AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ગુજરાત વિદ્યાપીઠમાં પદવીધારકોમાં પ્રથમવાર વિદ્યાર્થિનીઓએ મારી બાજી, 502 યુવતીઓને મળી પદવી-Photos

ગાંધીજી દ્વારા સ્થાપિત અમદાવાદના આશ્રમ રોડ સ્થિતિ ગુજરાત વિદ્યાપીઠનો બુધવારે 69મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો હતો. વર્ષોની પરંપરા મુજબ ગુજરાત વિદ્યાપીઠના સ્થાપના દિવસે જ વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો હતો. આ વર્ષે આ પદવીદાન સમારોહમાં પ્રથમવાર એવુ બન્યુ કે પદવીધારકોમાં વિદ્યાર્થિનીઓની સંખ્યા વધુ જોવા મળી હતી. આ વર્ષે 953 વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી જેમા 502 યુવતીઓ છે.

Narendra Rathod
| Edited By: | Updated on: Oct 20, 2023 | 9:52 PM
Share
ગુજરાત વિદ્યાપીઠ 69મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમા આ વર્ષે પ્રથમવાર એવુ બન્યુ કે પદવીધારકોમાં યુવતીઓની સંખ્યા વધુ જોવા મળી. આ વર્ષે 953 વિદ્યાર્થીઓને પદવી આપવામા આવી હતી જેમા 502 વિદ્યાર્થિનીઓને પદવી આપવામાં આવી હતી.

ગુજરાત વિદ્યાપીઠ 69મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમા આ વર્ષે પ્રથમવાર એવુ બન્યુ કે પદવીધારકોમાં યુવતીઓની સંખ્યા વધુ જોવા મળી. આ વર્ષે 953 વિદ્યાર્થીઓને પદવી આપવામા આવી હતી જેમા 502 વિદ્યાર્થિનીઓને પદવી આપવામાં આવી હતી.

1 / 5
આ દીક્ષાંત સમારોહમાં કુલપતિ રાજ્યપાલે વિદ્યાર્થીઓને દીક્ષાંત પ્રવચન આપ્યુ હતુ. જેમા તેઓએ સર્વધર્મ સમભાવ, સાદગી અને સ્વચ્છતા સહિતની બાબતો પર ભાર મૂક્યો હતો.

આ દીક્ષાંત સમારોહમાં કુલપતિ રાજ્યપાલે વિદ્યાર્થીઓને દીક્ષાંત પ્રવચન આપ્યુ હતુ. જેમા તેઓએ સર્વધર્મ સમભાવ, સાદગી અને સ્વચ્છતા સહિતની બાબતો પર ભાર મૂક્યો હતો.

2 / 5
આ કોન્વોકેશનમાં ડિપ્લોમાં, યુજી, પીજી અને PHD સહિતના 953 વિદ્યાર્થીઓને પદવી અપાઈ હતી. જેમા 502 યુવતીઓ છે જ્યારે 451 યુવકો છે.

આ કોન્વોકેશનમાં ડિપ્લોમાં, યુજી, પીજી અને PHD સહિતના 953 વિદ્યાર્થીઓને પદવી અપાઈ હતી. જેમા 502 યુવતીઓ છે જ્યારે 451 યુવકો છે.

3 / 5
 આ વર્ષે માત્ર દીક્ષાંત સમારોહમાં જ નહીં મેડલ અને પારિતોષિકમાં પણ વિદ્યાર્થિનીઓ આગળ રહી. 43 પારિતોષિક ધારકોમાં 28 યુવતીઓ છે.

આ વર્ષે માત્ર દીક્ષાંત સમારોહમાં જ નહીં મેડલ અને પારિતોષિકમાં પણ વિદ્યાર્થિનીઓ આગળ રહી. 43 પારિતોષિક ધારકોમાં 28 યુવતીઓ છે.

4 / 5
 વિદ્યાપીઠનું કોન્વોકેશન સાદગી અને સુવ્યવસ્થા માટે જાણીતુ છે જો કે આ વખતે બદલાયેલા સત્તામંડળ પછીના કોન્વોકેશનમાં કોર્પોરેટ કલ્ચર જોવા મળ્યુ હતુ. પહેલા જ્યાં ગ્લાસમાં પાણી આપવામાં આવતુ હતુ તેના બદલે આ વર્ષે પ્લાસ્ટિકની બોટલો જોવા મળી હતી.

વિદ્યાપીઠનું કોન્વોકેશન સાદગી અને સુવ્યવસ્થા માટે જાણીતુ છે જો કે આ વખતે બદલાયેલા સત્તામંડળ પછીના કોન્વોકેશનમાં કોર્પોરેટ કલ્ચર જોવા મળ્યુ હતુ. પહેલા જ્યાં ગ્લાસમાં પાણી આપવામાં આવતુ હતુ તેના બદલે આ વર્ષે પ્લાસ્ટિકની બોટલો જોવા મળી હતી.

5 / 5
Follow Us
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
g clip-path="url(#clip0_868_265)">