જોતજોતામાં 6 જીંદગી બની ગઈ નશ્વર, છતા વડીલથી લઈ યુવાન અને પોલીસથી લઈ પોલિટીકલ વ્યક્તિ ઝઝૂમી જીવન સાટે
પરિવારજનો તો ઠીક પણ સ્થાનિક અગ્રણીઓ અને અધિકારીઓ પણ આક્રંદ અને એક પછી એક બાળકો ટપોટપ જીવ ગુમાવતા બાળકોના મૃતદેહ જોઈ ભાવુક થયા હતા. ભરૂચના એસપી ડો. લીના પાટીલના ચેહરાના હાવભાવ ઉદાસ નજરે પડ્યા હતા તો વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ સતત સારવાર હેઠળના બાળકો ખતરાની બહાર હોવાના સમાચાર સાંભળવા આતુર નજરે પડતા હતા
Latest News Updates
Most Read Stories