Surat Policeએ કરેલા આ કામ વિશે જાણી તમે કરશો સલામ, ભાવુક દ્રશ્ય જોવા મળ્યા, વાંચો વિગતવાર અહેવાલ

Sura : સુરત શહેરના તમામ પોલીસ મથકોની 'She Team' નું એક WhatsApp group બનાવાયું છે. જેનું સુપર વિઝન ક્રાઇમ બ્રાન્ચનાં ડી.સી.પી. રૂપલ સોલંકી(Rupal Solanki - DCP Crime Branch,Surat) કરે છે. ગત માર્ચ મહિનામાં સોલંકીએ આ ગૃપમાં મેસેજ કરેલ હતો કે “તમારા પો.સ્ટે. વિસ્તારમા જન્મજાત બહેરા મુંગા હોય તેવા પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકો કે જેમના મા- બાપઆર્થિક રીતે સંપન્ન ન હોય તેવા પરિવાર શોધવા અને મને માહીતી મોકલી આપવી". આ મેસેજ રાંદેર શી ટીમના લોકરક્ષક દયાબેન બાબુભાઈએ વાંચ્યો હતો.

Surat Policeએ કરેલા આ કામ વિશે જાણી તમે કરશો સલામ, ભાવુક દ્રશ્ય જોવા મળ્યા, વાંચો વિગતવાર અહેવાલ
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Oct 25, 2023 | 7:20 AM

Sura : સુરત શહેરના તમામ પોલીસ મથકોની ‘She Team’ નું એક WhatsApp group બનાવાયું છે. જેનું સુપર વિઝન ક્રાઇમ બ્રાન્ચનાં ડી.સી.પી. રૂપલ સોલંકી(Rupal Solanki – DCP Crime Branch,Surat) કરે છે. ગત માર્ચ મહિનામાં સોલંકીએ આ ગૃપમાં મેસેજ કરેલ હતો કે “તમારા પો.સ્ટે. વિસ્તારમા જન્મજાત બહેરા મુંગા હોય તેવા પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકો કે જેમના મા- બાપઆર્થિક રીતે સંપન્ન ન હોય તેવા પરિવાર શોધવા અને મને માહીતી મોકલી આપવી”.

આ મેસેજ રાંદેર શી ટીમના લોકરક્ષક દયાબેન બાબુભાઈએ વાંચ્યો હતો. હોળી ધૂળેટીના બંદોબસ્તમાં તેણીએ ઝઘડીયા ચોકડીના સ્લમ વિસ્તારમાં આવા બાળક અંગે પુછપરછ શરૂ કરી હતી. જેમાં એક પરિવારની ભાળ મળતા દયાબેને તેની માહિતી ગ્રુપમાં શેર કરી હતી. અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના વાગડ ગામના વતની કાનાભાઈ ભરવાડ તેમના પત્રી ગંગાબેન સાથે અહીં વસવાટ કરે છે. પશુપાલક કાનાભાઈ મહિને પંદરેક હજારની આસપાસ કમાણી કરે લે છે. તેમના બે બાળકો શ્રવણને શક્તિ ધરાવતા ન હોય તે ખુબજ કષ્ટદાયક પરિસ્થિતિમાં હોવાનો ઉલ્લેખ કરાયો હતો.

સીડી વગર એક્ઝોસ્ટ ફેનમાંથી ધૂળ સાફ કરવાનો જુગાડ
ખાલી પેટ લવિંગનું પાણી પીવાથી જાણો શું થાય છે?
સારા પ્રસંગમાં દરેકના ઘરે બનતો ઘઉંના લોટનો કંસાર આ રીતે બનાવો
શું વાત કરતા કરતાં તમારો ફોન કોલ ડિસ્કનેક્ટ થઈ જાય છે? જાણો કારણ
નીતા અંબાણી આકાશ-શ્લોકાની પુત્રી સાથે કર્યું ટ્વિનિંગ, જુઓ દાદી અને પૌત્રીનો ધમાકેદાર ડાન્સ
Bank of Baroda આપી રહી છે SBI કરતા સસ્તી કાર લોન, 5 વર્ષ માટે 8,00,000 ની લોન પર EMI કેટલી?

