Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai Accident News: મુંબઈ-બેંગલુરુ હાઈવે પર ટ્રકમાં આગ, એક સગીર સહિત ચાર લોકોના મોત, બે ઘાયલ

મળતી માહિતિ પ્રમાણે સાંગલીથી નિકળેલી ટ્રક ગુજરાત તરફ જઈ રહી હતી ત્યારે રાતે 9 કલાકની આસપાસ ટ્રક બીજી ટ્ર્ક સાથે ધડાકાભેર અછડાઈ હતી અને તેને લઈ આગ ફાટી નિકળી હતી જેને લઈને 4 લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. સ્થાનિક લોકોનું પ્રાથમિક ધોરણે માનવુ છે કે ટ્રક ચાલકે કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું લાગી રહ્યું છે. 

Mumbai Accident News: મુંબઈ-બેંગલુરુ હાઈવે પર ટ્રકમાં આગ, એક સગીર સહિત ચાર લોકોના મોત, બે ઘાયલ
Mumbai Accident News: Truck catches fire on Mumbai-Bengaluru highway, four people including a minor killed, two injured
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2023 | 9:08 AM

મહારાષ્ટ્રના પુણે સ્થિત મુંબઈ- બેંગલોર હાઈવે પર ઘટેલી એક ગોઝારી ઘટનામાં 4 લોકોના મોત થયા હોવાની વિગતો સામે આવી છે. નવલે પુલ પાસે એક ટ્રકમાં ભીષણ આગ લાગી ગઈ હતી જેમાં ચાર લોકોને બચાવવાના પ્રયાસો કર્યા બાદ પણ ગંભીર રીતે દાઝી જવાને લઈ તેમના મોત થઈ ગયા હતા.

ફાયર વિભાગ અને સિંહગઢ રોડ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક અભય મહાજનના જણાવ્યા અનુસાર આ ઘટના રાતે 9 કલાકની આસપાસ ઘટી હતી જેમાં કુલ 6 લોકો ઘાયલ હતા પણ 4 લોકો વધારે દાઝ્યા હતા જેમને બચાવી શકાયા નોહતા

એક કે બે નહીં, ભારત પાકિસ્તાનીઓને આપે છે 10 પ્રકારના વિઝા
Post Office માં 60 મહિનાની FD માં 3,00,000 જમા કરાવો, તો પાકતી મુદત પર કેટલા રૂપિયા મળશે?
અચાનક નોળિયો દેખાવો કઈ વાતનો સંકેત આપે છે? જાણો શુભ કે અશુભ
શુભમન ગિલના પરિવારમાં કોણ છે? જુઓ ફોટો
Kitchen Tiles color: રસોડામાં કયા રંગની ટાઇલ્સનો ઉપયોગ કરવો જોઈએ?
સૌથી વધુ પૈસાદાર અભિનેત્રીના પરિવારમાં કોણ કોણ છે, ચાલો જાણીએ

અકસ્માત બાદ ટ્રકમાં આગ ફાટી નિકળી હતી

મળતી માહિતિ પ્રમાણે સાંગલીથી નિકળેલી ટ્રક ગુજરાત તરફ જઈ રહી હતી ત્યારે રાતે 9 કલાકની આસપાસ ટ્રક બીજી ટ્ર્ક સાથે ધડાકાભેર અછડાઈ હતી અને તેને લઈ આગ ફાટી નિકળી હતી જેને લઈને 4 લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. સ્થાનિક લોકોનું પ્રાથમિક ધોરણે માનવુ છે કે ટ્રક ચાલકે કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું લાગી રહ્યું છે.

ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને બીજી ટ્રક સાથે અથડાઈ

સાંગલીથી ગુજરાત જતી ચ્રકને નડેલા અકસ્માતને નજરે જોનારાઓ મુજબ બંને ટ્રક વચ્ચે જબરદસ્ત ટક્કર થઈ હતી કે મકાઈના સ્ટોવર લઈને જઈ રહેલી ટ્રકમાં આગ લાગી ગઈ હતી અને ટ્રક પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતને લઈ કેબિનમાં 4 લોકો ખરાબ રીતે ફસાઈ ગયા હતા અને બહાર નિકળી નોહતા શક્યા, આ સિવાય 2 લોકો બીજા પણ દાઝ્યા હતા.

ફાયર બ્રિગેડે આગને કાબુમાં લીધી હતી

પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર દેવેન્દ્ર પોટફોડેએ જણાવ્યું હતું કે ઘટનાની વિગતો મળતા જ તેમની ટિમ ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને આગને કાબુમાં લેવા માટેનો પ્રયાસ કર્યો હતો. અકસ્માતને પગલે થોડા સમય માટે ટ્રાફિક વ્યહવાર પર અસર પોહચી હતી જો કે તેને ડાઈવર્ટ કરવામાં આવ્યો હતો.

ભાવનગરના દરિયાઈ વિસ્તારની સુરક્ષા રામ ભરોસે
ભાવનગરના દરિયાઈ વિસ્તારની સુરક્ષા રામ ભરોસે
ગણેશ જાડેજાના પડકાર બાદ અલ્પેશ કથીરિયા ગોંડલની મુલાકાતે
ગણેશ જાડેજાના પડકાર બાદ અલ્પેશ કથીરિયા ગોંડલની મુલાકાતે
અમદાવાદ રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ એક્શનમાં- Video
અમદાવાદ રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ એક્શનમાં- Video
રાજુલામાં મસ્જિદ સહિતના અનેક વિસ્તારોમાં પોલીસનું સર્ચ ઓપરેશન
રાજુલામાં મસ્જિદ સહિતના અનેક વિસ્તારોમાં પોલીસનું સર્ચ ઓપરેશન
100થી વધુ લોકો ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું
100થી વધુ લોકો ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું
આ 5 રાશિના જાતકોને આજે જીવનમા પ્રગતિના સંકેત મળશે
આ 5 રાશિના જાતકોને આજે જીવનમા પ્રગતિના સંકેત મળશે
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી
મદરેસામાં બાળકો સાથે શું થાય છે? વાયરલ વીડિયોમાં આ બિરાદરે ખોલ્યા રાઝ
મદરેસામાં બાળકો સાથે શું થાય છે? વાયરલ વીડિયોમાં આ બિરાદરે ખોલ્યા રાઝ
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
g clip-path="url(#clip0_868_265)">