AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ: આજે ટ્રાફિક જામથી નારોલ ચાર રસ્તાથી કૉઝી હોટલ ચાર રસ્તા સુધીનો રસ્તો બ્લોક થઇ ગયો હતો

આજે આવી જ મુશ્કેલી નારોલ સર્કલથી આગળ આવતા કોઝી હોટલ ચાર રસ્તા પર બની. આ રોડ પરથી પસાર થતા મુસાફરો અને નોકરી પર જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો.

Hiren Joshi
| Edited By: | Updated on: Feb 26, 2022 | 2:26 PM
Share
મિત્રો ઘડિયાળના કાંટા કરતા પણ ઉતાવળું ચાલતું અમદાવાદ શહેર. જ્યાં રોજ સવારે પોતાનું ગુજરાન ચલાવતા માણસો એક રેસમાં ભાગ લેતા હોય એવી રીતે પોતાના કાર્ય ક્ષેત્ર  સુધી જલ્દી પહોંચવાની  મથામણ કરતા જોવા મળે છે.

મિત્રો ઘડિયાળના કાંટા કરતા પણ ઉતાવળું ચાલતું અમદાવાદ શહેર. જ્યાં રોજ સવારે પોતાનું ગુજરાન ચલાવતા માણસો એક રેસમાં ભાગ લેતા હોય એવી રીતે પોતાના કાર્ય ક્ષેત્ર સુધી જલ્દી પહોંચવાની મથામણ કરતા જોવા મળે છે.

1 / 5
 જેમાં એમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અને આજે આવી જ મુશ્કેલી નારોલ સર્કલથી આગળ આવતા કોઝી હોટલ ચાર રસ્તા પર બની.

જેમાં એમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અને આજે આવી જ મુશ્કેલી નારોલ સર્કલથી આગળ આવતા કોઝી હોટલ ચાર રસ્તા પર બની.

2 / 5
જ્યાં લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.જેથી આ રોડ પરથી પસાર થતા મુસાફરો અને નોકરી પર જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો.

જ્યાં લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.જેથી આ રોડ પરથી પસાર થતા મુસાફરો અને નોકરી પર જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો.

3 / 5
આ ટ્રાફિક જામથી નારોલ ચાર રસ્તાથી શરૂ કરી કૉઝી હોટલ ચાર રસ્તા સુધીનો રસ્તો બ્લોક થઇ ગયો હતો.

આ ટ્રાફિક જામથી નારોલ ચાર રસ્તાથી શરૂ કરી કૉઝી હોટલ ચાર રસ્તા સુધીનો રસ્તો બ્લોક થઇ ગયો હતો.

4 / 5
જેના કારણે ત્યાંથી પસાર થતા લોકો ધૂળ ધુમાડો અને ટ્રાફિક જામની મુશ્કેલીઓથી હેરાન પરેશાન થઈ ગયા હતા.

જેના કારણે ત્યાંથી પસાર થતા લોકો ધૂળ ધુમાડો અને ટ્રાફિક જામની મુશ્કેલીઓથી હેરાન પરેશાન થઈ ગયા હતા.

5 / 5
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">