માતા પિતાએ સારવારના પ્રયત કર્યા પણ એક બાળકના બે કાનની સારવાર માટે અંદાજે 18 લાખ જેટલો ખર્ચો થયો હોવાથી તેઓ હતાશ થઇ ગયા હતાં. લોકરક્ષક દયાબેનનાં આ મેસેજ બાદ ડીસીપી રૂપલ સોલંકીએ રાજવીર પાંચ વર્ષથી ઓછી ઉંમરનો હોય તેની સારવાર કરાવવાનું નક્કી કરાયું હતું. રૂપલ સોલંકીએ રાંદેરનાં પોલીસ ઈન્સપેક્ટર અતુલ સોનારાનો સંપર્ક કરી સમગ્ર પ્રયાસ સમજાવ્યો હતો. પીઆઇ સોનારા અને પીએસઆઇ બી.એસ પરમારે સુરત શહેરના સિટીલાઈટ વિસ્તારમાં આવેલ સુદીપહોસ્પિટલનો સંપર્ક કર્યોઅને સારવાર તથા ખર્ચની વિગતો મેળવેલ હતી. જેમાં એક કાનની સારવાર માટે નાનું એવું ઈઅર મશીન છ લાખ પચાસ હજાર, ઓપરેશન ફી દોઢ લાખ, બાળક દસેક દિવસ હોસ્પીટલમા દાખલ રહે તેના લાખેક રૂપિયા, સીટી સ્કેન બીજા રીપોર્ટ બધુ મળી દસેક લાખ રૂપિયા એક કાનની સારવાર માટે ખર્ચ થાય તેમ અંદાજ અપાયો હતો.

આ માહિતી મેળવ્યા બાદ ડીપીસી રૂપલ સોલંકીએ મુંબઈની “શ્રવ્ય’’ નામની એન.જી.ઓ.નો સંપર્ક કર્યો હતો જ્યાંથી સારો પ્રત્યત્તર મળ્યો હતો . રાજવીરના મસ્તકમા ઈમ્પ્લાન્ટેશનની જટીલ સર્જરી કરવામાં આવી હતી. ઓપરેશન સફળ રહ્યું અને રાજવીરને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યો હતો. રાજવીરના સફળ ઓપરેશન બાદ તેને રજા આપવાની પ્રક્રીયા કરાઈ હતી. “પોલીસ સંભારણા દિવસ’’ના રોજ ચાર વર્ષના રાજવીરને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. પોલીસના પ્રયત્નોથી ઓપરેશન થયું અને રાજવીર સાંભળતો થતાં ભરવાડ પરિવારની આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયા હતાં.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

એલિસબ્રીજ વિસ્તારમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી
એલિસબ્રીજ વિસ્તારમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી
અબડાસાના એક ઢાબા પર જનતા રેડ ! મહિલાઓએ લગાવી આગ
અબડાસાના એક ઢાબા પર જનતા રેડ ! મહિલાઓએ લગાવી આગ
વટવા આવાસ બાદ થલતેજમાં બનાવેલા આવાસની દુર્દશા
વટવા આવાસ બાદ થલતેજમાં બનાવેલા આવાસની દુર્દશા
જામનગર મનપાનો વિપક્ષ સામે મોટો આરોપ, ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
જામનગર મનપાનો વિપક્ષ સામે મોટો આરોપ, ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
ભૂસ્તર વિભાગે બોલાવ્યો સપાટો, ઓવરલોડ રેતીનું વહન કરતા 7 ડમ્પર ઝડપાયા
ભૂસ્તર વિભાગે બોલાવ્યો સપાટો, ઓવરલોડ રેતીનું વહન કરતા 7 ડમ્પર ઝડપાયા
ભુજ માંડવી રોડ પર આવેલ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું
ભુજ માંડવી રોડ પર આવેલ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું
ગોધરાના PI પી.એમ. જુડાલ કરોડોના ઘરેણા ચોરીમાં શંકાના દાયરામાં
ગોધરાના PI પી.એમ. જુડાલ કરોડોના ઘરેણા ચોરીમાં શંકાના દાયરામાં
આ રાક્ષસી કૃત્ય છે, નહીં ચલાવી લેવાય - શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા
આ રાક્ષસી કૃત્ય છે, નહીં ચલાવી લેવાય - શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા
ખેડૂતોએ પોતાના પાકને લઈને પણ રહેવુ પડશે સાવધાન:અંબાલાલ
ખેડૂતોએ પોતાના પાકને લઈને પણ રહેવુ પડશે સાવધાન:અંબાલાલ
અગ્નિકાંડ બાદ એક્શનમાં સરકાર, નવરાત્રીને લઈને બનાવાયા નિયમો, જુઓ-Video
અગ્નિકાંડ બાદ એક્શનમાં સરકાર, નવરાત્રીને લઈને બનાવાયા નિયમો, જુઓ-Video
g clip-path="url(#clip0_868_265)">