શું તમે જાણો છો, ટ્રેન દોડતી વખતે ટ્રેનના ડ્રાઈવરને સાચો રસ્તો કેવી રીતે ખબર પડે છે

રેલવેએ જણાવ્યું છે કે ટ્રેન ચલાવતી વખતે ટ્રેન ડ્રાઈવર એટલે કે લોકો પાયલટ સાચો ટ્રેક કેવી રીતે પસંદ કરે છે? રેલવે મંત્રાલયે આ અંગે એક ફોટો શેર કર્યો છે.

શું તમે જાણો છો, ટ્રેન દોડતી વખતે ટ્રેનના ડ્રાઈવરને સાચો રસ્તો કેવી રીતે ખબર પડે છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2023 | 1:04 PM

ટ્રેનમાં મુસાફરી કરતી વખતે, આપણે ઘણીવાર બારીની બહારનો નજારો જોઈને પ્રવાસનો આનંદ લઈએ છીએ. જો કે, શું તમે ક્યારેય રેલવે ટ્રેક પર જોયું છે અને વિચાર્યું છે કે લોકો પાઇલટ કેવી રીતે જાણે છે કે સામે દેખાતા ટ્રેકમાં કયો રસ્તો સાચો છે. સામાન્ય રીતે, એક જ લાઇન પર જતા જુદા જુદા ટ્રેકમાં ટ્રેનને કયા ટ્રેક પર લઈ જવી તે લોકો પાઈલટ કેવી રીતે નક્કી કરે છે? ભારતીય રેલવે આ અંગે માહિતી આપી છે. રેલવેએ જણાવ્યું છે કે, ટ્રેન ચલાવતી વખતે ટ્રેન ડ્રાઈવર એટલે કે લોકો પાયલટ સાચો ટ્રેક કેવી રીતે પસંદ કરે છે? રેલવે મંત્રાલયે આ અંગે એક ફોટો પણ શેર કર્યો છે.

કયા ટ્રેક પર ટ્રેન આગળ લઈ જવી?

રેલવે મંત્રાલયે પોતાના એક ટ્વીટમાં કહ્યું છે કે જો સામે એક કરતા વધુ ટ્રેક હોય તો લોકો પાયલોટે કયા ટ્રેક પર જવું જોઈએ તેની માહિતી સિગ્નલથી મળે છે. આ સિગ્નલ માત્ર એ જ જણાવે છે કે, લોકો પાયલટે કયા ટ્રેક પર ટ્રેનને આગળ લઈ જવાની છે અને કઈ ટ્રેન માટે કયો ટ્રેક નક્કી કરવામાં આવ્યો છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

હોમ સિગ્નલ મદદ કરે છે

હોમ સિગ્નલ લોકો પાયલટને ટ્રેનને સાચા ટ્રેક પર લઈ જવામાં મદદ કરે છે. જ્યાં એક ટ્રેક એક કરતાં વધુ ભાગમાં વિભાજીત થઈ રહ્યો છે, ત્યાં સિગ્નલ 300 મીટર પહેલાં સેટ કરવામાં આવે છે. લોકો પાયલટને સાચો ટ્રેક જણાવવા ઉપરાંત, તે તેને ટ્રેનને સુરક્ષિત સ્ટેશન પર લાવવાનો સંકેત પણ આપે છે.

તમામ ટ્રેનોમાં 2 લોકો પાયલોટ હોય છે

બધી ટ્રેનોમાં હંમેશા બે ડ્રાઇવર હોય છે, જેમાંથી એક લોકો પાઇલટ હોય છે અને બીજો સહાયક લોકો પાઇલટ હોય છે. આવી સ્થિતિમાં, જો મુખ્ય લોકો પાઇલટને ઊંઘ આવવા લાગે છે, તો બીજા આસિસ્ટન્ટ લોકો પાઇલટ ટ્રેનની કમાન સંભાળે છે. જો મુખ્ય લોકો પાયલટની તબિયત બગડે તો પણ સહાયક લોકો પાયલટ ટ્રેનની કમાન્ડ લે છે અને તેને આગલા સ્ટેશન પર લઈ જાય છે, જ્યાં અન્ય વ્યવસ્થા કરવામાં આવે છે. રેલ્વે

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">