AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જોતજોતામાં 6 જીંદગી બની ગઈ નશ્વર, છતા વડીલથી લઈ યુવાન અને પોલીસથી લઈ પોલિટીકલ વ્યક્તિ ઝઝૂમી જીવન સાટે

પરિવારજનો તો ઠીક પણ સ્થાનિક અગ્રણીઓ અને અધિકારીઓ પણ આક્રંદ અને એક પછી એક બાળકો ટપોટપ જીવ ગુમાવતા બાળકોના મૃતદેહ જોઈ ભાવુક થયા હતા. ભરૂચના એસપી ડો. લીના પાટીલના ચેહરાના હાવભાવ ઉદાસ નજરે પડ્યા હતા તો વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ સતત સારવાર હેઠળના બાળકો ખતરાની બહાર હોવાના સમાચાર સાંભળવા આતુર નજરે પડતા હતા

TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2023 | 10:11 AM
Share
વાગરા તાલુકાના ગાંધાર નજીક સમુદ્ર કિનારે ફરવા ગયેલા 2 પરિવારના 3 બાળકો સહીત 6 લોકોના ડૂબી જવાથી મૃત્યુ પામવાની ઘટનામાં રેસ્ક્યુ કરાયેલા લોકોના જીવ બચાવવા અફરાતરફતી કરતા લોકોના દ્રશ્યો નજરે પડ્યા હતા.ભરૂચની હોસ્પિટલ અને ઘટનાસ્થળે આક્રદ ના જે દ્રશ્યો જોવા મળ્યા તેણે કઠણ હ્ર્દયના લોકોની પણ આખો ભીંજવી દીધી હતી. મુલેર ગામના લોકોએ એમ્યુલન્સની રાહ જોયા વગર બાળકોને પાણીમાંથી બહાર કાઢી પોતાના વાહનોમાં હોસ્પિટલ ખસેડ્યા હતા. તો હોસ્પિટલ સ્ટાફ પણ દોડધામ કરતો નજરે પડ્યો હતો

વાગરા તાલુકાના ગાંધાર નજીક સમુદ્ર કિનારે ફરવા ગયેલા 2 પરિવારના 3 બાળકો સહીત 6 લોકોના ડૂબી જવાથી મૃત્યુ પામવાની ઘટનામાં રેસ્ક્યુ કરાયેલા લોકોના જીવ બચાવવા અફરાતરફતી કરતા લોકોના દ્રશ્યો નજરે પડ્યા હતા.ભરૂચની હોસ્પિટલ અને ઘટનાસ્થળે આક્રદ ના જે દ્રશ્યો જોવા મળ્યા તેણે કઠણ હ્ર્દયના લોકોની પણ આખો ભીંજવી દીધી હતી. મુલેર ગામના લોકોએ એમ્યુલન્સની રાહ જોયા વગર બાળકોને પાણીમાંથી બહાર કાઢી પોતાના વાહનોમાં હોસ્પિટલ ખસેડ્યા હતા. તો હોસ્પિટલ સ્ટાફ પણ દોડધામ કરતો નજરે પડ્યો હતો

1 / 7
ગંધાર નજીક ખંભાતના અખાતમાંથી 5 બાળકો સહીત 8 લોકોને સમુદ્રના પાણીમાંથી બહાર કાઢી ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં આ ભોગ બનનાર લોકોને બચાવવા એડી ચોટીનું જોર લગાવતા તબીબો અને હોસ્પિટલ સ્ટાફ નજરે પડ્યો હતો. સમનસીબે ૬ લોકોએ જીવ ગુમાવ્યો હતો જયારે એક બાળકી સહીત 2 ને બચાવી શકાયા હતા

ગંધાર નજીક ખંભાતના અખાતમાંથી 5 બાળકો સહીત 8 લોકોને સમુદ્રના પાણીમાંથી બહાર કાઢી ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં આ ભોગ બનનાર લોકોને બચાવવા એડી ચોટીનું જોર લગાવતા તબીબો અને હોસ્પિટલ સ્ટાફ નજરે પડ્યો હતો. સમનસીબે ૬ લોકોએ જીવ ગુમાવ્યો હતો જયારે એક બાળકી સહીત 2 ને બચાવી શકાયા હતા

