AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ગુજરાત વિદ્યાપીઠમાં પદવીધારકોમાં પ્રથમવાર વિદ્યાર્થિનીઓએ મારી બાજી, 502 યુવતીઓને મળી પદવી-Photos

ગાંધીજી દ્વારા સ્થાપિત અમદાવાદના આશ્રમ રોડ સ્થિતિ ગુજરાત વિદ્યાપીઠનો બુધવારે 69મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો હતો. વર્ષોની પરંપરા મુજબ ગુજરાત વિદ્યાપીઠના સ્થાપના દિવસે જ વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો હતો. આ વર્ષે આ પદવીદાન સમારોહમાં પ્રથમવાર એવુ બન્યુ કે પદવીધારકોમાં વિદ્યાર્થિનીઓની સંખ્યા વધુ જોવા મળી હતી. આ વર્ષે 953 વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી જેમા 502 યુવતીઓ છે.

Narendra Rathod
| Edited By: | Updated on: Oct 20, 2023 | 9:52 PM
Share
ગુજરાત વિદ્યાપીઠ 69મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમા આ વર્ષે પ્રથમવાર એવુ બન્યુ કે પદવીધારકોમાં યુવતીઓની સંખ્યા વધુ જોવા મળી. આ વર્ષે 953 વિદ્યાર્થીઓને પદવી આપવામા આવી હતી જેમા 502 વિદ્યાર્થિનીઓને પદવી આપવામાં આવી હતી.

ગુજરાત વિદ્યાપીઠ 69મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમા આ વર્ષે પ્રથમવાર એવુ બન્યુ કે પદવીધારકોમાં યુવતીઓની સંખ્યા વધુ જોવા મળી. આ વર્ષે 953 વિદ્યાર્થીઓને પદવી આપવામા આવી હતી જેમા 502 વિદ્યાર્થિનીઓને પદવી આપવામાં આવી હતી.

1 / 5
આ દીક્ષાંત સમારોહમાં કુલપતિ રાજ્યપાલે વિદ્યાર્થીઓને દીક્ષાંત પ્રવચન આપ્યુ હતુ. જેમા તેઓએ સર્વધર્મ સમભાવ, સાદગી અને સ્વચ્છતા સહિતની બાબતો પર ભાર મૂક્યો હતો.

આ દીક્ષાંત સમારોહમાં કુલપતિ રાજ્યપાલે વિદ્યાર્થીઓને દીક્ષાંત પ્રવચન આપ્યુ હતુ. જેમા તેઓએ સર્વધર્મ સમભાવ, સાદગી અને સ્વચ્છતા સહિતની બાબતો પર ભાર મૂક્યો હતો.

2 / 5
આ કોન્વોકેશનમાં ડિપ્લોમાં, યુજી, પીજી અને PHD સહિતના 953 વિદ્યાર્થીઓને પદવી અપાઈ હતી. જેમા 502 યુવતીઓ છે જ્યારે 451 યુવકો છે.

આ કોન્વોકેશનમાં ડિપ્લોમાં, યુજી, પીજી અને PHD સહિતના 953 વિદ્યાર્થીઓને પદવી અપાઈ હતી. જેમા 502 યુવતીઓ છે જ્યારે 451 યુવકો છે.

3 / 5
 આ વર્ષે માત્ર દીક્ષાંત સમારોહમાં જ નહીં મેડલ અને પારિતોષિકમાં પણ વિદ્યાર્થિનીઓ આગળ રહી. 43 પારિતોષિક ધારકોમાં 28 યુવતીઓ છે.

આ વર્ષે માત્ર દીક્ષાંત સમારોહમાં જ નહીં મેડલ અને પારિતોષિકમાં પણ વિદ્યાર્થિનીઓ આગળ રહી. 43 પારિતોષિક ધારકોમાં 28 યુવતીઓ છે.

4 / 5
 વિદ્યાપીઠનું કોન્વોકેશન સાદગી અને સુવ્યવસ્થા માટે જાણીતુ છે જો કે આ વખતે બદલાયેલા સત્તામંડળ પછીના કોન્વોકેશનમાં કોર્પોરેટ કલ્ચર જોવા મળ્યુ હતુ. પહેલા જ્યાં ગ્લાસમાં પાણી આપવામાં આવતુ હતુ તેના બદલે આ વર્ષે પ્લાસ્ટિકની બોટલો જોવા મળી હતી.

વિદ્યાપીઠનું કોન્વોકેશન સાદગી અને સુવ્યવસ્થા માટે જાણીતુ છે જો કે આ વખતે બદલાયેલા સત્તામંડળ પછીના કોન્વોકેશનમાં કોર્પોરેટ કલ્ચર જોવા મળ્યુ હતુ. પહેલા જ્યાં ગ્લાસમાં પાણી આપવામાં આવતુ હતુ તેના બદલે આ વર્ષે પ્લાસ્ટિકની બોટલો જોવા મળી હતી.

5 / 5
ભાવનગર મનપા સંચાલિત શાળાઓની દુર્દશાનો જુઓ Video
ભાવનગર મનપા સંચાલિત શાળાઓની દુર્દશાનો જુઓ Video
મેયરના પતિના ગેરકાયદે બાંધકામ પર ક્યારે ચાલશે 'બુલડોઝર'?
મેયરના પતિના ગેરકાયદે બાંધકામ પર ક્યારે ચાલશે 'બુલડોઝર'?
ગુજરાતમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદની આગાહી, 2 દિવસ બાદ તાપમાન ઘટશે
ગુજરાતમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદની આગાહી, 2 દિવસ બાદ તાપમાન ઘટશે
વિશ્વ ઉમિયાધામના આર.પી. પટેલે લગ્ન નોંધણી સુધારાને આવકારતા કરી આ ટકોર
વિશ્વ ઉમિયાધામના આર.પી. પટેલે લગ્ન નોંધણી સુધારાને આવકારતા કરી આ ટકોર
Surat : બોર્ડની પરીક્ષા અંગે શિક્ષણ વિભાગનો એક્શન પ્લાન
Surat : બોર્ડની પરીક્ષા અંગે શિક્ષણ વિભાગનો એક્શન પ્લાન
Marriage Registration Rules નવા નિયમો: માતા-પિતાની સંમતિ ફરજિયાત?
Marriage Registration Rules નવા નિયમો: માતા-પિતાની સંમતિ ફરજિયાત?
Breaking News : કીર્તિ પટેલના સ્નાન પછી ભવનાથમાં સાધુ સંતો આમને સામને
Breaking News : કીર્તિ પટેલના સ્નાન પછી ભવનાથમાં સાધુ સંતો આમને સામને
વરિષ્ઠ અધિકારીઓના સહયોગથી અટકેલા કામો ઝડપ પકડશે, પરિણામ આજે જોવા મળશે
વરિષ્ઠ અધિકારીઓના સહયોગથી અટકેલા કામો ઝડપ પકડશે, પરિણામ આજે જોવા મળશે
મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે?
મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે?
ભાવેણાવાસીઓને ક્યારે મળશે 'વંદે ભારત'?, વિપક્ષે સત્તાધિશોને કર્યો સવાલ
ભાવેણાવાસીઓને ક્યારે મળશે 'વંદે ભારત'?, વિપક્ષે સત્તાધિશોને કર્યો સવાલ
g clip-path="url(#clip0_868_265)">