AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: લઘુ ઉદ્યોગને આગળ વધારવા રેલવેની અનોખી પહેલ ‘વન સ્ટેશન વન પ્રોડક્ટ યોજના’

આ કાર્યક્રમમાં હાજર રેલવે ડીઆરએમે જણાવ્યું હતું કે દર 15 દિવસે એક પ્રોડક્ટ રાખવામાં આવશે જેથી લઘુ ઉદ્યોગ આગળ આવી શકે.

Hiren Khalas
| Edited By: | Updated on: Apr 10, 2022 | 6:41 PM
Share
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લઘુ ઉદ્યોગ અને વિસરાતી જતી કલાને સાચવવા અને તેને આગળ વધારવા માટે પહેલ કરી છે. જે પહેલના ભાગ રૂપે આજે કાલુપુર રેલવે સ્ટેશન પર વન સ્ટેશન વન પ્રોડક્ટ પહેલ શરૂ કરવામાં આવી. જેની શરૂઆત રેલવે DRMએ કરાવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લઘુ ઉદ્યોગ અને વિસરાતી જતી કલાને સાચવવા અને તેને આગળ વધારવા માટે પહેલ કરી છે. જે પહેલના ભાગ રૂપે આજે કાલુપુર રેલવે સ્ટેશન પર વન સ્ટેશન વન પ્રોડક્ટ પહેલ શરૂ કરવામાં આવી. જેની શરૂઆત રેલવે DRMએ કરાવી હતી.

1 / 6
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લઘુ ઉદ્યોગ તેમજ હસ્તકળાને પ્રોત્સાહન આપવા માટે હાકલ કરી છે. ત્યારે અમદાવાદ રેલવે સ્ટેશન દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરાયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લઘુ ઉદ્યોગ તેમજ હસ્તકળાને પ્રોત્સાહન આપવા માટે હાકલ કરી છે. ત્યારે અમદાવાદ રેલવે સ્ટેશન દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરાયો છે.

2 / 6
વન સ્ટેશન વન પ્રોડક્ટ અંતર્ગત રેલવે વિભાગ પ્લેટફોર્મ પર ખુબજ ઓછા દરે લોકોને સ્ટોલ ભાડે આપશે. કાલુપુર રેલવે સ્ટેશન ખાતે 500 રૂપિયામાં 15 દિવસ માટે સ્ટોલ ભાડે અપાયો. જ્યાં હસ્તકલાને રજૂ કરતા એવા કાર્પેટ સહિતની વસ્તુઓ રખાઈ. 15 દિવસે એક પ્રોડક્ટ રાખવામાં આવશે જેથી લઘુ ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળી શકે.

વન સ્ટેશન વન પ્રોડક્ટ અંતર્ગત રેલવે વિભાગ પ્લેટફોર્મ પર ખુબજ ઓછા દરે લોકોને સ્ટોલ ભાડે આપશે. કાલુપુર રેલવે સ્ટેશન ખાતે 500 રૂપિયામાં 15 દિવસ માટે સ્ટોલ ભાડે અપાયો. જ્યાં હસ્તકલાને રજૂ કરતા એવા કાર્પેટ સહિતની વસ્તુઓ રખાઈ. 15 દિવસે એક પ્રોડક્ટ રાખવામાં આવશે જેથી લઘુ ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળી શકે.

3 / 6
 આ કાર્યક્રમમાં હાજર રેલવે ડીઆરએમે જણાવ્યું હતું કે દર 15 દિવસે એક પ્રોડક્ટ રાખવામાં આવશે જેથી લઘુ ઉદ્યોગ આગળ આવી શકે. અને અલગ અલગ પ્રોડક્ટ સ્ટોલ પર રજૂ થતા લોકો તેને લઈ તો શકે પણ તેને જાણી પણ શકે.તો આ તરફ સ્ટોલ ધારકે રેલવેના પ્રયાસને વધાવ્યો તેમજ તેનાથી તેઓને કમાણી થશે તેવી પણ આશા વ્યક્ત કરી હતી.

આ કાર્યક્રમમાં હાજર રેલવે ડીઆરએમે જણાવ્યું હતું કે દર 15 દિવસે એક પ્રોડક્ટ રાખવામાં આવશે જેથી લઘુ ઉદ્યોગ આગળ આવી શકે. અને અલગ અલગ પ્રોડક્ટ સ્ટોલ પર રજૂ થતા લોકો તેને લઈ તો શકે પણ તેને જાણી પણ શકે.તો આ તરફ સ્ટોલ ધારકે રેલવેના પ્રયાસને વધાવ્યો તેમજ તેનાથી તેઓને કમાણી થશે તેવી પણ આશા વ્યક્ત કરી હતી.

4 / 6
 જે હસ્તકલા કારીગરને રોજગારી તો પૂરી પાડે સાથે અમદાવાદ અને ગુજરાતની અલગ છાપ પણ ઉભી કરે. કાર્યક્રમમાં હાજર રેલવે DRMએ જણાવ્યું હતું દર 15 દિવસે એક પ્રોડક્ટ રાખવામાં આવશે જેથી લઘુ ઉદ્યોગ આગળ આવી શકે. તો સ્ટોલ ધારકે રેલવેના પ્રયાસને વધાવ્યો તેમજ તેનાથી તેઓને કમાણી થશે તેમ પણ જણાવ્યું

જે હસ્તકલા કારીગરને રોજગારી તો પૂરી પાડે સાથે અમદાવાદ અને ગુજરાતની અલગ છાપ પણ ઉભી કરે. કાર્યક્રમમાં હાજર રેલવે DRMએ જણાવ્યું હતું દર 15 દિવસે એક પ્રોડક્ટ રાખવામાં આવશે જેથી લઘુ ઉદ્યોગ આગળ આવી શકે. તો સ્ટોલ ધારકે રેલવેના પ્રયાસને વધાવ્યો તેમજ તેનાથી તેઓને કમાણી થશે તેમ પણ જણાવ્યું

5 / 6
ઉલ્લેખનીય છે કે ભારતમાં અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન સિવાય રાજકોટ. ભાવનગર. વડોદરા. સુરત. મુંબઇ. ઇન્દોર રતલામ અને હવે અમદાવાદમાં આ પહેલ શરૂ કરવામાં આવી છે. જે તમામ સ્થળે શહેરની ઓળખ કરતી પ્રોડક્ટ રાખવામાં આવી છે. જેથી સ્ટેશનની અલગ ઓળખ ઉભી થાય તેમજ સ્ટેશન પરથી શહેર અને રાજ્યની પણ અલગ ઓળખ ઉભી થાય.

ઉલ્લેખનીય છે કે ભારતમાં અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન સિવાય રાજકોટ. ભાવનગર. વડોદરા. સુરત. મુંબઇ. ઇન્દોર રતલામ અને હવે અમદાવાદમાં આ પહેલ શરૂ કરવામાં આવી છે. જે તમામ સ્થળે શહેરની ઓળખ કરતી પ્રોડક્ટ રાખવામાં આવી છે. જેથી સ્ટેશનની અલગ ઓળખ ઉભી થાય તેમજ સ્ટેશન પરથી શહેર અને રાજ્યની પણ અલગ ઓળખ ઉભી થાય.

6 / 6
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">