Photos : અયોધ્યાના Ram Mandir માં આ દિવસે બિરાજમાન થશે ભગવાન શ્રી રામ, ગર્ભગૃહનો ફોટો આવ્યો સામે
Ayodhya News: અયોધ્યાના રામ મંદિરની નિર્માણ કાર્ય ક્યારે પૂર્ણ થાય તેની રાહ દુનિયાભરના રામભક્તો જોઈ રહ્યાં છે. તે બધા વચ્ચે હાલમાં નિર્માણઆધિન રામ મંદિર અને તેના ગર્ભગૃહનો સુંદર ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. સાથે સાથે એક મહત્વની તારીખોની પણ જાહેરાત કરવામાં આવી છે.
Latest News Updates
Most Read Stories