AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yoga for Weight Loss : વજન ધટાડવા માટે નિયમિત કરો આ 5 યોગાસન

Yoga for Weight Loss : મોટાપો અનેક શારીરિક સમસ્યાઓના કારણે થાય છે. મોટાપાને કંટ્રોલમાં કરવા માટે કેટલાક યોગાસન નિયમિત કરી શકો છો. આવો જાણીએ વજન ઓછું કરવા માટે તમે કયાં યોગાસન કરી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2021 | 2:45 PM
Share
સર્વાગાસન અથવા શોલ્ડર સ્ટેન્ડ :  આ આસનથી પેટ પર વજન આવે છે, આ આસન દરમિયાન સ્પાઈનથી લઈ પેટ સુધીનો ભાગ ખેંચાય છે. પેટની ચરબીને ઓછી કરવા માટે અને મોટપાને દુર કરવા માટે આ આસન મદદ કરે છે. પાચન શક્તિને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

સર્વાગાસન અથવા શોલ્ડર સ્ટેન્ડ : આ આસનથી પેટ પર વજન આવે છે, આ આસન દરમિયાન સ્પાઈનથી લઈ પેટ સુધીનો ભાગ ખેંચાય છે. પેટની ચરબીને ઓછી કરવા માટે અને મોટપાને દુર કરવા માટે આ આસન મદદ કરે છે. પાચન શક્તિને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

1 / 5
ધનુરાસન અથવા ધનુષ મુદ્રા :  આ આસન પીઠની સાથે -સાથે પેટના સ્નાયુઓને પણ મજબુત બનાવવામાં મદદ કરે છે. આ આસન પીઠ સંબંધિત કેટલીક સમસ્યાઓને દુર કરવામાં મદદ કરે છે.

ધનુરાસન અથવા ધનુષ મુદ્રા : આ આસન પીઠની સાથે -સાથે પેટના સ્નાયુઓને પણ મજબુત બનાવવામાં મદદ કરે છે. આ આસન પીઠ સંબંધિત કેટલીક સમસ્યાઓને દુર કરવામાં મદદ કરે છે.

2 / 5
ત્રિકોણાસન : આ આસન પગ, ધુંટણને મજબુત બનાવવામાં મદદ કરે છે. તેમજ પાચન શક્તિને પણ મજબુત કરે છે. આ પીઠની માંસપેશીઓને મજબુત બનાવવામાં મદદ કરે છે. તેમજ ચરબી બર્ન કરે છે. જેનાથી વજન ઓછો થાય છે.

ત્રિકોણાસન : આ આસન પગ, ધુંટણને મજબુત બનાવવામાં મદદ કરે છે. તેમજ પાચન શક્તિને પણ મજબુત કરે છે. આ પીઠની માંસપેશીઓને મજબુત બનાવવામાં મદદ કરે છે. તેમજ ચરબી બર્ન કરે છે. જેનાથી વજન ઓછો થાય છે.

3 / 5
નૌકાસન :  અભ્યાસ નિયમિત રુપથી કરવાથી પીઠ, પેટ અને પગના સ્નાયુઓને મજબુત કરવામાં મદદ મળે છે. આ આસન સ્નાયુઓને સ્ટ્રેચ કરે છે. જે પાચન શક્તિને સ્વસ્થ રાખે છે.

નૌકાસન : અભ્યાસ નિયમિત રુપથી કરવાથી પીઠ, પેટ અને પગના સ્નાયુઓને મજબુત કરવામાં મદદ મળે છે. આ આસન સ્નાયુઓને સ્ટ્રેચ કરે છે. જે પાચન શક્તિને સ્વસ્થ રાખે છે.

4 / 5
કટિચક્રાસન યોગ :  આ આસન પેટની ચરબીને ઓછી કરવામાં મદદ કરે છે. આ પેટની ચરબીના અન્ય ભાગોની ચરબીને ઓછી કરવામાં  અને ચરબી બર્ન કરવામાં મદદ કરે છે. તેમજ વજન ઓછું કરવામાં પણ મદદ મળે છે.

કટિચક્રાસન યોગ : આ આસન પેટની ચરબીને ઓછી કરવામાં મદદ કરે છે. આ પેટની ચરબીના અન્ય ભાગોની ચરબીને ઓછી કરવામાં અને ચરબી બર્ન કરવામાં મદદ કરે છે. તેમજ વજન ઓછું કરવામાં પણ મદદ મળે છે.

5 / 5
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">