Yoga for Weight Loss : વજન ધટાડવા માટે નિયમિત કરો આ 5 યોગાસન

Yoga for Weight Loss : મોટાપો અનેક શારીરિક સમસ્યાઓના કારણે થાય છે. મોટાપાને કંટ્રોલમાં કરવા માટે કેટલાક યોગાસન નિયમિત કરી શકો છો. આવો જાણીએ વજન ઓછું કરવા માટે તમે કયાં યોગાસન કરી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2021 | 2:45 PM
સર્વાગાસન અથવા શોલ્ડર સ્ટેન્ડ :  આ આસનથી પેટ પર વજન આવે છે, આ આસન દરમિયાન સ્પાઈનથી લઈ પેટ સુધીનો ભાગ ખેંચાય છે. પેટની ચરબીને ઓછી કરવા માટે અને મોટપાને દુર કરવા માટે આ આસન મદદ કરે છે. પાચન શક્તિને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

સર્વાગાસન અથવા શોલ્ડર સ્ટેન્ડ : આ આસનથી પેટ પર વજન આવે છે, આ આસન દરમિયાન સ્પાઈનથી લઈ પેટ સુધીનો ભાગ ખેંચાય છે. પેટની ચરબીને ઓછી કરવા માટે અને મોટપાને દુર કરવા માટે આ આસન મદદ કરે છે. પાચન શક્તિને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

1 / 5
ધનુરાસન અથવા ધનુષ મુદ્રા :  આ આસન પીઠની સાથે -સાથે પેટના સ્નાયુઓને પણ મજબુત બનાવવામાં મદદ કરે છે. આ આસન પીઠ સંબંધિત કેટલીક સમસ્યાઓને દુર કરવામાં મદદ કરે છે.

ધનુરાસન અથવા ધનુષ મુદ્રા : આ આસન પીઠની સાથે -સાથે પેટના સ્નાયુઓને પણ મજબુત બનાવવામાં મદદ કરે છે. આ આસન પીઠ સંબંધિત કેટલીક સમસ્યાઓને દુર કરવામાં મદદ કરે છે.

2 / 5
ત્રિકોણાસન : આ આસન પગ, ધુંટણને મજબુત બનાવવામાં મદદ કરે છે. તેમજ પાચન શક્તિને પણ મજબુત કરે છે. આ પીઠની માંસપેશીઓને મજબુત બનાવવામાં મદદ કરે છે. તેમજ ચરબી બર્ન કરે છે. જેનાથી વજન ઓછો થાય છે.

ત્રિકોણાસન : આ આસન પગ, ધુંટણને મજબુત બનાવવામાં મદદ કરે છે. તેમજ પાચન શક્તિને પણ મજબુત કરે છે. આ પીઠની માંસપેશીઓને મજબુત બનાવવામાં મદદ કરે છે. તેમજ ચરબી બર્ન કરે છે. જેનાથી વજન ઓછો થાય છે.

3 / 5
નૌકાસન :  અભ્યાસ નિયમિત રુપથી કરવાથી પીઠ, પેટ અને પગના સ્નાયુઓને મજબુત કરવામાં મદદ મળે છે. આ આસન સ્નાયુઓને સ્ટ્રેચ કરે છે. જે પાચન શક્તિને સ્વસ્થ રાખે છે.

નૌકાસન : અભ્યાસ નિયમિત રુપથી કરવાથી પીઠ, પેટ અને પગના સ્નાયુઓને મજબુત કરવામાં મદદ મળે છે. આ આસન સ્નાયુઓને સ્ટ્રેચ કરે છે. જે પાચન શક્તિને સ્વસ્થ રાખે છે.

4 / 5
કટિચક્રાસન યોગ :  આ આસન પેટની ચરબીને ઓછી કરવામાં મદદ કરે છે. આ પેટની ચરબીના અન્ય ભાગોની ચરબીને ઓછી કરવામાં  અને ચરબી બર્ન કરવામાં મદદ કરે છે. તેમજ વજન ઓછું કરવામાં પણ મદદ મળે છે.

કટિચક્રાસન યોગ : આ આસન પેટની ચરબીને ઓછી કરવામાં મદદ કરે છે. આ પેટની ચરબીના અન્ય ભાગોની ચરબીને ઓછી કરવામાં અને ચરબી બર્ન કરવામાં મદદ કરે છે. તેમજ વજન ઓછું કરવામાં પણ મદદ મળે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">