AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત લગાવશે પાકિસ્તાનની લંકા, કંઈ નહીં કરી શકે ચીન, અમેરિકા પણ રહેશે શાંત

પહલગામની ઘટના બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સંભાવનાઓને ઘણુ બળ મળી રહ્યુ છે. એવામાં સવાલ એ છે કે શું અમેરિકા અને ચીન પાકિસ્તાનનો સાથ આપશે? જો કે આ વખતે અમેરિકા અમે ચીન બંને માટે પાકિસ્તાનમને સપોર્ટ કરવામાં પણ મુશ્કેલી છે. તેનુ કારણ એ છે કે ભારતના સંબંધો બંને દેશો સાથે વ્યાપારીક સંબંધો ઘણા ગાઢ છે. આવો આ અંગે વિસ્તારથી કરીએ ચર્ચા

ભારત લગાવશે પાકિસ્તાનની લંકા, કંઈ નહીં કરી શકે ચીન, અમેરિકા પણ રહેશે શાંત
| Updated on: Apr 27, 2025 | 9:51 PM
Share

પહેલગામ આતંકવાદી ઘટના બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો અત્યંત વણસી ગયા છે. હાલ બંને દેશો વચ્ચે યુદ્ધની શક્યતા જોવાઈ રહી છે. એકતરફ ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી છે. બીજી તરફ, પાકિસ્તાને ભારતીય ફ્લાઇટ્સ માટે એર સ્પેસ આપવાનો ઇનકાર કર્યો છે. બંને દેશોએ સરહદ પર પોતાના સૈનિકો વધારી દીધા છે. સરહદ પારથી આવતા અવાજો પરથી એવું લાગે છે કે પાકિસ્તાનને ચીનનો સંપૂર્ણ ટેકો છે. જ્ જ્યારે બીજી તરફ, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યુટ્રલ કાર્ડ (તટસ્થ વલણ) રમતા કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન બંને અમેરિકાની નજીક છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો બંને દેશો વચ્ચે યુદ્ધ થાય છે, તો અમેરિકા અને ચીનનું સ્ટેન્ડ શું હશે? આ સવાલ એવા સમયે વધુ મહત્વપૂર્ણ બની જાય છે જ્યારે અમેરિકન ટેરિફનો ભય સમગ્ર વિશ્વ પર...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">