AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાવરણી બજારમાં તેજી, 15 દિવસમાં થયો આખા વર્ષનો વેપાર, જુઓ તસવીરો

શહેરમાં દરેક બજારોમાં હાલમાં દિવાળીના તહેવાર નજીક આવતા લોકો ખરીદી કરવા બજારોમાં ઉમટી પડ્યા છે. મહત્વનુ છે કે આ તહેવારોમાં સૌથી મોટો અને લોકપ્રિય તહેવાર દીવાળી છે. ત્યારે આ તહેવાર પહેલા અમદાવાદમાં સાવરણી બજારમાં તેજી જોવા મળી છે.

UMESH PARMAR
| Edited By: | Updated on: Nov 04, 2023 | 8:52 PM
Share
અમદાવાદ શહેરના ચંડોળા વિસ્તારમાં આવેલ સાવરણી બજારમાં તેજી આવતા છેલ્લા 15 દિવસમાં આખા વર્ષનો વેપાર થયો હોવાનું વેપારીઓ પાસેથી જાણવા મળ્યું.

અમદાવાદ શહેરના ચંડોળા વિસ્તારમાં આવેલ સાવરણી બજારમાં તેજી આવતા છેલ્લા 15 દિવસમાં આખા વર્ષનો વેપાર થયો હોવાનું વેપારીઓ પાસેથી જાણવા મળ્યું.

1 / 5
હિંદુ ધર્મમાં સાવરણીની વિશેષતા અલગ જ છે. કારતક માસમાં દિવસો શુભ અને મહત્વનો મહિનો કહેવામાં આવે છે.  આ મહિનામાં હિન્દુ ધર્મના અનેક ઉપવાસ અને તહેવારો આવે છે. આ તહેવારોમાં સૌથી મોટો અને લોકપ્રિય તહેવાર દીવાળી  છે.

હિંદુ ધર્મમાં સાવરણીની વિશેષતા અલગ જ છે. કારતક માસમાં દિવસો શુભ અને મહત્વનો મહિનો કહેવામાં આવે છે. આ મહિનામાં હિન્દુ ધર્મના અનેક ઉપવાસ અને તહેવારો આવે છે. આ તહેવારોમાં સૌથી મોટો અને લોકપ્રિય તહેવાર દીવાળી છે.

2 / 5
એવું કહેવામાં આવે છે કે દિવાળીનો સંબંધ માતા મહાલક્ષ્મીજી સાથે જોડાયેલો  છે. મહાલક્ષ્મી માતા ઐશ્વર્યના પ્રમુખ દેવતા છે. લક્ષ્મીજીને સ્વચ્છતા પસંદ છે. તેથી લોકો લક્ષ્મી પૂજાના દિવસે સાવરણીની પૂજાનું પણ વિશેષ મહત્વ છે.

એવું કહેવામાં આવે છે કે દિવાળીનો સંબંધ માતા મહાલક્ષ્મીજી સાથે જોડાયેલો છે. મહાલક્ષ્મી માતા ઐશ્વર્યના પ્રમુખ દેવતા છે. લક્ષ્મીજીને સ્વચ્છતા પસંદ છે. તેથી લોકો લક્ષ્મી પૂજાના દિવસે સાવરણીની પૂજાનું પણ વિશેષ મહત્વ છે.

3 / 5
સાવરણી શેમાંથી બને તેની વાત આવે ત્યારે ડાભ અથવા ખેતરોના છેડા ઉપર થતુ ઘાસ જેમાંથી ગામડામાં ઘર સાફકરવા જાડુ (સાવરણી) બનાવાય છે અને ખેતરના છેડા પાળાનુ વરસાદી ધોવાણ અટકાવાય છે.

સાવરણી શેમાંથી બને તેની વાત આવે ત્યારે ડાભ અથવા ખેતરોના છેડા ઉપર થતુ ઘાસ જેમાંથી ગામડામાં ઘર સાફકરવા જાડુ (સાવરણી) બનાવાય છે અને ખેતરના છેડા પાળાનુ વરસાદી ધોવાણ અટકાવાય છે.

4 / 5
લોકવાયકા પ્રમાણે સીતાજી જમીનમા સમાયા ત્યારે વાળ સ્વરુપે ડાભ ઉપર રહી ગયા હતા. જેનો ભુ દેવો લગભગ પુજામાં તેનો ઉપયોગ કરે છે.

લોકવાયકા પ્રમાણે સીતાજી જમીનમા સમાયા ત્યારે વાળ સ્વરુપે ડાભ ઉપર રહી ગયા હતા. જેનો ભુ દેવો લગભગ પુજામાં તેનો ઉપયોગ કરે છે.

5 / 5
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">