AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હિન્દુસ્તાન જિંદાબાદનાં નારાથી ગૂંજી ઉઠયુ અમદાવાદનું જુહાપુરા, શાળાના બાળકોએ ઉત્સાહભેર ત્રિરંગા યાત્રામાં લીધો ભાગ

Ahmedabad : હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત આખા દેશમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી થઈ રહી છે. આજે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં શાળાના બાળકો દ્વારા ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી હતી.

Tauseef Malik
| Edited By: | Updated on: Aug 13, 2022 | 8:01 PM
Share
હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત આખા દેશમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી થઈ રહી છે. આજે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં શાળા  દ્વારા ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જેમા શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત આખા દેશમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી થઈ રહી છે. આજે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં શાળા દ્વારા ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જેમા શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

1 / 5
આજે 12 ઓગસ્ટના રોજ અમદાવાદના જુહાપુરા ખાતે 'ધ ન્યુ એજ હાઈ સ્કુલ' દ્વારા ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ

આજે 12 ઓગસ્ટના રોજ અમદાવાદના જુહાપુરા ખાતે 'ધ ન્યુ એજ હાઈ સ્કુલ' દ્વારા ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ

2 / 5
આ ત્રિરંગા યાત્રામાં ધ ન્યુ એજ હાઈ સ્કુલના 2000 જેટલા વિધાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

આ ત્રિરંગા યાત્રામાં ધ ન્યુ એજ હાઈ સ્કુલના 2000 જેટલા વિધાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

3 / 5
આ ત્રિરંગા યાત્રા ધ ન્યુ એજ હાઈ સ્કુલથી અમદાવાદના એસઓજી કાર્યાલય સુધી ચાલી હતી. આ ત્રિરંગા યાત્રામાં વિધાર્થીઓમાં જોશ અને ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.

આ ત્રિરંગા યાત્રા ધ ન્યુ એજ હાઈ સ્કુલથી અમદાવાદના એસઓજી કાર્યાલય સુધી ચાલી હતી. આ ત્રિરંગા યાત્રામાં વિધાર્થીઓમાં જોશ અને ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.

4 / 5
આ ત્રિરંગા યાત્રાને કારણે અમદાવાદના જુહાપુરાના રસ્તા હિન્દુસ્તાન ઝિંદાબાદ જેવા દેશભક્તિના નારાઓથી ગૂંજી ઉઠયુ હતુ.

આ ત્રિરંગા યાત્રાને કારણે અમદાવાદના જુહાપુરાના રસ્તા હિન્દુસ્તાન ઝિંદાબાદ જેવા દેશભક્તિના નારાઓથી ગૂંજી ઉઠયુ હતુ.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">