path="url(#clip0_868_265)">