2 / 7
દુર્ઘટનામાં જીવિત બચી ગયેલા ૨ લોકોમાં ૧૫ વર્ષની અંકિતાગોહિલનો સમાવેશ થાય છે. આ બાળકીએ કહ્યું કે તેઓ રમતા હતા ત્યારે અચાનક પાણી આવ્યું અને એક પછી એક તમામ પાણીમાં સમાઈ ગયા હતા

દુર્ઘટનામાં જીવિત બચી ગયેલા ૨ લોકોમાં ૧૫ વર્ષની અંકિતાગોહિલનો સમાવેશ થાય છે. આ બાળકીએ કહ્યું કે તેઓ રમતા હતા ત્યારે અચાનક પાણી આવ્યું અને એક પછી એક તમામ પાણીમાં સમાઈ ગયા હતા

3 / 7
સમુદ્રમાં ડૂબી જવાની ઘટનામાં મૃત્યુ પામેલા કમભાગીઓના નામ આ મુજબ છે

સમુદ્રમાં ડૂબી જવાની ઘટનામાં મૃત્યુ પામેલા કમભાગીઓના નામ આ મુજબ છે

4 / 7
ભરૂચની ખાનગી હોસ્પિટલમાં જે દ્રશ્યો જોવા મળ્યા તે કઠણ હ્ર્દયના લોકોની આખો પણ ભીંજવી દે તેવા હતા. વેકેશનની મજા માણવા ઘરેથી નીકળેલ પરિવારનો મોભી પરિવારના 2 સભ્યોના મૃતદેહ સાથે ઘરે પરત ફર્યો હતો. એકક્ષણમાં પરિવર વિખેરાઈ ગયો હતો

ભરૂચની ખાનગી હોસ્પિટલમાં જે દ્રશ્યો જોવા મળ્યા તે કઠણ હ્ર્દયના લોકોની આખો પણ ભીંજવી દે તેવા હતા. વેકેશનની મજા માણવા ઘરેથી નીકળેલ પરિવારનો મોભી પરિવારના 2 સભ્યોના મૃતદેહ સાથે ઘરે પરત ફર્યો હતો. એકક્ષણમાં પરિવર વિખેરાઈ ગયો હતો

5 / 7
પરિવારજનો તો ઠીક પણ સ્થાનિક અગ્રણીઓ અને અધિકારીઓ પણ આક્રંદ અને એક પછી એક બાળકો ટપોટપ જીવ ગુમાવતા બાળકોના મૃતદેહ જોઈ ભાવુક થયા હતા. ભરૂચના એસપી ડો. લીના પાટીલના ચેહરાના હાવભાવ ઉદાસ નજરે પડ્યા હતા તો વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ સતત સારવાર હેઠળના બાળકો ખતરાની બહાર હોવાના સમાચાર સાંભળવા આતુર નજરે પડતા હતા

પરિવારજનો તો ઠીક પણ સ્થાનિક અગ્રણીઓ અને અધિકારીઓ પણ આક્રંદ અને એક પછી એક બાળકો ટપોટપ જીવ ગુમાવતા બાળકોના મૃતદેહ જોઈ ભાવુક થયા હતા. ભરૂચના એસપી ડો. લીના પાટીલના ચેહરાના હાવભાવ ઉદાસ નજરે પડ્યા હતા તો વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ સતત સારવાર હેઠળના બાળકો ખતરાની બહાર હોવાના સમાચાર સાંભળવા આતુર નજરે પડતા હતા

6 / 7
ભરૂચ પોલીસ ઘટના બાદ માનવતાવાદી વલણ દાખવતી નજરે દપિ હતી. કાયદાકીય કાર્યવાહીના સ્થાને દર્દીઓને વહેલી અને પૂરતી સારવારને પ્રાથમિકતા અપાઈ હતી

ભરૂચ પોલીસ ઘટના બાદ માનવતાવાદી વલણ દાખવતી નજરે દપિ હતી. કાયદાકીય કાર્યવાહીના સ્થાને દર્દીઓને વહેલી અને પૂરતી સારવારને પ્રાથમિકતા અપાઈ હતી

7 / 7
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">