18 લાખ દીવડાઓથી ઝગમગી ઉઠયુ અયોધ્યા, PM Modiની હાજરીમાં લાગ્યા જય જય શ્રી રામના નારા
Deepotsav Ayodhya 2022: દિવાળીના પાવન અવસર પર અયોધ્યામાં સતત છઠ્ઠીવાર દીપોત્સ્વ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. શ્રી રામની નગરી અયોધ્યા 18 લાખ દીવડાઓથી ઝગમગી ઉઠી હતી.
Latest News Updates
Most Read Stories